1. Home
  2. ગુજરાતી
  3. વૈશ્વિક
  4. વૈશ્વિક ભારતીયો

વૈશ્વિક ભારતીયો

ગાંધીનગરમાં તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે PM મોદીની મુલાકાત

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા અને તેમના પ્રતિનિધિમંડળને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉષ્માસભર આવકાર આપ્યો હતો. જે બંને દેશો વચ્ચે સૌપ્રથમ વાર રાજ્યનાં વડા કે સરકારી સ્તરની મુલાકાત છે. પ્રધાનમંત્રીએ જીવંત “દિલ્હી-દીલી” જોડાણનું નિર્માણ કરવાની ભારતની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ […]

જાન્યુઆરી મહિનામાં ફરવા જવાનો પ્લાન હોય તો આ મહોત્સવોમાં અવશ્ય જવાનું પ્લાનીંગ કરી શકાય

જાન્યુઆરી મહિનામાં ભારતના ઘણા રાજ્યોમાં વિવિધ પ્રકારના ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. જેમાં દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે અને આ વખતે જાન્યુઆરીમાં બે લોંગ વીકેન્ડ પણ ઉપલબ્ધ છે. તેનો અર્થ, આ મહિનો પ્રવાસ કરનારાઓ માટે સુવર્ણ તક સમાન છે. જો તમે આ મહિનામાં ક્યાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, અને સ્થળપસંદ કરવામાં મૂંઝવણ અનુભવો છો, તો […]

કેનાડાની રાજનીતિમાં ખાલીસ્તાન સામેલઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડો.એસ જ્યશંકરે કેનેડા સાથેના સંબંધો મુદ્દે જણાવ્યું હતું કે, કેનેડાની રાજનીતિએ ખાલિસ્તાની તાકાતોને આશ્રય આપ્યો છે, એટલે કે ખાલિસ્તાન સીધી રીતે કેનેડાની રાજનીતિમાં સામેલ છે. આ જ કારણે બંને દેશો વચ્ચેના સંબંધ તંગ બન્યાં છે. આ પરિસ્થિતિ ભારત અને કેનેડા માટે ખતરા સમાન છે. આનાથી જેટલો ભારતને ખતરો છે […]

2023ના સૌથી લોકપ્રિય ખેલાડીઓની યાદીમાં ભારતીય ક્રિકેટર કોહલીનો સમાવેશ

નવી દિલ્હીઃ ભરતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી માટે વર્ષ 2023 ઘણુ સારું રહ્યું છે. કોહલી ટીમ ઈન્ડિયા માટે આ વર્ષના સૌથી વધારે રન બનાવવાના મામલામાં બીજા નંબરના સ્થાન પર બિરાજમાન છે. કોહલીએ વર્લ્ડ કપ 2023માં પણ સારુ પ્રદર્શન કર્યું હતુ. કોહલી વર્ષ 2023માં વિશ્વમાં સૌથી લોકપ્રિય 5 ખેલાડીઓની યાદીમાં સામેલ થયો છે. રસપ્રદ […]

પેસિફિક ગેમ્સ માટે સોલોમન ટાપુઓને ભારતે 20 બસો ભેટમાં આપી

નવી દિલ્હીઃ ભારત સરકારે પેસિફિક ગેમ્સ માટે સોલોમન ટાપુઓને 10 લાખ ડોલરની કિંમતની 20 બસો ભેટમાં આપી છે. પ્રધાનમંત્રી મનસેહ સોગાવરે ભારત સરકાર તરફથી બસોના સત્તાવાર સોંપણી સમારોહમાં આ સ્વીકૃતિ આપી હતી. PM સોગાવરેએ જણાવ્યું હતું કે, “પેસિફિક ગેમ્સ દરમિયાન પહેલેથી જ પોતાને ખૂબ જ ઉપયોગી સાબિત થયેલી ટાટા બસોનું આજે સત્તાવાર હસ્તાંતરણ એ અમારી […]

પેલેસ્ટિનિયન શરણાર્થીઓના કલ્યાણ માટે ભારતે 2.5 મિલિયન ડોલરનની સહાયનો બીજો હપ્તો આપ્યો

