1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

શિયાળાની સવારે મોઢામાંથી નીકળે છે ઘૂમડાઓ ,જણો આ પાછળ શું હોય છે કારણ

શિયાળાની ઋતુ ખૂબ જ ખુશનુમા કહેવાય છે. આ સિઝન દરેકને ગમે છે. આ ખાસ સિઝનમાં દરેક વ્યક્તિનું ખાવાનું સેવન ખૂબ વધી જાય છે. એટલું જ નહીં શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જોઈએ. શિયાળામાં ઘણીવાર આપણા બધાની તબિયત લથડી જાય છે. આ સાથે, શું તમે આ શિયાળાની ઋતુમાં ક્યારેય એક વસ્તુ પર ધ્યાન આપ્યું છે […]

દેશમાં બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં કેસ વધ્યાં, એક વર્ષમાં 32 ટકાનો વધારો નોંધાયો

નવી દિલ્હીઃ દેશમાં બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમના ગુના ઝડપથી વધી રહ્યા છે. 2022માં બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમના 1,823 કેસ નોંધાયા હતા. જે ગયા વર્ષની સરખામણીમાં 32 ટકા વધુ છે. 2021માં આવા કેસોની કુલ સંખ્યા 1,376 હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના અહેવાલ મુજબ, સાયબર પોર્નોગ્રાફી, અશ્લીલ જાતીય સામગ્રી હોસ્ટ કરવા અથવા પ્રકાશિત કરવાના 1171 […]

દિલ્હીઃ દારૂ કૌભાંડમાં સંજ્ય સિંહ જ માસ્ટર માઈન્ડ હોવાનો ઈડીનો દાવો, જામીન અરજીનો કર્યો વિરોધ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દારૂ કૌભાંડમાં સંડોવાયેલા સંજય સિંહની જામીન અરજી પર શનિવારના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન EDએ અરજી પર પોતાની દલીલો રજૂ કરી હતી. EDએ કોર્ટમાં કહ્યું કે, તેની પાસે સંજય સિંહ વિરુદ્ધ ઘણા સાક્ષીઓ છે. તપાસ એજન્સીએ તેને દારૂની નીતિનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો હતો. EDએ કોર્ટને જણાવ્યું કે, […]

તેલંગાણામાં ઓવૈસીની પ્રોટમ સ્પીકર તરીકેની નિમણુંકનો વિરોધ, કોંગ્રેસ ઉપર BJPના આકરા પ્રહાર

બેંગ્લોરઃ તેલંગાણાની નવી ચૂંટાયેલી સરકારે શનિવારે નવા સભ્યોને ધારાસભ્ય તરીકે શપથ લેવડાવવા માટે વિધાનસભા સત્ર બોલાવ્યું હતું. એઆઈએમઆઈએમના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને વિધાનસભાના સભ્યોને શપથ લેવડાવવા માટે તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન વતી વચગાળાના સ્પીકર (પ્રોટેમ સ્પીકર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેલંગાણા ભાજપે ઓવૈસીની નિમણૂકને લઈને વાંધો ઉઠાવ્યો છે અને આ અંગે રાજ્યપાલ તમિલિસાઈને પત્ર લખ્યો […]

કેન્દ્રની વિવિધ યોજનાઓના પેન્ડિંગ ફંડ અંગે PM મોદી સાથે CM મમતા બેનર્જી મુલાકાત કરશે

નવી દિલ્હીઃ કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે ઘણી યોજનાઓ માટે પેન્ડિંગ ફંડને લઈને વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ટીએમસી સતત કેન્દ્ર સરકારને ઘેરી રહી છે. ટીએમસી દ્વારા આ મુદ્દે કેન્દ્ર વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા હતા. તેમજ કેન્દ્રએ રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, રાજ્ય સરકાર કેન્દ્રની ભંડોળવાળી યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરી રહી […]

