1. Home
  2. Tag "rest of your life"

બાળકોને ના કહેવું પણ જરૂરી છે, નઈ તો જીવનભર પછતાવું પડશે

કેટલાક બાળકો ઝીદ્દી સ્વભાવના હોય છે બીજી તરફ માતા-પિતા તેમની તમામ જરૂરિયાતોની સાથે ઝીદ્દ પુર્ણ કરે છે. પરંતુ જો આ બાળકોની ઝીદ્દ પૂર્ણ ના થાય તો ઉગ્રસ્વરૂપ ધારણ કરીને હંગામો મચાવે છે. જેથી માતા-પિતાએ પહેલાથી જ બાળકોને સમજાવવાના પ્રયાસો કરવા જોઈએ. અનુશાસન સિખવાડો: ‘ના’ કહેવાથી બાળકોને શિસ્તબદ્ધ બનવાનું શીખવે છે. આ તેમને જાણવામાં મદદ કરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code