નવી દિલ્હીઃ ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ભારતે પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી (UNRWUA) ને $2.5 મિલિયનનો બીજો હપ્તો જાહેર કર્યો. ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ભારતે પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી (UNRWUA) ને $2.5 મિલિયનનો બીજો હપ્તો જાહેર કર્યો. આમ ભારતે 2023-24 માટે $5 મિલિયનની વાર્ષિક […]

રાષ્ટ્રીય આયુષ મિશનઃ 10 મહિનામાં 6.91 કરોડ લોકોએ આયુષ આરોગ્ય-સુખાકારી કેન્દ્રોનો લાભ લીધો

આયુષ મંત્રાલયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની દૂરંદેશી અને ઉદ્દેશ્યોના અમલીકરણની ફરીથી પુષ્ટિ કરીને વર્ષ 2023માં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન અંકિત કર્યું છે. આ વર્ષ ભારતીય પરંપરાગત દવા સંસ્કૃતિના વૈશ્વિક પ્રસાર અને સ્વીકૃતિનું સાક્ષી રહ્યું છે. આયુષ મંત્રાલય આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિના નવા સ્તરે આગળ વધ્યું છે અને સફળતાનાં ઘણા કાયમી પદચિહ્નો છોડ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશીપૂર્ણ સમર્થન […]

અમેરિકામાં રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે એક સપ્તાહ સુધી ઉજવણી કરાશે, મોટા પાયે ઉજવણીનું આયોજન

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ જન્મસ્થળ પર બનેલા ભવ્ય મંદિરમાં 22 જાન્યુઆરી એ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ સાત સમુદ્ર પાર અમેરિકાના મંદિરોમાં પણ મનાવામાં આવશે. અહીં એક અઠવાડિયા સુધી તહેવારની ઉજવણી કરવા માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે. હિન્દુ મંદિર ઈમ્પાઉઅર્મન્ટ કાઉન્સિલ (HMEC) તેજલ શાહે વાતચીતમાં કહ્યું કે આ અમારું સૌભાગ્ય અને આશીર્વાદ છે […]

શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતીઃ સ્વામી વિવેકાનંદજી અને ગાંધીજી સહિતના મહાનુભાવોએ શ્રીમદ્ ભગવત ગીતાજીને પોતાના જીવનમાં ઉતારી

સમગ્ર દેશમાં માગશર સુદ એકાદશી-મોક્ષદા એકાદશી શ્રીમદ્ ભગવત ગીતાજીની જ્યંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રોનું આયોજન કરવામાં આવે છે. હિન્દુઓના પવિત્રગંથ શ્રીમદ્ ભગવત ગીતાજીનું માત્ર સનાતનીઓ જ નહીં પરંતુ વિવિધ ધર્મ અને સંપ્રદાયના લોકો પઠન કરીને પોતાના જ્ઞાન ગંગામાં વધારો કરે છે. એટલું જ નહીં અનેક મહાનુભાવોએ શ્રીમદ ભગવદ ગીતાના સંદેશ અનુસાર દુનિયાને નવી રાહ ચિંધી […]

ભારતઃ સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત વિકાસ માટે 55 સ્થળોની ઓળખ કરાઈ

પર્યટન મંત્રાલયે સફળતાપૂર્વક 4 જી20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપનું આયોજન કર્યું હતું અને દેશમાં વિવિધ સ્થળોએ પ્રવાસન મંત્રીસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું જેમકે, કચ્છનું રણ, સિલિગુડી/દાર્જિલિંગ, શ્રીનગર અને પણજી, ગોવા. સ્થાયી વિકાસનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટેનાં સાધન તરીકે પ્રવાસન માટે જી20 રોડમેપને જી20નાં તમામ સભ્ય દેશો અને આમંત્રિત દેશોએ સંપૂર્ણપણે સમર્થન આપ્યું હતું. તેમાં એસડીજી હાંસલ કરવા માટે ગ્રીન ટૂરિઝમ, ડિજિટલાઇઝેશન, સ્કિલ્સ, ટૂરિઝમ એમએસએમઇ અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટની પાંચ પ્રાથમિકતાઓ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code