એશિયા કપમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ ન રમવા માટે હરભજનસિંહે ટીમ ઈન્ડિયાને કરી અપીલ
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને હવે 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા એશિયા કપ 2025 ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો છે. આ ટુર્નામેન્ટમાં, તેને 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે મેચ રમવાની છે. ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ ના રમે તેવુ મોટાભાગના ભારતીયો ઈચ્છી રહ્યાં છે. દરમિયાન ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે આ મેચ અંગે એક મોટું નિવેદન આપ્યું […]


