શિયાળામાં રોગોથી બચવા માટે અજમાવો આ આયુર્વેદિક ડ્રિંક: ઇમ્યુનિટી વધારશે અને શરીરને અંદરથી રાખશે મજબૂત
શિયાળાની ઋતુમાં તાપમાન ઘટતાં શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી થવા લાગે છે, જેના કારણે ઠંડી, ખાંસી, શરદી અને ચેપ જેવી તકલીફો ઝડપથી ઘેરી લે છે. આવા સમયમાં શરીરને અંદરથી મજબૂત બનાવવા માટે આયુર્વેદમાં ઘણા અસરકારક ઘરગથ્થુ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. ખાસ કરીને સવારે ખાલી પેટે આયુર્વેદિક ડ્રિંક પીવાથી માત્ર પાચન તંત્ર સુધરે છે નહિ, પરંતુ શરીરનું […]


