1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

અચાનક ગાઝા પટ્ટીથી સેનાને પાછી કેમ બોલાવી રહ્યું છે ઈઝરાયલ? IDF કમાન્ડરે જણાવ્યો નવો પ્લાન, ઈરાન સાથે યુદ્ધ પર પણ કરી ટીપ્પણી

તેલ અવીવ: ગત વર્ષ ઓક્ટોબરમાં શરૂ થયેલા ઈઝરાયલ અને હમાસની વચ્ચેના યુદ્ધને 6 માસ પસાર થઈ ચુક્યા છે. ઈઝરાયલી સેના દ્વારા ગાઝા પર કરવામાં આવેલા હુમલામાં લગભગ 33 હજાર પેલેસ્ટાઈનવાસીઓના મોત નીપજ્યા છે. ઈઝરાયલની સેનાએ રવિવારે આનું એલાન કર્યું છે કે તેણે દક્ષિણી ગાઝાના શહેર ખાન યૂનિસથી પોતાની સેના પાછી બોલાવી લીધી છે. અધિકારીઓનું કહેવું […]

લાલુ યાદવના પુત્રી રોહિણી આચાર્યે કહ્યું અમે રામવિરોધી નથી: મીસા ભારતીએ કરી ચૂંટણી પછી અયોધ્યા જવાની વાત

પટના : લોકસભા ચૂંટણી પ્રચારમાં ભાજપ અયોધ્યામાં રામમંદિરને લઈને વિપક્ષી દળો પર આક્રમક છે. ત્યારે બિહારમાં આરજેડી ચીફ લાલુપ્રસાદ યાદવના પુત્રી રોહિણી આચાર્ય અને મીસા ભારતીએ મોટા નિવેદન આપ્યા છે. રોહિણી આચાર્યે કહ્યું છે કે અમે રામ વિરોધી નથી. જ્યારે મીસા ભારતીએ સ્પષ્ટ કર્યું છે કે અમે ચૂંટણી બાદ અયોધ્યા જઈશું. મહત્વપૂર્ણ છે કે અયોધ્યામાં […]

લીકર પોલીસી કેસમાં કે.કવિતાની મુશ્કેલી વધી, વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલીસી પ્રકરણમાં તિહાડ જેલમાં બંધ બીઆરએસ નેતા કે.કવિતાને વચગાળાના જામીનની માંગ સાથે કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. દીકરાની પરીક્ષાને લઈને જામીન માટે કરેલી અરજી દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટે ફગાવી દેવા કે.કવિતાની મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર લીકર પોલીસી પ્રકરણમાં બીઆરએસ નેતા કવિતાની ગતા મહિને તપાસનીશ એજન્સીએ ધરપકડ કરી […]

ક્લાઈમેટ ચેન્જથી બંધારણમાં મળેલો સમાનતાનો અધિકાર અસરગ્રસ્ત થઈ રહ્યો છે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે પોતાની મહત્વની ટીપ્પણીમાં કહ્યું છે કે જળવાયુ પરિવર્તન બંધારણમાં મળેલા સમાનતાના અધિકારને અસરગ્રસ્ત કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે તેની સાથે જ રાજસ્થાન અને ગુજરાતમાં મળનારી ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણ અને અક્ષય ઊર્જા મમાળખા સંદર્ભે એક સમિતિની રચનાનો પણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એપ્રિલ, 2021માં પોતાના એક આદેશનો પણ ઉલ્લેખ […]

આખરે પૂર્ણ સૂર્યગ્રહણને સેટેલાઈટ આદિત્ય એલ-1 કેમ કરી નહીં શકે કેદ? જાણો આની પાછળનું કારણ

નવી દિલ્હી : ભારતની પહેલી અંતરીક્ષ આધારીત સૌર વેધશાળા, આદિત્ય એલ-1 સતત સૂર્યનો અભ્યાસ કરી રહી છે. પરંતુ તેમ છતાં આ સેટેલાઈટ સૂર્યગ્રહણને જોઈ શકશે નહીં. મહત્વપૂર્ણ છે કે આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ છે. આ સૂર્યગ્રહણ 50 વર્ષો બાદ સૌથી લાંબું ચાલનાર ગ્રહણ હશે, જે 5 કલાક અને 25 મિનિટ સુધી ચાલશે. આ દરમિયાન સૂર્યગ્રહણ […]

