1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

મહારાષ્ટ્રના CM શિંદે સામે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ કેસમાં પૂર્વ મેયર દત્તા દલવીની કરાઇ ધરપકડ

મુંબઈ – મુંબઈના ભૂતપૂર્વ મેયર અને શિવસેના નેતા દત્તા દલવીની મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી  એકનાથ શિંદે વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ભાંડુપ પોલીસે તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153A(1)(a), 153B(1)(b), 153A(1)(C), 294, 504 અને 505 હેઠળ કેસ નોંધ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, શિવસેના નેતા સંજય રાઉત તેમના કાર્યકર્તાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા […]

પીએમ મોદીના નજીકના એવા ભાજપના વરિષ્ઠ નેતા સુનીલ ઓઝાનું દિલ્હીમાં નિધન

દિલ્હી – ભાજપના વરિષ્ઠ નેતા સુનીલ ઓઝાનું આજરોજ બુધવારની વહલી સવારે  દિલ્હીમાં અવસાન થયું છે.જાણકારી મુજબ  થોડા મહિના પહેલા તેમની ઉત્તર પ્રદેશથી બિહાર બદલી કરવામાં આવી હતી.બિહારમાં ટ્રાન્સફર થયા પહેલા સુનીલ ઓઝા યુપીના સહ-પ્રભારી હતા, ત્યારબાદ તેમને બિહારમાં પાર્ટીના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા હતા. આ નિમણૂક ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કરી છે. બિહાર ભાજપના સહ પ્રભારી […]

કોલકાતામાં આજે ભાજપની વિશાળ રેલી, ગૃહમંત્રી અમિત શાહ આપશે હાજરી,જાણો સંપૂર્ણ કાર્યક્રમ

કોલકાતા:બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ડૉ. સુકાંત મજુમદારાએ કહ્યું છે કે બુધવારે કોલકાતામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સાંભળવા માટે લોકોમાં ભારે ઉત્સાહ છે. બુધવારની રેલી માટે મંગળવાર સાંજથી જ બંગાળના વિવિધ ભાગોમાંથી લોકો કોલકાતા પહોંચવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, ગેરુઆ સુનામી બુધવારે કોલકાતામાં ત્રાટકશે.પશ્ચિમ બંગાળ હવે બદલાઈ ગયું છે. અહીંના લોકો હવે મમતા […]

ચીનમાં ફેલાય રહેલી બિમારીને લઈને કર્ણાટકની સરકાર એલર્ટ, રાજ્યના નાગરિકોને એડવાઇઝરી જારી કરી આપી આ સલાહ

 દિલ્હી – ચીનમાં છેલ્લા કેટલાક દિવસોથી ઍક બુમારી ફેલાય રહી છે ખાસ કરી ને આ બઉઈમારી બાળકોને અસર કરતી જોવા મળી છે જેને ળઅને 2 દિવસ અગાઉ ભારત સરકારે પણ દરેક રાજ્યોને પરત લખીને સતર્ક કર્યા હતા ત્યારે હવે ક કર્ણાટક સરકારે ચીનમાં ફેલાતા નવા રોગને લઈને રાજ્યમાં એડવાઈઝરી જારી કરી છે. કર્ણાટક સરકારના આરોગ્ય […]

દિલ્હી-NCRની હવા હજુ પણ ખરાબ શ્રેણીમાં,જાણો કેટલો નોંધાયો AQI

દિલ્હી:રાજધાની દિલ્હી એનસીઆરમાં હળવા વરસાદથી આકાશ ચોખ્ખું થઈ ગયું છે અને હવામાન ખુશનુમા થઈ ગયું છે. હળવા વરસાદને કારણે આ વિસ્તારનું પ્રદૂષણ સ્તર પણ ઘટી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજધાનીના ઘણા વિસ્તારોમાં AQI સ્તર 400 ની નજીક હતું. જોકે, બુધવારે પ્રદૂષણના સ્તરમાં વચ્ચેના બે દિવસની સરખામણીમાં 80 પોઈન્ટનો સુધારો થયો હતો, જેના કારણે લોકોએ […]

