ICCએ સૂર્યકુમાર યાદવને રાજકીય નિવેદનો ટાળવા ચેતવણી આપી
દુબઈઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ની ફરિયાદ બાદ ICCએ ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને રાજકીય ટિપ્પણીઓથી દૂર રહેવા ચેતવણી આપી છે. આ ફરિયાદ 14 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે ગ્રુપ A મેચ દરમિયાન ભારતીય ટીમની જીતને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો અને ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત કરવાની બાબતે ઉઠી હતી. PCBની ફરિયાદ બાદ ICC મેચ રેફરી રિચી […]


