1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપમાં અત્યાર સુધીમાં 1000 લોકોના મોતની આશંકા

બેંગકોકઃ મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને એક થયાનું જાણવા મળે છે. જ્યારે આ ભૂકંપમાં 1670 લોકો ઘાયલ પણ થયા છે.  મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શુક્રવારે આવેલા ભૂકંપના કારણે દેશના મોટા ભાગોમાં ભારે તબાહી મચી ગઈ હતી. આ ભૂકંપ સપાટીની ખૂબ નજીક હતો. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારત […]

નાઇજીરીયા: અપહરણકર્તા સમજીને ટોળાએ 16 લોકોને મારી નાખ્યા

અબુજાઃ દક્ષિણ નાઇજીરીયામાં એક ટોળાએ અપહરણકર્તા હોવાની શંકા સાથે 16 લોકો પર હુમલો કરીને તેમની હત્યા કરી હતી. પોલીસ પ્રવક્તા મોસેસ યામુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એડો રાજ્યના ઉરોમી વિસ્તારમાં સ્થાનિક સુરક્ષા દળો દ્વારા અટકાવવામાં આવ્યા બાદ તમામ પીડિતોની હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે બધા પીડિતો ઉત્તર નાઇજીરીયાના હતા. સોશિયલ મીડિયા પર […]

ઉત્તરપ્રદેશની 11 નદીઓમાં ચાલશે ક્રુઝ અને મોટા જહાજ, 716 કિમીનો રૂટ તૈયાર કરાયો

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં પરિવહનને લઈને અનેક પ્રકારના વિકાસ કાર્યો થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, રાજ્યમાં ખૂબ જ ટૂંક સમયમાં જળ પરિવહન પણ શરૂ કરવામાં આવશે. 11 નદીઓમાં જળ પરિવહન શરૂ થશે. પ્રથમ તબક્કામાં, સરકારે રાજ્યમાં 761 કિલોમીટરનો રૂટ તૈયાર કર્યો છે. વિવિધ વિભાગોની ટીમો આ નદીઓમાં જળ પરિવહન અંગે સર્વેક્ષણ અહેવાલો તૈયાર કરી રહી છે. […]

સહકારી મોડેલ પર આધારિત ટેક્સી સેવા ટૂંક સમયમાં શરૂ થશે

નવી દિલ્હીઃ લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ, 2025 પર ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં સહકારી ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે, જેમાં ટુ વ્હીલર, ટેક્સી, રિક્ષા અને ફોર વ્હીલરનું રજિસ્ટ્રેશન શક્ય બનશે અને તેનો નફો સીધો ડ્રાઇવરને મળશે. “સહકાર સે સમૃદ્ધિ”ના સિદ્ધાંતોના આધારે, ટેક્સી-સેવા સહકારી મંડળીની […]

બિહારમાં હાઈબ્રિડ એન્યુઈટી મોડ પર 4-લેન ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પટણા-અરાહ-સાસારામ કોરિડોર ના નિર્માણને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ બિહારમાં પટણાથી સાસારામ (120.10 કિલોમીટર) સુધી શરૂ થતાં 4-લેન એક્સેસ કન્ટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પટણા-અરાહ-સાસારામ કોરિડોરના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (એચએએમ) પર રૂ. 3,712.40 કરોડના કુલ મૂડી ખર્ચે વિકસાવવામાં આવશે. અત્યારે સાસારામ, અરાહ અને પટણા વચ્ચેની કનેક્ટિવિટી વર્તમાન […]

પ્રધાનમંત્રી 30 માર્ચે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 માર્ચનાં રોજ મહારાષ્ટ્ર અને છત્તિસગઢની મુલાકાત લેશે. તેઓ નાગપુર જશે અને સવારે 9 વાગ્યાની આસપાસ તેઓ સ્મૃતિ મંદિરમાં દર્શન કરશે અને ત્યારબાદ દીક્ષાભૂમિની મુલાકાત લેશે. સવારે લગભગ 10 કલાકે તેઓ નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કરશે અને એક જનસભાને સંબોધિત કરશે. બપોરે લગભગ 12:30 વાગ્યે તેઓ નાગપુરમાં સોલાર […]

ગુજરાત સહિત 5રાજ્યમાં અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે પ્રોજેક્ટ્સને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટેની યોજના હેઠળ પાંચ રાજ્યો માટે એક હજાર 604 કરોડથી વધુ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ રાજ્યોમાં ગુજરાત સહિત બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર અને કેરળ નો સમાવેશ છે. સમિતિએ ઓક્ટોબર 2023 દરમિયાન સિક્કિમમાં વિનાશક ગ્લેશિયર તળાવ ફાટવા અને પૂરને […]

આયુષ્માન ભારત હેઠળ 8.9 કરોડથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે મંજૂરી: આરોગ્ય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ આજે જણાવ્યું હતું કે, આ વર્ષે પહેલી માર્ચ સુધીમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 1.26 લાખ કરોડ રૂપિયાના ખર્ચે 8.9 કરોડથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની મંજૂરી અપાઇ છે. લોકસભામાં એક જવાબમાં જે.પી નડ્ડાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આશા કાર્યકર્તાઓ માટે 10 લાખથી વધુ આયુષ્માન […]

ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને મંજૂરી, કેબીનેટનો મહત્વપૂર્ણ નિર્ણય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે, ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે, 22,919 કરોડ રૂપિયાના ભંડોળ સાથે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને મંજૂરી આપી છે. સરકારનું કહેવું છે કે, આ યોજના ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમમાં મોટા રોકાણો (વૈશ્વિક/સ્થાનિક) આકર્ષિત કરીને એક મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને […]

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે 2 ટકા મોંઘવારી ભથ્થા અને પેન્શનધારકો માટે મોંઘવારી રાહત મંજૂર કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવાયેલા નિર્ણયો અંગે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી. તેમણે કહ્યું, આ વર્ષની પહેલી જાન્યુઆરીથી આ નિર્ણય અમલમાં આવશે. આના કારણે 48 લાખ 66 હજાર કેન્દ્રીય કર્મચારીઓ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code