બીએસપીએ પાર્ટી વિરોધી પ્રવૃતિ બદલ સાંસદ દાનિશ અલીને કર્યા સસ્પેન્ડ

લખનૌઃ બહુજન સમાજ પાર્ટીએ અમરોહાના સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હોવાનું જાણવા છે. પાર્ટીએ કહ્યું છે કે તેમને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી છે. અમરોહાના સાંસદ દાનિશ અલી વિરુદ્ધ દિલ્હીના બીજેપી સાંસદ રમેશ બિધુરીએ લોકસભામાં વાંધાજનક ટીપ્પણી કરતા રાજકીય માહોલ ગરમાયો હતો.   બહુજન સમાજ પાર્ટીએ પોતાની તરફથી જારાયેલા કરાયેલા […]

મધ્યપ્રદેશમાં 11મી ડિસેમ્બરે યોજાશે ધારાસભ્ય દળની બેઠક,મુખ્યમંત્રીના નામની કરવામાં આવશે જાહેરાત

સોમવારે મધ્યપ્રદેશમાં સીએમના નામની થશે જાહેરાત ! ધારાસભ્ય પક્ષની બેઠક અંગે મહત્વપૂર્ણ અપડેટ આવી સામે  ભોપાલ :મધ્યપ્રદેશમાં 3 ડિસેમ્બરે જાહેર થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને ફરી એક વખત પ્રચંડ બહુમતી મળી છે. જો કે, એક સપ્તાહ બાદ પણ ભાજપે મુખ્યમંત્રી પદ માટે નામની જાહેરાત કરી નથી. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ ભાજપમાં મુખ્યમંત્રી પદ માટે મંથન […]

ઈસરોએ ઈતિહાસ રચ્યોઃ આદિત્ય L1ની ‘આંખો’નો ચમત્કાર, સૂર્યની અદભૂત તસવીર કેપ્ચર થઈ

નવી દિલ્હીઃ ચંદ્રયાન-3 મિશનની મોટી સફળતા બાદ સમગ્ર વિશ્વની નજર ઈસરોના આદિત્ય એલ 1 મિશન પર ટકેલી છે. ISRO એ આજે ​​શુક્રવારે આદિત્ય L1 ની મોટી ઉપલબ્ધિ વિશે માહિતી શેર કરી છે. આદિત્ય L1ના SUIT પેલોડે સૂર્યની અદભૂત તસવીરો કેપ્ચર કરી છે. ISRO એ કહ્યું કે, SUIT પેલોડે અલ્ટ્રાવાયોલેટ તરંગલંબાઇ પર સૂર્યની સંપૂર્ણ ડિસ્ક ઇમેજ […]

તેલંગાણા સરકારે મહિલાઓ,ટ્રાન્સજેન્ડરો માટે મફત બસ મુસાફરી યોજના શરૂ કરી

હૈદરાબાદ:તેલંગાણા સરકારે રાજ્યની માલિકીની સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસોમાં મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર્સને મફત મુસાફરીનું વચન પૂરું કર્યું છે. રાજ્ય સરકારે શુક્રવારે આ અંગે આદેશ જારી કર્યો હતો. આ પહેલ તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી છ ‘ગેરંટી’નો એક ભાગ છે. સરકારી આદેશ (GO) એ જણાવ્યું હતું કે, “તેલંગાણા સરકારે ‘6 ગેરંટી – […]

હવે થાઈલેન્ડ ,શ્રીલંકા અને મલેશિયા આ 3 દેશો બાદ હવે આ દેશ પણ ભારતને આપશે ફ્રી વિઝાની સુવિધા

દિલ્હી – વિદેશના ઘણા દેશો  ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે  ફ્રી  વિઝા આપી રહ્યા છે આ અગાઉ થાઈલેન્ડ, શ્રીલંકા અને મલેશિયા એ ભારતના લોકો માટે આ સુવિધા વિકસાવી છે ત્યાર  બાદ હવે અન્ય એક દેશે ભારતીય નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાનો નિર્ણય કર્યો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે  ઈન્ડોનેશિયાના પર્યટન મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય નાગરિકો માટે વિઝા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code