હું ગૌમાંસ ખાતી નથી: અફવા ફેલાવનારાઓનો ક્લાસ લેતા કંગના રનૌતે ખુદને ગણાવ્યા પ્રાઉડ હિંદુ

નવી દિલ્હી: પોતાની દમદાર એક્ટિંગ અને નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારા એક્ટ્રેસ કંગના રનૌતે સોશયલ મીડિયા પર તેમની વિરુદ્ધ ચાલી રહેલી અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રી અને મંડી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંગના રનૌતે એક્સ પોસ્ટમાં કહ્યું છે કે હું ગૌમાંસ અથવા અન્ય કોઈપણ પ્રકારના લાલ માંસનું સેવન કરતી નથી, આ શર્મનાક છે કે […]

DNA કેવી રીતે ઉજાગર કરે છે પેઢીઓનું રહસ્ય, જાણો તેની પાછળનું વિજ્ઞાન

ડીએનએ એટલે કે ડીઓક્સીરીબો ન્યુક્લીક એસિડ એ શરીરમાં હાજર એક અણુ છે. તે ચાર બિલ્ડિંગ બ્લોક્સથી બનેલું છે. આને એડેનાઇન, સાયટોસિન, ગુઆનાઇન અને થાઇમીન કહેવામાં આવે છે. • ડીએનએ પરીક્ષણ કેવી રીતે થાય છે? વ્યક્તિના મોંની લાળ, દાંત, માથાના વાળ, હાડકાં, નખ અને પેશાબ દ્વારા પણ ડીએનએ ટેસ્ટ કરી શકો છો. પરીક્ષણ કરવા માટે, પ્રથમ […]

ચંદ્રગ્રહણ પછી વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ એપ્રિલ મહિનામાં થશે

• 8મી એપ્રિલના રોજ લાગશે સૂર્યગ્રહણ • સૂર્યગ્રહણ દરમિયાન, ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે • સૂર્યગ્રહણની અસર ભારતમાં થવાની શકયતાઓ નહીંવત નવી દિલ્હીઃ તાજેતરમાં નવા વર્ષનું પ્રથમ ગ્રહણ લાગ્યું હતું. આ ગ્રહણ ચંદ્રગ્રહણ હતું. જે ભારતમાં દેખાયું ન હતું. જ્યારે હવે ચાલુ વર્ષનું બીજું ગ્રહણ લાગશે. આ સૂર્યગ્રહણ હશે. ચંદ્રગ્રહણની જેમ ચાલુ વર્ષનું […]

હવે વાહનના પીયુસી મામલે થતી ગેરરીતી અટશે, એપ દ્વારા થશે વાહનની તપાસ

વાહનો માટે PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ) પ્રમાણપત્ર જરૂરી છે. વાહન માલિકોએ તેને નિર્ધારિત સમયમાં અપડેટ કરાવવું પડે છે. આ માટે, વાહનનું પીયુસી સેન્ટર પર પરીક્ષણ કરવું પડે છે, અને પછી પરીક્ષણના આધારે, પીયુસી આપવામાં આવે છે (જો વાહન પરીક્ષણમાં પાસ થાય છે). પરંતુ, PUC સર્ટિફિકેટ ઇશ્યૂ કરવા અંગે અનેક છેતરપિંડી પ્રકાશમાં આવે છે. આને અંકુશમાં […]

કાશ્મીરમાં જમીન ખરીદનાર પ્રથમ રાજ્ય બન્યું મહારાષ્ટ્ર, ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે

મુંબઈઃ મહારાષ્ટ્ર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં 2.5 એકર જમીન ખરીદવા જઈ રહ્યું છે, આવું કરનાર પ્રથમ રાજ્ય છે. પ્રવાસીઓ માટે અહીં ગેસ્ટ હાઉસ અને સ્ટેટ બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેનો ખર્ચ લગભગ 8.16 કરોડ થવાનો અંદાજ છે. મહારાષ્ટ્ર સરકાર શ્રીનગરની બહાર બડગામમાં આ જમીન ખરીદશે. મહારાષ્ટ્ર તેના પ્રવાસીઓ માટે પ્રવાસન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code