1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

PM મોદી મલેશિયાના પ્રવાસે જશે: રણનીતિક ભાગીદારીને નવી ઊંચાઈ મળશે

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 ફેબ્રુઆરી, 2026ના રોજ મલેશિયાની સત્તાવાર મુલાકાતે જશે. ભારત અને મલેશિયા વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદી મલેશિયાના વડાપ્રધાન દાતો સેરી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર આ મુલાકાત લઈ […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

દૈનિક પંચાંગ અને રાશિ ભવિષ્ય ગુરુવાર, ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૬ 📍 સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત 🗓️ તિથિ અને મુખ્ય પંચાંગ વિગત માહિતી મહત્વ ચંદ્ર માસ માઘ કૃષ્ણ પક્ષ વદ પક્ષ (ઉતરતી કળા) તિથિ કૃષ્ણ ચતુર્થી (ચોથ) સંકષ્ટ ચતુર્થી (ગણેશ પૂજા). નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની (સિંહ/કન્યા) સૂર્ય પ્રધાન. સંરક્ષણ, દયા અને મિત્રતા. યોગ અતિગંડ નવા જોડાણોમાં સાવચેતી રાખવી. […]

હેર ફોલથી છુટકારો મેળવવા માટે અજમાવો મેથીના આ જાદુઈ નુસ્ખા

આજની ભાગદોડભરી જિંદગી, પ્રદૂષણ, ખરાબ ખાનપાન અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના કારણે વાળ ખરવાએ એક સાર્વત્રિક સમસ્યા બની ગઈ છે. લોકો વાળની ગ્રોથ વધારવા માટે હજારો રૂપિયા ખર્ચે છે, છતાં ધાર્યું પરિણામ મળતું નથી. જોકે, તમારા રસોડામાં રહેલા મેથીના દાણા વાળની દરેક સમસ્યાનો રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. મેથીના દાણામાં રહેલા કુદરતી તત્વો વાળના મૂળને મજબૂત […]

આધાર ડેટાબેઝનું રાષ્ટ્રવ્યાપી શુદ્ધિકરણ: 2.5 કરોડ મૃતકોના આધાર નંબર નિષ્ક્રિય કરાયા

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક ઓળખ સિસ્ટમ ‘આધાર’ની સુરક્ષા અને સચોટતા જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારે એક મોટું અભિયાન હાથ ધર્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા અત્યાર સુધીમાં દેશના આશરે 2.5 કરોડથી વધુ મૃત વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. ઓળખની ચોરી અને સરકારી યોજનાઓના લાભોનો દુરુપયોગ […]

આંખો નીચેના કાર્ડ સર્કલથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ ટીપ્સ, 7 દિવસમાં દેખાશે અસર

આજના આધુનિક યુગમાં અનિયમિત ઊંઘ, વધુ પડતો સ્ક્રીન ટાઈમ (મોબાઈલ-લેપટોપનો વપરાશ), માનસિક તણાવ અને બગડતી જીવનશૈલીને કારણે આંખો નીચે કાળા કુંડાળા એટલે કે ‘ડાર્ક સર્કલ’ થવા તે એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. બજારમાં મળતા મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ ઘણીવાર નિષ્ફળ જાય છે, ત્યારે તમારા રસોડામાં રહેલી કોફી આ સમસ્યાનો રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. […]

ડિનરમાં બનાવો બીટનો સ્વાદિષ્ટ પુલાવ, જાણો સરળ રેસીપી

રાત્રિના ભોજનમાં જો તમે કંઈક નવું અને પૌષ્ટિક બનાવવા ઈચ્છતા હોવ, તો બીટરૂટ પુલાવ એક ઉત્તમ વિકલ્પ છે. આ પુલાવ માત્ર દેખાવમાં જ સુંદર નથી, પણ તેનો સ્વાદ પણ લાજવાબ હોય છે. બાળકોથી લઈને મોટેરાં સુધી દરેકને આ વાનગી ખૂબ જ પસંદ આવશે. તમે આ ગરમા-ગરમ પુલાવને દાળ તડકા, દહીં અથવા રાયતા સાથે પીરસીને ડિનરને […]

નેપાળ-ઇસ્તાંબુલ ફ્લાઇટના એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે કોલકાતામાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

કોલકાતા, 04 ફેબ્રુઆરી 2026: કાઠમંડુથી ઇસ્તંબુલ જતી ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટ THY-727 ને ટેકનિકલ સમસ્યાને કારણે કોલકાતા વાળવામાં આવી હતી. ટેકઓફ કર્યા પછી તરત જ એન્જિનમાં ગંભીર ખામી જોવા મળી હતી. પાઇલટ્સની સતર્કતાને કારણે, વિમાનમાં સવાર તમામ 236 મુસાફરો અને 11 ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે બચી ગયા. વિમાનનું કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર […]

ઉપેન્દ્ર કુશવાહાએ રાજ્યસભામાં પટનાનું નામ બદલીને પાટલીપુત્ર કરવાની માંગ કરી

પટના, 04 ફેબ્રુઆરી 2026: રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન, રાજ્યસભાના સભ્ય અને રાષ્ટ્રીય લોક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ પટનાનું નામ બદલીને પાટલીપુત્ર કરવાની માંગ ઉઠાવી. તેમણે તેને ફક્ત નામ પરિવર્તન તરીકે જ નહીં પરંતુ ભારતના ભવ્ય ભૂતકાળ સાથે જોડાવાના પ્રતીક તરીકે વર્ણવ્યું. ‘ભૂતકાળથી પ્રેરિત વિકસિત ભારતનો માર્ગ’ ઉપેન્દ્ર કુશવાહાએ રાષ્ટ્રપતિના નિવેદનનો ઉલ્લેખ કર્યો […]

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવાયું, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

નવી દિલ્હી, 04 ફેબ્રુઆરી 2026: ગયા વર્ષના ફેબ્રુઆરીથી મણિપુરમાં લાગુ પડેલું રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે રાજ્યમાં તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ શાસનનો અંત લાવવાની જાહેરાત કરતું એક જાહેરનામું બહાર પાડ્યું છે. ગૃહ મંત્રાલયે મણિપુરમાં ગયા વર્ષે ફેબ્રુઆરીથી લાગુ રાષ્ટ્રપતિ શાસન તાત્કાલિક અસરથી હટાવી દીધું છે. આ દરમિયાન, NDA નેતા વાય. ખેમચંદ સિંહે રાજ્યપાલ […]

જમ્મુ-કાશ્મીર: ઉધમપુરમાં જૈશના બે આતંકવાદીઓ ઠાર

ઉધમપુર, 04 ફેબ્રુઆરી 2026: ઉધમપુર જિલ્લાના પહાડી અને જંગલી વિસ્તારોમાં ગઈ કાલે ફરી એકવાર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. આજે પણ આ કાર્યવાહી ચાલુ રહી, જેમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા બે આતંકવાદીઓને ઠાર માર્યા. મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને CRPF એ ઉધમપુરના બનસંતગઢ વિસ્તારમાં સંયુક્ત એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code