મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપમાં અત્યાર સુધીમાં 1000 લોકોના મોતની આશંકા
બેંગકોકઃ મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને એક થયાનું જાણવા મળે છે. જ્યારે આ ભૂકંપમાં 1670 લોકો ઘાયલ પણ થયા છે. મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શુક્રવારે આવેલા ભૂકંપના કારણે દેશના મોટા ભાગોમાં ભારે તબાહી મચી ગઈ હતી. આ ભૂકંપ સપાટીની ખૂબ નજીક હતો. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારત […]