આર્થિક મજબૂતી વધવાથી કરનો ભાર ઘટાડાશે : પીએમ મોદી
ગ્રેટર નોઇડા : ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતી વધતા જ લોકો પર કરનો ભાર ઓછો થશે, એવું PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જીએસટીમાં સુધારા એક સતત પ્રક્રિયા છે, જે ભારતની વિકાસ ગાથાને નવી ઊંચાઈ આપશે અને લોકોને બચત વધારવામાં મદદ કરશે. પ્રધાનમંત્રી મોદીએ ગ્રેટર નોઇડા ખાતે ઇન્ડિયા એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટમાં યોજાયેલા ‘ઉત્તર […]


