1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

GCCI દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન 1700 બ્લડ યુનિટ એકત્ર કરાયા

અમદાવાદ, 17 જૂન, 2026- GCCI દ્વારા તાજેતરમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન 1700 બ્લડ યુનિટ એકત્ર થયું હતું. વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા મહાજન સંકલન ટાસ્કફોર્સના માધ્યમથી સંલગ્ન એસોસિયેશનો, ઉદ્યોગો, ક્લબો અને કોર્પોરેટ સંસ્થાઓના સહયોગથી 1 જૂનથી 14 જૂન, 2026 દરમિયાન સફળતાપૂર્વક મેગા રક્તદાન […]

રોજિંદો થાક કે નબળાઈ હોઈ શકે છે વિટામિન-D ની કમીના સંકેત

આજની ભાગદોડભરી જિંદગીમાં થાક, નબળાઈ કે શરીરમાં સુસ્તી અનુભવાવી એ ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. મોટાભાગના લોકો તેને માનસિક તણાવ, અપૂરતી ઊંઘ અથવા વધુ પડતા કામનું પરિણામ માનીને નજરઅંદાજ કરી દે છે. પરંતુ, આરોગ્ય નિષ્ણાતોના મતે ઘણી વખત આ સામાન્ય દેખાતા લક્ષણો શરીરમાં કોઈ મહત્વપૂર્ણ પોષક તત્વની ઉણપનો સંકેત હોઈ શકે છે. આવી […]

ઘરમાં વધેલી ઈડલીથી બનાવો ચટાકેદાર ઇડલી ચાટ, જાણો રેસીપી

ઘણીવાર ઘરમાં સવારના નાસ્તામાં કે સાંજના ભોજનમાં ઇડલી બનાવી હોય ત્યારે તે વધી જતી હોય છે. મોટાભાગે ગૃહિણીઓ આ વધેલી ઇડલીને ફેંકી દે છે અથવા તો તેને સામાન્ય રીતે વઘારીને (ફ્રાય કરીને) ખાઈ લેતી હોય છે. પરંતુ હવે તમારે એવું કરવાની બિલકુલ જરૂર નથી! આજે આપણે વધેલી ઇડલીમાંથી એક એવો લાજવાબ અને ચટાકેદાર સ્નેક બનાવતા […]

હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપ ખરીદવી અશક્ય, કેન્દ્રનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી, 16 જૂન 2026: કેન્દ્ર સરકારે કફ સિરપના વેચાણ પર કડક નિયમો લાદીને સામાન્ય લોકો, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપ ખરીદવું અશક્ય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડ્રગ્સ નિયમો, 1945 માં સુધારો કર્યો છે. આ ફેરફાર ગેઝેટ સૂચના GSR 927 (E) […]

ભારતમાં દર ત્રીજી વ્યક્તિ કેમ છે એસિડિટીથી પરેશાન? જાણો ખાલી પેટે ચા પીવાની ગંભીર અસર

આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં ગેસ, એસિડિટી અને અપચો જેવી પાચનની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. એક રિસર્ચ અનુસાર, ભારતની લગભગ 15 થી 30 ટકા વસ્તી કાયમી ધોરણે ગેસ અને એસિડિટીથી પીડાય છે. એટલું જ નહીં, નવા સંશોધનો દર્શાવે છે કે 60 થી 70 ટકા ભારતીયો અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર પેટ ફૂલવું, છાતીમાં બળતરા કે […]

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આરોગ્ય ક્ષેત્રમાં સરકારની સિદ્ધિઓની પ્રશંસા કરી

નવી દિલ્હી, 14 જૂન 2026: Health Sector કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં દેશના આરોગ્ય ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આયુષ્માન ભારત યોજના હેઠળ કરોડો લોકો કેશલેસ આરોગ્યસંભાળ સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે, અને તેનો વ્યાપ […]

ચોંકાવનારો ખુલાસો: ભારતીયોમાં વિટામિન્સની ઉણપ વધારી રહી છે ભૂલવાની બીમારીનું જોખમ

ભારતીય તબીબી સંશોધન પરિષદ – રાષ્ટ્રીય પોષણ સંસ્થાના તાજેતરના એક સંશોધનમાં ખૂબ જ ચિંતાજનક બાબત સામે આવી છે. ભારતીયોમાં કેટલાક ખાસ વિટામિન્સની ઉણપ એક મોટી સમસ્યા બની રહી છે, જે મગજની શક્તિને નબળી પાડીને ‘ડિમેન્શિયા’ના જોખમને અનેક ગણું વધારી દે છે. અહેવાલ અનુસાર, ભારતમાં આ ગંભીર બીમારીના કેસો ઝડપથી વધી રહ્યા છે અને હવે લોકો […]

આસામના એરબેઝ પર લેન્ડિંગ વખતે વાયુસેનાનું AN-32 પ્લેન ક્રેશ

નવી દિલ્હી, 13 જૂન 2026: આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર શનિવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. ભારતીય વાયુસેના (IAF) નું મજબૂત ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ AN-32 લેન્ડિંગ કરતી વખતે અચાનક ક્રેશ થયું હતું અને રનવેની નજીક જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે એરફોર્સ સ્ટેશનની અંદર ભારે દોડધામ મચી ગઈ હતી. એરબેઝ પરિસરમાં જ […]

IT ગાંધીનગરના સંશોધકોએ ટાર્ગેટેડ કેન્સર થેરેપી માટે DNA-આધારિત નેનોસ્ટ્રક્ચર્સ વિકસાવ્યા

ગાંધીનગર, 9 જૂન 2026: પરંપરાગત કેન્સરની સારવાર, જેમ કે કીમોથેરાપી, ઘણીવાર વિશિષ્ટતા ધરાવતી નથી અને તે કેન્સરગ્રસ્ત અને તંદુરસ્ત બંને કોષોને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી ગંભીર આડઅસરો થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર (IITGN) ના સંશોધકોએ ટેટ્રાહેડ્રોન્સ નામના DNA નેનોસ્ટ્રક્ચર્સ વિકસાવ્યા છે અને વિટામિન E-માંથી મેળવેલા અણુ જેને આલ્ફા-ટોકોફેરોલ […]

વાયુ પ્રદુષણથી યાદશક્તિને થાય છે ગંભીર અસર, સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી, 8 જૂન 2026: આપણે દરરોજ જે હવામાં શ્વાસ લઈએ છીએ, તેની હાનિકારક અસર માત્ર ફેફસાં અને હૃદય પૂરતી સીમિત નથી. એક ચોંકાવનારા નવા સંશોધનમાં સામે આવ્યું છે કે વાયુ પ્રદૂષણ આપણા મગજ અને યાદશક્તિને પણ ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે. ખાસ કરીને ટ્રાફિક, ફેક્ટરીઓ અને જંગલોની આગમાંથી નીકળતા અતિ સૂક્ષ્મ પ્રદૂષક કણો (પીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code