1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

જાપાનમાં લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં લાગી ભીષણ આગ, સવાર હતા 379 પ્રવાસીઓ

ટોક્યિો: જાપાનની રાજધાની ટોક્યિોના હેનેડા એરપોર્ટ પર એક પ્લેનમાં ભીષણ આગ લાગી. આ દરમિયાન દોડધામ મચી ગઈ હતી. અત્યાર સુધી જે વીડિયો સામે આવ્યા છે, તેમા દેખાય રહ્યુ છે કે પ્લેનની બારીઓમાંથી બહાર આગની લપટો બહાર આવીરહી છે. આ આગને કારણે એરપોર્ટના રનવે પર પણ તીવ્ર પ્રકાશ દેખાય છે. જણાવાય રહ્યું છે કે આ વિમાન […]

કર્ણાટકમાં રામમંદિર આંદોલનમાં ભાગ લેનારા હિંદુ એક્ટિવિસ્ટો પર લટકી રહી છે ધરપકડની તલવાર, કૉંગ્રેસ સરકાર દશકાઓ જૂના ખોલી રહી છે કેસ!

બેંગલુરુ: અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024ના રોજ શ્રીરામમંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. પણ તેના પહેલા જ કર્ણાટકની કોંગ્રેસ સરકારની પોલીસ 30 વર્ષ પહેલા રામમંદિર આંદોલનમાં ભાગ લેનારા હિંદુઓની વિરુદ્ધ તપાસ કરવા બેસી ગઈ છે. તાજેતરની કડીમાં ત્રણ દશક પહેલા થયેલા આ આંદોલનવાળા 1992ના કેસમાં પોલીસે શ્રીકાંત પૂજારીની ધરપકડ કરી છે. તેનાથી રામમંદિર આંદોલનમાં સામેલ અન્ય હિંદુઓ […]

રામમંદિર આંદોલન: ઉમા ભારતીએ માથું મુંડાવીને પોલીસને આપ્યો હતો ચકમો, કારસેવકોને બાબરી ઢાંચો ધ્વસ્ત થયા બાદ કરી હતી અપીલ

નવી દિલ્હી: અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિરનું પહેલા તબક્કાનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આ પ્રસંગે દિવાળી મનાવવાની અપીલ કરી છે.   મંદિરનું લોકાર્પણ જેમ-જેમ નજીક આવી રહ્યું છે, તેનો ઈતિહાસ અને આંદોલન લોકો યાદ કરી રહ્યાછે. હાલમાં બનાવાય રહેલું મંદિર દેશની સુપ્રીમ કોર્ટના […]

કેનાડાની રાજનીતિમાં ખાલીસ્તાન સામેલઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડો.એસ જ્યશંકરે કેનેડા સાથેના સંબંધો મુદ્દે જણાવ્યું હતું કે, કેનેડાની રાજનીતિએ ખાલિસ્તાની તાકાતોને આશ્રય આપ્યો છે, એટલે કે ખાલિસ્તાન સીધી રીતે કેનેડાની રાજનીતિમાં સામેલ છે. આ જ કારણે બંને દેશો વચ્ચેના સંબંધ તંગ બન્યાં છે. આ પરિસ્થિતિ ભારત અને કેનેડા માટે ખતરા સમાન છે. આનાથી જેટલો ભારતને ખતરો છે […]

હિટ એન્ડ રન કાયદા વિરુદ્ધ દેશભરમાં સડકો પર ઉતર્યા ટ્રક ડ્રાયવર, મુંબઈમાં 50% પેટ્રોલ પંપ ખાલી

નવી દિલ્હી: સરકાર દ્વારા તાજેતરમાં પારીત કરવામાં આવેલી ભારતીય ન્યાય સંહિતાને લઈને વિવાદ પેદા થઈ ગયો છે. નવા કાયદામાં હિટ એન્ડ રન સડક દુર્ઘટના મામલાઓના સંદર્ભે સાત લાખ રૂપિયાનો દંડ અને 10 વર્ષની કેદની સજાની જોગવાઈ છે. આને લઈને ટ્રક ડ્રાઈવરોમાં ખાસી નારાજગી છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં ટ્રક ડ્રાઈવરોએ જબરદસ્ત દેખાવ કર્યો છે. મહારાષ્ટ્રમાં દેખાવોના […]

