1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

IPL 2024ના આ વિસ્ફોટક બેસ્ટમેનનું નામ ભારતના મહાન ક્રિકેટરના નામ ઉપરથી રખાયું

મુંબઈઃ આઈપીએલની કેકેઆર ટીમના વિસ્ફોટક બેસ્ટમેન સુનીલ નારાયણે IPL 2024માં પોતાની કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. મિસ્ટ્રી સ્પિનર ​​તરીકે રમી રહેલો નરિન આઈપીએલની વર્તમાન સિઝનમાં બેટિંગનો અલગ વર્ગ બતાવી રહ્યો છે. ટૂર્નામેન્ટમાં રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં નરેને 56 બોલમાં 13 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 109 રન બનાવ્યા હતા. નરેન લાંબા સમયથી KKRનો ભાગ છે. […]

વામપંથનો વૈશ્વિક એજન્ડા : છદ્મવેશી સંભ્રમણ

(ભાનુભાઈ ચૌહાણ) વામપંથીઓને પોતાના રાજકીય સિધ્ધાંતોના આધારે સત્તા મેળવવી અને ભૂલથી મળી જાય તો ટકાવવી પણ શક્ય નથી તેવી પાકી પ્રતિતિ ઘણા સમય પૂર્વે, લગભગ સોવિયેત રશિયા ટૂકડે-ટૂકડાઓ થઈ ગયું ત્યારથી થઈ ગઈ છે. (જુઓને ભલભલા ચીન જેવા ચીનના વામપંથનેય નકલી મૂડીવાદી બની જવું પડ્યું છે, જે સર્વવિદિત છે.) વામપંથીઓને આ જ્ઞાન લાધ્યું ત્યારથી માર્ક્સ, […]

બાળકોને ના કહેવું પણ જરૂરી છે, નઈ તો જીવનભર પછતાવું પડશે

કેટલાક બાળકો ઝીદ્દી સ્વભાવના હોય છે બીજી તરફ માતા-પિતા તેમની તમામ જરૂરિયાતોની સાથે ઝીદ્દ પુર્ણ કરે છે. પરંતુ જો આ બાળકોની ઝીદ્દ પૂર્ણ ના થાય તો ઉગ્રસ્વરૂપ ધારણ કરીને હંગામો મચાવે છે. જેથી માતા-પિતાએ પહેલાથી જ બાળકોને સમજાવવાના પ્રયાસો કરવા જોઈએ. અનુશાસન સિખવાડો: ‘ના’ કહેવાથી બાળકોને શિસ્તબદ્ધ બનવાનું શીખવે છે. આ તેમને જાણવામાં મદદ કરે […]

સોમવારે આ ઉપાયો કરો, જીવનના કષ્ટથી અપાવે છે મુક્તિ

હિંદૂ ધર્મમાં ભોળાનાથની પૂજાને વિશેષ લાભકારી માનવામાં આવી છે. એવી માન્યતા છે કે મહાદેવની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની બધી જ સમસ્યા દુર થઈ જાય છે. મહાદેવની પૂજા કોઈપણ દિવસે કરી શકાય છે પરંતુ સોમવારનો દિવસ સૌથી ખાસ ગણાય છે. સોમવારના દિવસે કેટલાક ઉપાય કરવાથી પણ ભોળાનાથ પ્રસન્ન થાય છે અને પૂજા કરનાર પર તેમની કૃપા […]

રામ નવમીઃ ગુજરાત બન્યું રામમય, ઠેર-ઠેર ભવ્ય શોભાયાત્રા યોજાઈ

મંદિરમાં રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા સવારથી જ રામજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આવે રામ નવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ રામજી મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. તેમજ મંદિરો જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યાં હતા. આ ઉપરાંત વિવિધ મંદિરોમાં રામધૂન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો […]

રામ નવમીએ વિશેષ દર્શન: સુરતમાં સોના-ચાંદીની રામાયણ દર્શન માટે મુકાઈ

રામાયણની ગણતરી હિન્દુ ધર્મના પ્રખ્યાત અને મહાન ગ્રંથ તરીકે થાય છે. રામાયણ સાથે ગણા લોકોનો વિશ્વાસ જોડાયેલો છે. 1977માં રામાયણ ખૂબ એનોખી રીતે લખાયું હતુ. આ રામાયણ સોના-ચાંદી, હીરા-મોતીની બનેલી હતા. આ કિંમતી રામાયણ આજે પણ હાજર છે. • 4000 હીરા, માણેક અને નીલમણિનો પણ ઉપયોગ થયો છે આ રામાયણ 530 પૃષ્ઠની છે. તેને લખવા […]

લોકસભા ચૂંટણીમાં NDA 150 બેઠકોની અંદર સમેટાઈ જશેઃ રાહુલ ગાંધી

લખનૌઃ લોકસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ચૂંટણીમાં ભાજપને પરાજ્ય આપીને ઈન્ડિ ગઠબંધન જ સરકાર બનાવશે તેવો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, આ વખતે એનડીએ સરકાર 150 સીટો સુધી મર્યાદિત રહેશે. આ વિચારધારાની લડાઈ છે. એક તરફ આરએસએસ અને ભાજપ બંધારણનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, […]

અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરની કામગીરી ડિસેમ્બર મહિના સુધી પૂર્ણ થઈ જશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર કરાયા બાદ રામલલાની મૂર્તિની ગત જાન્યુઆરી મહિનામાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમજ બાકીનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન આગામી ડિસેમ્બર મહિના પૂર્ણ સમગ્ર મંદિર તૈયાર થઈ જશે. જો કે, હાલ દરરોજ મોટી સંખ્યામાં […]

વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૨)

(સુરેશભાઈ ગાંધી) – ૧૯૦૭માં કોંગ્રેસના રાજભક્ત જૂથે રાષ્ટભક્ત જૂથને કોંગ્રેસમાંથી બરતરફ કર્યાં. – ૧૯૩૮માં સુભાષચંદ્ર બોઝને કોંગ્રેસ છોડવા મજબૂર કર્યાં. – ૧૯૪૮માં જયપ્રકાશ નારાયણ કોંગ્રેસ છોડી સમાજવાદી કોંગ્રેસમાં ગયા. – ૧૯૪૮માં આચાર્ય નરેન્દ્ર દેવ કોંગ્રેસ છોડી સમાજવાદી કોંગ્રેસના માર્ગે ગયા. – ૧૯૫૧માં આંધ્રના શ્રી એન. જી. રંગાએ કોંગ્રેસ છોડી અલગ પ્રાદેશિક પક્ષની રચના કરી. – […]

રામ નવમીનો દિવસ આ 5 રાશિના લોકો માટે છે ખાસ, અનેક રીતે આપશે ફાયદો

શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ કર્ક રાશિ અને કર્ક લગ્નમાં થયો હતો અને આ વખતે રામ નવમીના દિવસે પણ એવો જ યોગ બની રહ્યો છે. બપોરના અભિજિત મુહૂર્તમાં પણ આવો જ સંયોગ રચાઈ રહ્યો છે. આ દિવસે ગજકેસરી યોગની પણ અસર જોવા મળશે. ભગવાન રામની કુંડળીમાં સૂર્ય દસમા ભાવમાં સ્થિત છે અને ઉચ્ચ રાશિમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code