ઉત્તરાખંડ ટનલમાં બહાર આવેલા શ્રમિકોને રાજ્ય સરકાર આપશે રૂપિયા 1 -1 લાખની આર્થિક સહાય

દહેરાદૂન – ઉત્તરાખંડ ટનલ માં ફસાયેલા 41 કામદારોને 17 દિવસની મેહનત બાદ વિતેલા દિવસે સુરક્ષિત રૂટે બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે હવે રાજ્યની સરકારે આ તમામ કામદારો માટે રૂપિયા 1 -0 1 લાખ ની આર્થિક સહાયની જાહેરાત કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મંગળવારે કહ્યું કે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ કામદારોને […]

પીએમ મોદીએ તમામ શ્રમિકો સાથે ફોન પર વાતચીત કરી,તેમના ખબર-અંતર પૂછ્યા

દહેરાદૂન: ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ રેસ્ક્યુ ઓપરેશન બાદ દરેકના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ શ્રમિકોને અભિનંદન પાઠવ્યા છે અને આ અભિયાનમાં જોડાયેલા તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે. તમામ શ્રમિકોને ટનલમાંથી બહાર કાઢીને મેડિકલ ટીમની દેખરેખ […]

ઉત્તર કાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને 17 દિવસે બહાર કઢાયા, PMએ રેસ્ક્યુ ટીમને બીરદાવી

દહેરાદૂનઃ ઉત્તરાખંડના ઉત્તરરાશીમાં સિલ્કયારા ખાતે નિર્માણાધીન સુરંગમાં ગત તા. 12મી નવેમ્બરે એટલે કે દિવાળીના દિવસે માટી ધસી પડતા 41 મજૂરો ફસાઇ ગયા હતા. દેશ અને દુનિયામાં દિવાળી મહોત્સવ ઉજવાઇ રહયો હતો ત્યારે ટનલમાં ફસાયેલા મજૂરો જીવન અને મોત સામે લડી રહ્યા હતા. આ ઘટનાના 16 દિવસ બાદ 41 શ્રમિકોને રેસ્કયૂ ઓપરેશન દ્વારા સલામત બહાર કાઢવામાં […]

કાશી તમિલ સંગમમ: તમિલનાડુ-પુડુચેરીના 1400 લોકો વારાણસી, પ્રયાગરાજ અને અયોધ્યા જશે

કાશી તમિલ સંગમમ ફેઝ 2 માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે અને આઈઆઈટી મદ્રાસ દ્વારા રજિસ્ટ્રેશન પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. આ એક ભારત, શ્રેષ્ઠ ભારત કાર્યક્રમની બીજી આવૃત્તિ પવિત્ર તમિલ માર્ગલી મહિનાનો પ્રથમ દિવસ 17 ડિસેમ્બરથી યોજાવાની દરખાસ્ત છે. જે 30 ડિસેમ્બર 2023 સુધી ચાલશે. તેની પ્રથમ આવૃત્તિની જેમ, આ કાર્યક્રમમાં વારાણસી અને તમિલનાડુ વચ્ચે જીવંત સંબંધોને પુનર્જીવિત કરવાના ઉદ્દેશ્યને […]

ગેરકાયદે ઓનલાઈન લોન આપતી કંપનીઓ અને મોબાઈલ એપ્સ મામલે કેન્દ્ર સરકાર કાયદો બનાવશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ગેરકાયદેસર ઓનલાઈન લોન આપનાર પ્લેટફોર્મ અને મોબાઈલ એપ્સથી ડિજિટલ લોન પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો લાવવાનું વિચારી રહી છે. આ અંગેની જાણકારી ધરાવતા બે અધિકારીઓએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય પૈસા ઉછીના લેનારાઓને બચાવવાનો છે. સૌપ્રથમ, તેમને ખૂબ ઊંચા વ્યાજ દરોનો સામનો કરવો પડે છે, અને લોન ન ચૂકવવાના કિસ્સામાં, તેમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code