1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

બ્રિટને રશિયાની ઓઈલ કંપની સામે લગાવ્યો પ્રતિબંધ, ભારતીય કંપની સામે પણ કાર્યવાહી

લંડન: યુક્રેન યુદ્ધને લઈ રશિયા ઉપર આર્થિક દબાણ વધુ કડક બનાવતાં બ્રિટન સરકારે એક મોટો નિર્ણય લીધો છે. આ વખતે નિશાને માત્ર રશિયા જ નહીં, પરંતુ ભારત અને ચીનની કેટલીક તેલ કંપનીઓ પણ આવી ગઈ છે. બ્રિટિશ સરકારે રશિયાની ફંડિંગ અટકાવવા માટે નવા આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ […]

વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા ઉપર કરી રહસ્યમય પોસ્ટ, પ્રશંસકો બન્યાં ચિંતિત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેસ્ટમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝ પહેલા સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ કરીને પ્રશંસકોને ચોંકાવી દીધા છે. ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાં પહેલાથી સન્યાસ લેનાર કોહલીની આ પોસ્ટ તેમના આંતરરાષ્ટ્રીય ભવિષ્યને લઈને નવા-નવા કયાસો કાઢવામાં આવી રહ્યાં છે. વિરાટ કોહલીએ એક્સ ઉપર લખ્યું છે કે, આપ હકીકતમાં ત્યારે […]

સાપ સાથે ગીતનું શૂટીંગ કરવા મામલે યુટ્યુબર એલ્વિશ યાદવ અને સિંગર ફાજિલપુરિયાની મુશ્કેલી વધી

ઈડીએ આ કેસમાં 55 લાખની મિલ્કત જપ્ત કરી આરોપીઓ સામે હવે ચાર્જફ્રેમની પ્રકિયા હાથ ધરાશે 32 બોર ગીતથી લગભગ 52 લાખની આવક થઈ હતી નવી દિલ્હીઃ યુટ્યુબર એલ્વિશ યાદવ અને પંજાબી સિંગર ફાજિલપુરિયાની સામે સાપ સાથે શૂટીંગ કરવામાં કેસમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. ડીએ ગુરૂગ્રામ સ્થિત પીએમએલએની વિશેષ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં […]

બિહાર ચૂંટણીઃ JDUએ વધુ 44 ઉમેદવારોના નામ જાહેર, 4 મુસ્લિમ નેતાઓને ફાળવી ટીકીટ

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)એ 44 ઉમેદવારોના નામ સાથે બીજી યાદી જાહેર કરી છે. આમ ત્યાર સુધીમાં જેડીયુએ 101 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. કેબિનેટ મંત્રી બિજેન્દ્ર પ્રસાદ યાદવને સુપૌલથી ટીકીટ ફાળવવામાં આવી છે. આ બીજી યાદીમાં […]

ભારતનો પ્રથમ માનવ અવકાશ મિશન ‘ગગનયાન’ 2027 સુધી લોન્ચ થશે : ISRO પ્રમુખ

નવી દિલ્હી: ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન ‘ગગનયાન’ અંગે આખા દેશમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ના પ્રમુખ વી. નારાયણને જણાવ્યું કે, આ મિશન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે અને 2027 સુધીમાં તેને લોન્ચ કરવામાં આવશે. ISRO પ્રમુખે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લક્ષ્યાંક રાખ્યો છે કે ભારત 2040 સુધી […]

“સબમે મૈં હું ઔર સબ મુઝમેં હૈ” આવી દૃષ્ટિ હશે ત્યારે સામાજિક હિંસા રોકાશેઃ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવતએ આજરોજ પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર, કોબા, ગાંધીનગર ખાતે પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી સાથે ભેટ કરી હતી. આ અવસરે આયોજિત કાર્યક્ર્મમાં ઉદબોધન કરતાં તેમણે કહ્યું કે, હું દરવર્ષે અહિયાં બેટરી ચાર્જ કરવા માટે આવું છું. વ્યક્તિગત ચારિત્ર્ય અને રાષ્ટ્રીય ચારિત્ર્યનું આધાર નૈતિકતા છે અને નૈતિકતાનો આધાર છે આધ્યાત્મ […]

ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર 41.88 અબજ ડોલર સુધી પહોંચ્યો

ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને સાઉદી અરેબિયાના ઉદ્યોગ અને ખનિજ મંત્રાલય વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ભારતીય પક્ષનું નેતૃત્વ રસાયણો અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સચિવ શ્રીમતી નિવેદિતા શુક્લા વર્માએ કર્યું હતું. સાઉદી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉદ્યોગ અને ખનિજ નાયબ મંત્રી મહામહિમ એન્જિનિયર ખલીલ બિન ઇબ્રાહિમ બિન સલામાહએ કર્યું હતું. સાઉદી અરેબિયા […]

પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં 100%નો વધારાને કેન્દ્રની મંજુરી

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટેની નાણાકીય સહાયમાં 100% વધારો કરવાની મંજૂરી આપી છે. મુખ્ય વધારામાં લગ્ન અનુદાન રૂ.50,000 થી વધારીને રૂ.1,00,000,ગરીબી અનુદાન રૂ.4,000 થી વધારીને રૂ.8,000,અને શિક્ષણ અનુદાન પ્રતિ માસ રૂ.1,000 થી વધારીને રૂ.2,000 કરવામાં આવ્યું છે. આ સુધારેલા દરો આગામી 1લી નવેમ્બરથી લાગુ થશે, જેનો વાર્ષિક બોજ […]

સંભલમાં બુલડોઝર એક્શન: કલ્કિ ધામની બાજુમાં ગેરકાયદે બનેલી મસ્જિદ તોડી પાડાઈ

લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં તંત્ર દ્વારા ગેરકાયદે કબજો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત બુધવારે બુલડોઝર એક્શન હાથ ધરવામાં આવ્યું હતું. એચૌડા કંબોહ વિસ્તારમાં, વિશાળ કલ્કિ ધામની બાજુમાં જાહેર પાર્કની જમીન પર બનેલી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ કાર્યવાહી નાયબ મામલતદાર દીપક ઝુરૈલ અને સીઓ કુલદીપ સિંહના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, […]

ઢાકામાં ગાર્મેન્ટ ફેક્ટરી અને કેમિકલ વેરહાઉસમાં લાગી આગ, 16 શ્રમજીવીના મોત

ઢાકાઃ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મંગળવારે ભીષણ આગ લાગવાની ઘટનામાં ઓછામાં ઓછા 16 શ્રમજીવીના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ આગ એક ચાર માળની ગારમેન્ટ ફેક્ટરી અને તેની બાજુમાં આવેલા કેમિકલ વેરહાઉસમાં લાગી હતી. ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના અધિકારી તલ્હા બિન જસીમના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code