જાપાનઃ ભૂકંપમાં 24 લોકોના મૃત્યુની આશંકા, અનેક ઘરોમાં અંધારપટ

નવી દિલ્હીઃ નવા વર્ષની ઉજવણી વચ્ચે જાપાનમાં આવેલા ભૂકંપથી દેશના 12.5 કરોડ લોકોના મનમાં ભયનો માહોલ છે. ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર 24થી વધારે લોકોના મોતની આશંકા છે. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી પરંતુ હવે ચેતવણી માત્ર સલાહ પુરતી જ સીમિત છે. જ્યારે ઇશિકાવાના વાજિમા પોર્ટ પર 1.2 […]

જાપાન બાદ હવે મ્યાનમારની ધરાધ્રુજી, વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકોમાં ભય

નવી દિલ્હીઃ નવા વર્ષના પ્રારંભે જ જાપાનમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જાપાનમાં હજુ ભયાનક સ્થિતિ યથાવત છે. દરમિયાન આજે મ્યાનમાંરની ધરા ધ્રુજવાની ઘટના બની હતી. જેના કારણે હવે મ્યાનમારની પ્રજામાં ભુકંપનો ભય ફેલાયો છે. ભૂકંપમાં જાનહાનીને લઈને કોઈ વિગતો સામે આવી નથી. જો કે, ભૂકંપની તીવ્રતા 4ની આસપાસની હોવાથી મોટી જાનહાની થવાની શકયતાઓ નહીવત છે. […]

કોંગ્રેસ પર ભાજપને મદદ કરવાનો આરોપ!, જાણો કોણે લગાવ્યો સોનિયા-રાહુલની કૉંગ્રેસ પર આરોપ?

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં વંચિત બહુજન અઘાડી (બીબીએ)ના નેતા પ્રકાશ આંબેડકરે સીટ શેયરિંગ મામલામાં ગંભીરતા નહીં દેખાડવાની વાત કહેતા કોંગ્રેસની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યુ છે કે જો કોંગ્રેસ બેઠકોની વહેંચણી પર નિર્ણય કરવામાં વધુ સમય લે છે, તો તેનાથી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદ મળશે. બીબીએના નેતાએ કહ્યુ છે કે તે આશ્ચર્યચકિત છે […]

કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને કેન્દ્ર સરકારે આતંકવાદી જાહેર કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને આતંકવાદી જાહેર કર્યો છે. આ પહેલા પણ કેન્દ્ર સરકાર  લખબીર સિંહ લાંડાને આતંકવાદી જાહેર કરી ચૂકી છે. આ બંને કેનેડામાં છુપાયેલા છે. તેઓ પંજાબમાં ખંડણી અને સરહદ પારથી હથિયારો અને ડ્રગ્સની દાણચોરીમાં પણ સામેલ છે. ગોલ્ડી બ્રાર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ખાસ સાગરિત છે. પંજાબી સિંગર […]

લોકસભામાં ચૂંટણીમાં 390 બેઠકો પર ઉમેદવારો ઉતારશે કૉંગ્રેસ, 100 પર ગઠબંધન સાથે બનશે વાત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ ઘણી બેઠકો કરી રહ્યું છે. કારણ છે ઈન્ડિયા ગઠબંધનની સીટ શેયરિંગ ફોર્મ્યુલા અમલમાં લાવવામાં આવે. કોંગ્રેસ અન્ય વિપક્ષી દળો સાથે બેઠક પહેલા આ નક્કી કરવા ઈચ્છે છે કે પાર્ટી કેટલી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવા માંગે છે અને 100 બેઠકો પર ગઠબંધન પ્રમાણે બેઠકો નક્કી કરવા ચાહે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code