યુએનમાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, ભારતે કડક જવાબ આપ્યો
નવી દિલ્હીઃ પાકિસ્તાનના નજીકના દેશ તુર્કીએ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તુર્કીના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગાને યુએનમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ઑપરેશન સિંદૂર બાદ થયેલા સીઝફાયરનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આ યુદ્ધવિરામથી તુર્કી “સંતોષ” અનુભવે છે. તેમજ તેમણે ફરીથી કાશ્મીર મુદ્દાના ઉકેલની અપીલ કરી હતી. એર્દોગાને મહાસભામાં કહ્યું કે, “એપ્રિલમાં ભારત અને […]


