આરોગ્ય સંજીવની: રાત્રે મોડા જમવાની આદત છે બીમારીઓનું ઘર
આજના ભાગદોડભર્યા જીવનમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત તો થયા છે, પરંતુ ખાવા-પીવાના સમયની અનિયમિતતા હજુ પણ મોટી સમસ્યા છે. પોષણયુક્ત આહાર જેટલો જરૂરી છે, તેટલો જ તેને લેવાનો સાચો સમય પણ મહત્વનો છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, જો તમે યોગ્ય સમયે ભોજન લો છો, તો તમારી ‘ગટ હેલ્થ’ (પેટનું સ્વાસ્થ્ય) ઉત્તમ રહે છે અને પાચનતંત્ર મજબૂત […]


