ઉપવાસમાં દૂધીની આ વાનગી આરોગ્ય અને સ્વાદમાં કરશે વધારો
શારદીય નવરાત્રિના તહેવારમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળે છે. આ વ્રત દરમિયાન લોકોને સાકારાત્મક અને હળવુ ખાવાનું પ્રાથમિકતા મળે છે. સામાન્ય રીતે લોકો વ્રતમાં બટાકાની વિવિધ વાનગીઓ ખાવા પસંદ કરે છે, પરંતુ જો તમે આથી થાક્યા છો તો દૂધી પણ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. દૂધીમાં વિટામિન C, ફાઇબર, મેગ્નેશિયમ, મૅંગેનીઝ અને ઝિંક […]


