1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ગયાના સંરક્ષણ દળને ભારતે બે ડોર્નિયર-228 વિમાનો સોંપ્યા

નવી દિલ્હીઃ ભારત અને ગુયાના વચ્ચે સંરક્ષણ ભાગીદારીમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ભારતે ગયાના સંરક્ષણ દળને બે ડોર્નિયર-228 વિમાનો સોંપ્યા છે. એરફોર્સની ટીમ મોડી રાત્રે બંને વિમાનોને 2 C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં લઈને ગયાના પહોંચી હતી, જ્યાં હાઈ કમિશનરે તેમનું સ્વાગત કર્યું હતું. બંને ડોર્નિયર-228 એરક્રાફ્ટ લાઇન ઓફ ક્રેડિટના ભાગરૂપે ગયાનાને આપવામાં આવ્યા છે. […]

બદામ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચાને પણ આપે છે ઘણા ફાયદા, આ રીતે કરો ઉપયોગ

મોટાભાગની મહિલાઓને ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ હોય છે, જેનાથી છુટકારો મેળવવા માટે વિવિધ પ્રકારના રસાયણો ધરાવતા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ આજે અમે તમને બદામમાંથી બનેલા કેટલાક ફેસ પેકની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જે તૈલીથી લઈને મિશ્રિત ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આપણે આપણા સ્વાસ્થ્યનું જેટલું ધ્યાન રાખીએ છીએ તેટલું […]

50 વર્ષની ઉંમર પછી તમારા શરીરને મજબૂત રાખવા માટે યોગના 6 આસનો કરો, જાણો તેના ફાયદા…

સાંધાના દુખાવા અને આર્થરાઈટિસથી પીડિત વૃદ્ધ લોકો માટે યોગ અપનાવવો ફાયદાકારક છે. આનાથી એકંદર આરોગ્ય સુધરે છે અને રોગોને નિયંત્રિત કરી શકાય છે. સંધિવા એ એક સામાન્ય સમસ્યા છે જે સાંધામાં સોજો અને પીડાનું કારણ બને છે, જેનાથી ચાલવું મુશ્કેલ બને છે અને ઘણી વખત લવચીકતા અને શક્તિમાં ઘટાડો થાય છે. યોગને યોગ્ય રીતે અપનાવવાથી […]

દુનિયાના શક્તિશાળી દેશોની યાદી આવી સામે, ભારતે તમામને ચોંકાવ્યાં

વોશિંગ્ટનઃ દુનિયાભરમાં અવારનવાર શક્તિશાળી અને નબળા દેશોની વાતો થતી રહે છે. સામાન્ય રીતે, દેશોની તાકાત સૈન્ય શક્તિના સંદર્ભમાં જોવામાં આવે છે, પરંતુ વૈશ્વિક ક્ષેત્રે, શક્તિનું પ્રમાણ બહુ-પરિમાણીય છે. આમાં, લશ્કરી શક્તિની સાથે, રાજકીય પ્રભાવ અને દેશના આર્થિક સંશાધનો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય જોડાણોમાં પણ તેનો પ્રભાવ જોવા મળે છે. યુએસ ન્યૂઝે […]

લોકસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ સામે રિકવરી મામલે કોઈ કાર્યવાહી નહીં કરાયઃ આવકવેરા વિભાગ

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કોઈ આકરી કાર્યવાહી કરવામાં આવશે નહીં. આવકવેરા વિભાગ વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 1700 કરોડ રૂપિયાની વસૂલાતના મામલે કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આવકવેરા વિભાગે આ […]

લોકસભા ચૂંટણીઃ સુપ્રિયા શ્રીનેટ અને દિલીપ ઘોષને વાંધાજનક ટીપ્પણીઓ બાબતે ચૂંટણીપંચનો ઠપકો

નવી દિલ્હી: ચૂંટણી પંચે સોમવારે ભારતીય જનતા પાર્ટીના નેતા દિલીપ ઘોષ અને કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતને મહિલાઓના ગૌરવ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ઠપકો આપ્યો હતો. ઘોષે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી અને શ્રીનેતે અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. કમિશને કહ્યું કે, બંને નેતાઓએ નિમ્ન સ્તરનો વ્યક્તિગત […]

સંદેશખાલીમાં મહિલા સાથે થયેલા અન્યાય અને અત્યાચાર એ રાજ્યની નિષ્ફળતાઃ શંકરાચાર્યજી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં થયેલા મહિલાઓ અને ગરીબો સાથે થયેલા અત્યાચારને લઈને શંકરાચાર્ય અવિમુક્તેશવરાનંદ સરસ્વતી મહરાજજીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમજ આ મામલે રાજ્ય સરકારને જવાબદાર ઠરાવ્યાં છે. શંકરાચાર્ય અવિમુક્તેશવરાનંદ સરસ્વતી મહરાજજીએ મહિલાઓ સાથે થયેલા અન્યાય અને અત્યાચારને રાજ્યની અસફળતા ગણાવી છે. શંકરાચાર્યજીએ જણાવ્યું હતું કે, આપણી માતાઓ અને બહેનો એપેક્ષા કરી છે કે, […]

દિલ્હી પોલીસી કેસમાં કેજરિવાલને જેલમાં મોકલાયાં, તપાસમાં સહયોગ ના આપતા હોવાનો EDનો આરોપ

નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલીસી કેસમાં રિમાન્ડ પુરા થતા ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રીને પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કર્યાં હતા. અદાલતે કેજરિવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યાં હતા. દરમિયાન કોર્ટમાં ઈડીએ કેજરિવાલ ઉપર આક્ષેપ કર્યો હતો કે, તેઓ કેસની તપાસમાં સહયોગ આપી રહ્યાં નથી. દિલ્હી લીકર પોલીસી કેસમાં ઈડીએ આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલને રાઉજ એવન્યુ કોર્ટમાં રજુ […]

લીંબુથી બનાવો આ રસપ્રદ વાનગીઓ, ઉનાળામાં તેનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ

ખૂબ જ ખાટા લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. અહીં અમે તમને લીંબુમાંથી બનેલી વાનગીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમારે ટ્રાય કરવી જ જોઈએ. લીંબુ માત્ર શિંજી બનાવવા માટે જ નથી, પરંતુ તેની સાથે તમે ઘણી રસપ્રદ વાનગીઓ પણ બનાવી શકો છો. લીંબુ વડે […]

ટોરેન્ટ ગ્રુપના આદ્યસ્થાપક સ્વ. યુ.એન. મહેતાની જન્મશતાબ્દીની અમદાવાદ ખાતે ઉજવણી કરવામાં આવી

31 માર્ચ, 2024, અમદાવાદ: “નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન,” એવા જીવન સૂત્ર સાથે શ્રી ઉત્તમભાઈ એન. મહેતા (14મી જાન્યુઆરી, 1924 – 31મી માર્ચ, 1998) એક પ્રેરણારૂપ જીવન જીવી ગયા. જીવનની પ્રતિકૂળતાઓનો મક્કમતાથી સામનો કરવા માટે તેમજ વ્યાપારિક કુશળતા, સિદ્ધાંતવાદી જીવન અને માનવતાવાદી પરોપકાર માટે ટોરેન્ટ ગ્રૂપના સ્થાપક શ્રી ઉત્તમભાઈ નાથાલાલ મહેતા (યુ.એન. મહેતા)ને સદાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code