1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

લોકસભા ચૂંટણીઃ લદ્દાખમાં મતદાન જાગૃતિ માટે અનોખા યોગ અને તીરંદાજી કરવામાં આવી

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં યોગની શાંતિને તીરંદાજીના રોમાંચ સાથે મતદાન જાગૃતિ માટે એક ઇવેન્ટનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો હેતુ નાગરિકોને લોકશાહી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા માટે શિક્ષિત અને પ્રેરણા આપવાનો છે. પવિત્ર સાની તળાવ ઝંસ્કાર ખાતે આયોજિત, આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો, SDM ઝંસ્કર અને નોડલ ઓફિસર સ્વીપ કારગિલ સહિત વિવિધ હિતધારકોને એકતા અને […]

આ લોકસભા ચૂંટણીમાં અંદાજે 1.35 લાખ કરોડ પર પહોંચશે ખર્ચનો આંકડો, એક મત પાછળનો ખર્ચ અંદાજે 700 રૂપિયા

આ લોકસભા ચૂંટણીમાં અંદાજે 1.35 લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાની આશા છે. ઉદ્યોગપતિઓનું માનવું છે કે ચૂંટણીમાં ખર્ચવામાં આવેલા મોટા ભાગના નાણાં ગ્રામીણ વિસ્તારોમાં જવાના છે. એક અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી ખર્ચના લગભગ 35 ટકા માત્ર પ્રચાર અને પ્રસાર પર ખર્ચવામાં આવ્યા હતા. એક વોટ પાછળ લગભગ 700 રૂપિયાનો […]

પી.ટી.જાડેજાએ રાજનામું આપી દેવું જોઇએ, રાજકોટ કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાનું નિવેદન

પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સમાજની સંકલન સમિતી પર આક્ષેપ કર્યા હતા, ત્યારે આવા જ આક્ષેપ ફરી પી.ટી.જાડેજાએ કર્યા છે. તેમને એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં પી.ટી.જાડેજા બોલી રહ્યા છે કે, સંકલન સમિતિએ અત્યારસુધી પાપડ પણ ભાંગ્યો નથી. સંકલ સમિતીના અમુક લોકોએ સમાજ સાથે ગદ્દારી કરી છે. તુપ્તિબા રાઓલ સહિત 5 લોકો વિરુદ્ધ મારી પાસે પૂરાવા […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જે.પી.નડ્ડાનું હેલિકોપ્ટરની પણ તપાસ કરાઈ હતીઃ ચૂંટણી પંચ

ખડગેના હેલિકોપ્ટરની તપાસ બાદ વિવાદ ઉભો થયો હતો કોંગ્રેસના આક્ષેપોને ચૂંટણીપંચે પાયાવિહોણા ગણાવ્યાં વિપક્ષને નિશાન બનાવવામાં આવતા હોવાનો કરાયો હતો આક્ષેપ પટણાઃ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું હેલિકોપ્ટરની તપાસ કરવા મામલે વિપક્ષે હંગામો મચાવીને ચૂંટણીપંચની કામગીરીની નિંદા કરી હતી. હવે આ મામલે બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવ્યાં છે. તેમજ કહ્યું છે કે, રાજ્યમાં […]

દિલ્હીની તમામ બેઠકો જીતવા ભાજપે બનાવી ખાસ રણનીતિ, અન્ય રાજ્યના નેતાઓ નાંખશે દિલ્હીમાં ધામા

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે અન્ય તબક્કાના મતદાનને લઈ રાજકીય પક્ષો હરકતમાં આવ્યા છે. દેશની રાજધાની દિલ્હીની 7 લોકસભા સીટો માટે ભાજપે ખાસ રણનીતિ બનાવી છે. આ સાથે ભાજપે દરેક વર્ગ પ્રમાણે પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. આ માટે અન્ય રાજ્યોના નેતાઓ પણ દિલ્હી પહોંચી રહ્યા છે જેમની સંખ્યા ચોથા […]

પી.એમ મોદીનો આજે વારાણસીમાં રોડશો, આવતીકાલે ભરશે નામાંકન 

લોકસભા ચૂંટણીને લઈ હવે PM મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના વારાણસી લોકસભા સીટથી ઉમેદવારી નોંધાવશે. વિગતો મુજબ મંગળવારના દિવસે PM મોદીના નામાંકન દરમિયાન NDAના ઘણા નેતાઓ પણ હાજર રહેશે. આ પહેલા PM મોદી સવારે અસ્સી ઘાટ પર જશે અને લગભગ 10 વાગ્યે કાલ ભૈરવ મંદિરના દર્શન કરશે. આ પછી નોમિનેશન પહેલા લગભગ સવા અગિયાર વાગ્યે NDA […]

આજે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન, બિહારની 5 અને યૂપીની 13 બેઠકો પણ સામેલ

દેશમાં આજે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ની 96 બેઠકો પર 17 કરોડથી વધુ મતદારો મતદાન કરશે. ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની 25 સીટો, બિહારની 40 સીટોમાંથી પાંચ સીટો, ઝારખંડની 14 સીટોમાંથી 4 સીટો, મધ્યપ્રદેશની 29 સીટોમાંથી 8 સીટો અને મહારાષ્ટ્રની 48 સીટોમાંથી 11 સીટો માટે […]

મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની તપાસથી કોંગ્રેસ નારાજ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દેશભરમાં સતત રેલીઓ કરી રહી છે. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બિહારના સમસ્તીપુર અને મુઝફ્ફરપુરમાં રેલી કરી હતી. આ રેલી દરમિયાન તેમના હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે બાદ કોંગ્રેસે ભાજપ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. ભાજપ પર આરોપ લગાવતા કોંગ્રેસે કહ્યું છે કે, ચૂંટણી અધિકારીઓ દ્વારા કોંગ્રેસ […]

પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો શું PoK છોડી દેવાનું? અમિત શાહનો કોંગ્રેસ-વિપક્ષને અણીયારો સવાલ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર પર તેમના નિવેદનને લઈને આકરા પ્રહાર કર્યાં હતા. મણિશંકરની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, જો પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો શું આપણે Pok છોડી દેવું જોઈએ? અમિત શાહે ઉત્તર પ્રદેશની […]

ધર્મના નામે આરક્ષણ નહીં, રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં પલટાયઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ટીએમસીએ વોટ બેંકની રાજનીતિ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ દરમિયાન તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના બેરકપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે પાંચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code