1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂતે મોદી સરકારની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂત અબ્દુલ્લા અબુ શાવેશે પેલેસ્ટાઇનના લોકોને આપેલા સમર્થન બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની પ્રશંસા કરી છે. પત્રકારો સાથે વાત કરતા, શાવેશે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર પેલેસ્ટાઇન શરણાર્થીઓને મદદ કરવા માટે જવાબદાર સંયુક્ત રાષ્ટ્ર રાહત અને બચાવ કાર્ય એજન્સીને સમર્થન આપી રહી છે. તેમણે જણાવ્યુ […]

2025-26 ના બીજા ભાગમાં કેન્દ્ર સરકાર માટે વેતન અને સરેરાશ એડવાન્સ મર્યાદા રૂ. 50 હજાર કરોડ રહેશે

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ભાગમાં કેન્દ્ર સરકાર માટે વેતન અને સરેરાશ એડવાન્સ મર્યાદા 50 હજાર કરોડ રૂપિયા રહેશે. વેતન અને સરેરાશ એડવાન્સ એ આરબીઆઈ દ્વારા કેન્દ્ર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રાપ્તિ અને ચુકવણી વચ્ચેના કોઈપણ અંતરને દૂર કરવા માટે આપવામાં આવતી કામચલાઉ એડવાન્સ છે. કેન્દ્રીય […]

પ્રધાનમંત્રીએ ગુજરાતની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ કરાવ્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી આજે ગુજરાતની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ ઉધના રેલવે મથક ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક ઍસી વગરની સ્લિપર ટ્રૅન સુરતના ઉધના અને ઓડિશાના બ્રહ્મપુર વચ્ચે દોડશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

એક મહિનામાં ESI યોજના હેઠળ 20.36 લાખ નવા કામદારોની નોંધણી કરવામાં આવ્યાં

નવી દિલ્હીઃ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના કામચલાઉ પગારપત્રક ડેટા દર્શાવે છે કે જુલાઈ 2025માં 20.36 લાખ નવા કર્મચારીઓ ઉમેરવામાં આવ્યા હતા. જુલાઈ 2025 સુધીમાં 31,146 નવી સંસ્થાઓને ESI યોજનાના સામાજિક સુરક્ષા કવચ હેઠળ લાવવામાં આવી હતી, જેનાથી વધુ કામદારો માટે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત થઈ હતી. ડેટા દર્શાવે છે કે મહિના દરમિયાન ઉમેરાયેલા કુલ 20.36 […]

વિશ્વ પર્યટન દિવસઃ ભારતમાં વિદેશી પ્રવાસીઓનું આગમન 2021 માં 15.27 લાખથી વધીને 2024 માં 99.52 લાખ થયું

નવી દિલ્હીઃ 27 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં વિશ્વ પર્યટન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતમાં,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી નીતિઓ અને ટકાઉ વિકાસના વિઝનથી પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ મળી છે. તેમની નીતિઓ માત્ર આર્થિક સમૃદ્ધિનો પાયો જ નથી રહી પણ વિશ્વ મંચ પર ભારતના સાંસ્કૃતિક વારસા અને કુદરતી સૌંદર્યને પ્રદર્શિત કરવાનું માધ્યમ પણ […]

વર્લ્ડ ફૂડ ઇન્ડિયા સંદર્ભ, સામગ્રી અને સર્જનાત્મકતાની એક મહત્વપૂર્ણ આયોજન તરીકે ઉભરી આવ્યું છેઃ PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025ની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયોજિત આ મુખ્ય વૈશ્વિક કાર્યક્રમે ફરી એકવાર ભારતને “વિશ્વના ફૂડ બાસ્કેટ” તરીકે સ્થાપિત કર્યું અને ફૂડ પ્રોસેસિંગમાં ભારતનું નેતૃત્વ મજબૂત બનાવ્યું. પ્રધાનમંત્રીએ વર્લ્ડ ફૂડ ઇન્ડિયા પ્રદર્શન પેવેલિયનની મુલાકાત લીધી અને પોષણ, […]

બરેલીમાં તોફાનીઓએ પોલીસને નિશાન બનાવીને પથ્થરમારો અને ફાયરિંગ કર્યું, 10 પોલીસ કર્મચારી ઘાયલ

બરેલીઃ ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં શુક્રવારની જુમાની નમાજ બાદ થયેલી હિંસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું છે કે આ હિંસાની તૈયારી છેલ્લા પાંચ દિવસથી ચાલી રહી હતી અને કાવતરા અનુસાર શુક્રવારે અસામાજિક તત્વોએ પથ્થરમારો અને ફાયરિંગ કર્યું હતું. પોલીસે ઘટના સ્થળોના CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કાવતરા […]

દેશભરમાં 2 ઓક્ટોબરથી “સબકી યોજના, સબકા વિકાસ” અભિયાન શરૂ કરશે

નવી દિલ્હીઃ પંચાયતી રાજ મંત્રાલય 2 ઓક્ટોબર, 2025થી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પીપલ્સ પ્લાનિંગ કેમ્પેઇન (PPC) 2025-26: “સબકી યોજના, સબકા વિકાસ” અભિયાન શરૂ કરશે, જેથી નાણાંકીય વર્ષ 2026-27 માટે પંચાયત વિકાસ યોજનાઓ (PDPs) તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય. 2018માં તેની શરૂઆત થઈ ત્યારથી, પીપલ્સ પ્લાનિંગ કેમ્પેઇનએ પંચાયતોને સ્થાનિક પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરતી અને રાષ્ટ્રીય […]

કાનૂન વ્યવસ્થા બગાડનારાઓને સરકાર છોડશે નહીં : સીએમ યોગીની ચેતવણી

લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં કાનૂન-વ્યવસ્થા બગાડવાની કોઈ પણ કોશિશને સરકાર સખત પગલાં લઈને નિષ્ફળ બનાવી દેશે તેવી કડક ચેતવણી આપી છે. તહેવારોના સમયમાં અસામાજિક તત્વો દ્વારા અશાંતિ ફેલાવવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને સીએમ યોગીએ જણાવ્યું કે, “દશેરો એ બુરાઈ અને આતંકના દહનનો પર્વ છે. ઉપદ્રવીઓ પર એવી કાર્યવાહી થશે કે તેઓ ફરીથી આવી […]

શોએબ અખ્તર અભિષેક શર્માની જગ્યાએ અભિષેક બચ્ચન બોલતા સોશિયલ મીડિયામાં થયો ભારે ટ્રોલ

મુંબઈઃ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ તાજેતરમાં ભારત સામે હારી ગઈ અને ભારે ટ્રોલિંગનો શિકાર બની હતી. પરંતુ આ વખતે પાકિસ્તાનની વધુ બદનામી ત્યારે થઈ જ્યારે તેમના જ ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર શોએબ અખ્તરે અભિષેક શર્માની જગ્યાએ અભિષેક બચ્ચનનું નામ લીધું. સોશિયલ મીડિયામાં આ વાત ઝડપથી વાયરલ બની ગઈ અને લોકો મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતું. ક્રિકેટ ટોક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code