1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધઃ દૂતાવાસે તેહરાનથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા

નવી દિલ્હીઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, ભારતીય દૂતાવાસે તેહરાનમાં હાજર ભારતીય વિદ્યાર્થીઓને શહેરમાંથી બહાર કાઢ્યા છે. આ સાથે, અન્ય લોકો, જેમની પાસે પોતાનું પરિવહન છે, તેમને પણ શહેર છોડવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે, કેટલાક ભારતીયોને આર્મેનિયાની સરહદ દ્વારા ઈરાન છોડવામાં મદદ કરવામાં આવી છે. શક્ય તમામ સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્ય […]

દિલ્હીઃ CM રેખા ગુપ્તાએ 33 આયુષ્માન આરોગ્ય મંદિરોનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે તીસ હજારી કોર્ટ સંકુલમાં આયુષ્માન આરોગ્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનનો એક ભાગ છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, “આજે દિલ્હીમાં એક સાથે 33 આયુષ્માન આરોગ્ય મંદિરો અને 17 જન ઔષધિ કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે.” આ દરમિયાન, મુખ્યમંત્રી રેખા […]

ઇઝરાયલ-ઈરાન યુદ્ધથી દુનિયાભરમાં ભયનો માહોલ, ડઝનબંધ એરપોર્ટ બંધ, લાખો લોકો પ્રભાવિત

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલું તાજેતરનું યુદ્ધ એક મોટા યુદ્ધમાં ફેરવાતું દેખાય છે. શુક્રવારે ઇઝરાયલે ઈરાનના ઘણા પરમાણુ કાર્યક્રમોને નિશાન બનાવીને મોટા હુમલા કર્યા, જેમાં ઈરાનને મોટું નુકસાન થયું. તે જ સમયે, ઈરાન પણ સતત ઇઝરાયલ સામે બદલો લઈ રહ્યું છે. દરમિયાન, કોઈપણ જોખમને ધ્યાનમાં રાખીને, મધ્ય પૂર્વના ઘણા દેશોએ તેમના એરપોર્ટ અને એરસ્પેસ […]

BCCIએ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમમાં કર્યો ફેરફાર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમમાં ફેરફાર કર્યો છે. ભારતની અંડર-19 ક્રિકેટ ટીમના બે ખેલાડી ઘાયલ થતાં તેમને સ્થાને અન્ય બે ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનો પ્રતિભાશાળી ક્રિકેટર ખિલન પટેલ પણ સામેલ છે. BCCIએ સોમવારે જાહેર કર્યું હતું કે, ઇજાગ્રસ્ત આદિત્ય રાણા અને ખિલન પટેલ આ […]

પાકિસ્તાનમાં ગંભીર જળ સંકટ, ચિનાબ નદીના પ્રવાહમાં 92% ઘટાડો

પાકિસ્તાન હાલમાં તેના ઇતિહાસના સૌથી ખરાબ પાણી સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. તેની પાછળનું સૌથી મોટું કારણ સિંધુ જળ સંધિ હેઠળ ભારત દ્વારા પૂરા પાડવામાં આવતા પાણીમાં મોટો કાપ હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક જળ નિષ્ણાતોના મતે, ભારતમાંથી વહેતી ચિનાબ નદીના પ્રવાહમાં 92% ઘટાડો થયો છે, જેના કારણે પંજાબ અને સિંધ જેવા મુખ્ય કૃષિ વિસ્તારોમાં […]

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વધતા ભારતના નાગરિકો માટે નવી સલાહ જાહેર, ‘તાત્કાલિક તેહરાન છોડી દો’

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધારો થતાં, ભારતે તેના નાગરિકો માટે એક નવી સલાહ જારી કરી છે. ભારતે તેના લોકોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું છે. તેમને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા અને તેહરાનથી બહાર જવા માટે યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સલામત સ્થળે રહેવા કહેવામાં આવ્યું છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે […]

ઈરાન-ઈઝરાયલને યુદ્ધનો અંત લાવવા માટે જોર્ડન સહિતના દેશોએ કરી અપીલ

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે અને મિસાઈલથી સતત એકબીજા ઉપર હુમલા કરવામાં આવી રહ્યાં છે. બંને દેશ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને પગલે દુનિયાના અનેક દેશોને તેની અસર થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન ઇજિપ્ત, જોર્ડન અને અન્ય દેશોએ ઇઝરાયલ-ઈરાન સંઘર્ષનો અંત લાવવા હાકલ કરી છે. એક સંયુક્ત નિવેદનમાં, […]

અમરાનાથ યાત્રાઃ પહેલગામ ખાતે હવાઈ પ્રતિબંધ ફરમાવાયો

નવી દિલ્હીઃ 3 જુલાઈથી શરૂ થઈ રહેલી અમરનાથયાત્રા લઇને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. ત્યારે યાત્રિકોની સુરક્ષાને લઇને સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે એલાન કર્યું છે કે જમ્મુ કાશ્મીરે તીર્થયાત્રિકોની સુરક્ષાને મજબૂત કરવા માટે ગૃહમંત્રાલયની સલાહ પર પહલગામ અને બાલટાલ માર્ગ પર હવાઇ પ્રતિબંધ લગાવી દીધા છે. જેને લઇને સમગ્ર રૂટનેનો ફ્લાઇંગ ઝોન […]

દેશમાં કોરોનાના કેસમાં ચિંતાનજક વધારે, 24 કલાકમાં 11 વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 108 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 11 કોરોના પોઝિટિવ લોકોના મૃત્યુ નીપજ્યા છે.  આ એક દિવસમાં મૃત્યુનો સૌથી વધુ આંકડો છે. કેરળમાં સાત મૃત્યુ થયા છે. જ્યારે દિલ્હી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં એક-એક મૃત્યુ થયું છે. […]

ઈઝરાયના હુમલામાં ઈરાની કમાન્ડર અલી શાદમાનીનું મોત

ઈરાન-ઈઝરાયલ વચ્ચે  છેલ્લા કેટલાક દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ઇઝરાયલી સેના (IDF) એ મંગળવારે દાવો કર્યો હતો કે તેણે એક વરિષ્ઠ ઈરાની કમાન્ડર અલી શાદમાનીને મારી નાખ્યો છે. ઇઝરાયલે તેમને યુદ્ધ દરમિયાન સેનાના વડા તરીકે વર્ણવ્યા હતા. ઇઝરાયલે ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ હેઠળ ઈરાનના મેજર જનરલ ગુલામ અલી રશીદને પણ મારી નાખવાનો દાવો કર્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code