લોનધારકોને RBIની મોટી રાહત : 1 ઓક્ટોબરથી લાગુ થશે નવા નિયમો
મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (આરબીઆઈ) લોન સંબંધિત મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે, જે સામાન્ય લોકોને સીધી રાહત આપશે. લોનની પ્રક્રિયા સરળ બને અને મોટી રકમની લોન માટે લાગુ નિયમોમાં લવચીકતા આવે તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે. નવા સુધારામાંથી ત્રણ નિયમો 1 ઓક્ટોબરથી અમલમાં આવશે, જ્યારે બાકીના ચાર મુદ્દાઓ પર હજી વિચારણા […]


