1. Home
  2. ગુજરાતી
  3. બાળકોને ના કહેવું પણ જરૂરી છે, નઈ તો જીવનભર પછતાવું પડશે
બાળકોને ના કહેવું પણ જરૂરી છે, નઈ તો જીવનભર પછતાવું પડશે

બાળકોને ના કહેવું પણ જરૂરી છે, નઈ તો જીવનભર પછતાવું પડશે

0
Social Share

કેટલાક બાળકો ઝીદ્દી સ્વભાવના હોય છે બીજી તરફ માતા-પિતા તેમની તમામ જરૂરિયાતોની સાથે ઝીદ્દ પુર્ણ કરે છે. પરંતુ જો આ બાળકોની ઝીદ્દ પૂર્ણ ના થાય તો ઉગ્રસ્વરૂપ ધારણ કરીને હંગામો મચાવે છે. જેથી માતા-પિતાએ પહેલાથી જ બાળકોને સમજાવવાના પ્રયાસો કરવા જોઈએ.

અનુશાસન સિખવાડો: ‘ના’ કહેવાથી બાળકોને શિસ્તબદ્ધ બનવાનું શીખવે છે. આ તેમને જાણવામાં મદદ કરે છે કે દરેક વસ્તુની એક મર્યાદા હોય છે.

સાચા અને ખોટાની ઓળખ: નાના બાળકો સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. જો તમે ‘ના’ કહો, તો તેઓને સાચા-ખોટાની ખબર પડશે.

પોતાના દમ પર જીવવું: હંમેશા ‘હા’ કહેવાથી બાળકો ક્યારેય પોતાના માટે વિચારવાનું શીખતા નથી. ‘ના’ કહીને તેઓ પોતાની વિચારસરણી બનાવી શકે છે.

સ્પષ્ટ રીતે સમજાવો: જ્યારે પણ ‘ના’ કહેવામાં આવે ત્યારે તેમને સ્પષ્ટ રીતે સમજાવો કે ‘ના’ કેમ બોલવામાં આવ્યું છે.

પ્રેમથી કહો: બાળકોને એવું લાગવું જોઈએ કે તેઓ ખુબ પ્યારા છે અને ‘ના’ કહેવું તેમના પોતાના ભલા માટે છે.

મક્કમ બનો: એકવાર તમે ‘ના’ કહો, પછી પાછા હટશો નહીં. તેનાથી બાળકોને સમજાશે કે માતા-પિતાનું કહેવું અંતિમ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code