એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત, શ્રેયસ ઐયર, કેએલ રાહુસ અને જયસ્વાલને પડતા મુકાયાં
નવી દિલ્હીઃ BCCI એ 9 સપ્ટેમ્બરથી રમાનારી 2025 એશિયા કપ માટે ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઘણા ખેલાડીઓ ટીમમાં પાછા ફર્યા છે, જ્યારે કેટલાકને મોટો ઝટકો લાગ્યો છે. શુભમન ગિલ ઉપ-કેપ્ટન તરીકે T20 ટીમમાં પાછા ફર્યા છે. જીતેશ શર્માએ પણ વાપસી કરી છે. જ્યારે, શ્રેયસ ઐયર, યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને […]


