1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

નર્સે પાતાનો જીવ જોખમમાં મૂકી વહેતા પાણીના નાળાને કૂદીને પોતાની ફરજ પર પહોંચી

કુદરતી આફતની વચ્ચે, જ્યાં લોકો પોતાના ઘરની બહાર નીકળવામાં પણ ખચકાટ અનુભવે છે, ત્યાં હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ચૌહરઘાટીની એક મહિલા આરોગ્ય કાર્યકરએ પોતાની ફરજથી પાછળ ન હટીને સમાજની સાચી સેવાનું ઉદાહરણ બેસાડ્યું છે. કમલા નામની મહિલા 2 મહિનાના બાળકને રસી આપવા માટે ગઈ હતી. પરંતુ રસ્તામાં આવેલ પુલ વાદળ ફાટવાના કારણે ધોવાઈ ગયો હતો. […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને સશસ્ત્ર સીમા બળ- અલવર વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષામાં તાલીમ મુદ્દે MoU થયાં

રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ શિક્ષણ માટે સમર્પિત અગ્રણી રાષ્ટ્રીય યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને સશસ્ત્ર સીમા બળ (SSB) અલવરએ સમજૂતી કરાર (MOU) અને માન્યતા અને જોડાણ પર હસ્તાક્ષર કર્યા છે, જે ભારતના સુરક્ષા ક્ષેત્રમાં વ્યાવસાયિક તાલીમ અને શૈક્ષણિક સહયોગના વિકાસમાં એક નવો અધ્યાય ખોલે છે. હાલમાં SSB, અલવર ખાતે તાલીમ લઈ રહેલા 900થી વધુ […]

INS તમાલે ગ્રીસના સઉદા ખાડી પોર્ટની મુલાકાત પૂર્ણ કરી

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળનું નવીનતમ સ્ટીલ્થ ફ્રિગેટ, INS તમાલ ભારતમાં તેના હોમ બેઝ તરફ જતી વખતે 19-22 ઓગસ્ટ 2025 દરમિયાન ગ્રીસના સઉદા ખાડી ખાતે રોકાણ કર્યું હતું. આ બંદર મુલાકાત દરમિયાન, જહાજના ક્રૂએ હેલેનિક નેવી અને નાટો અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં 19 ઓગસ્ટ 2025ના રોજ કમાન્ડિંગ ઓફિસર દ્વારા સઉદા ખાડી નેવલ બેઝના બેઝ […]

ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે: મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું છે કે ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી અદ્યતન ટેકનોલોજીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, અને ટૂંક સમયમાં ગગનયાન મિશન શરૂ કરશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી સમયમાં, ભારત પોતાનું અવકાશ મથક બનાવશે. એક વિડિઓ સંદેશમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે વૈજ્ઞાનિકો અને તમામ યુવાનો સહિત અવકાશ ક્ષેત્ર […]

કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ

કોચી : અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (એપીએસઇઝેડ)એ  કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કના શિલાન્યાસની સહર્ષ જાહેરાત કરી છે,  કેરળના મુખ્ય મંત્રીશ્રી શ્રી પિનરાય વિજયનના હસ્તે આ પાર્કનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ઈન્વેસ્ટ ઇન કેરળ પહેલ હેઠળ’ વિકસાવવામાં આવેલા  આ સીમાચિહ્નરુપ પ્રકલ્પ કેરળને લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક પાવર હાઉસમાં પરિવર્તિત કરવાની દીશામાં એક મહત્વનું પગલું […]

પંજાબના હોશિયારપુરમાં LPG ટેન્કરમાં વિસ્ફોટ, બે લોકોના મોત અને ઘણા ઘાયલ

પંજાબના હોશિયારપુર-જલંધર હાઇવે પર મંડિયાલા ગામ નજીક એલપીજી ટેન્કર વિસ્ફોટમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. હોશિયારપુર સિવિલ હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓફિસરે આ વાતની પુષ્ટિ કરી. પંજાબના સીએમ ભગવંત માને અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. […]

રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ, સુરસાવ ડેમમાં હોડી પલટી જતા 10 લોકો તણાયા

રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં મુશળધાર વરસાદથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ઘણા ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે અને રસ્તાનો સંપર્ક ખોરવાઈ ગયો છે. દરમિયાન, સુરવાલ ડેમમાં એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં ભારે પ્રવાહમાં એક હોડી પલટી જતાં 10 લોકો પાણીમાં તણાઈ ગયા છે. […]

પાકિસ્તાનના મામલે ક્યારેય કોઈની મધ્યસ્થી સ્વીકારી નથી: ડો. જયશંકર

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનો દાવો કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સ્પષ્ટપણે કહ્યું કે, અમે પાકિસ્તાનના મામલે ક્યારેય કોઈની મધ્યસ્થી સ્વીકારી નથી. પાકિસ્તાન સાથે મધ્યસ્થી અંગે ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે અને રહેશે. એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે ભારત-પાકિસ્તાન સંઘર્ષના મુદ્દા પર, અમે 1970 થી અત્યાર […]

અનિલ અંબાણીની આરકોમ પર 200 કરોડની બેંક છેતરપીંડી મામલે CBIએ નોંધ્યો ગુનો, પરિસરોમાં દરોડા

નવી દિલ્હીઃ CBI બેંક છેતરપિંડીના કેસમાં RCom અને અનિલ અંબાણી સાથે જોડાયેલા પરિસરમાં તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, CBI એ શનિવારે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ સામે કેસ નોંધ્યો અને કથિત બેંક છેતરપિંડીના સંદર્ભમાં તેના પરિસરમાં તપાસ કરી છે. આ છેતરપિંડીને કારણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને 2,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, […]

અમદાવાદઃ ગાઝા પીડિતના નામે મસ્જિદોમાંથી નાણા ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ, એકની અટકાયત

અમદાવાદઃ ઈઝરાયલ અને ગાઝા વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન અમદાવાદમાં ગાઝા પીડિત તરીકે ઓળખ આપીને મસ્જિદોમાંથી નાણા પડાવતી સીરિયન ગેંગનો ક્રાઈમબ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. તેમજ એક સીરિયન નાગરિકની અટકાયત કરીને પૂછપરછ આરંભી છે. આરોપી ટુરિસ્ટ વિઝા ઉપર ભારત આવ્યો હતો અને અમદાવાદમાં ગાઝા પીડિતના નામે પૈસા ઉઘરાવીને છેતરપીંડી આચરતો હોવાનું પ્રાથમિક તપાસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code