1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારતમાં દવા-પ્રતિરોધક ટીબી માટે ટૂંકા ગાળાની સંપૂર્ણ મૌખિક સારવાર ખર્ચ-અસરકારક સાબિત થઈ

નવી દિલ્હી, 12 જાન્યુઆરી 2026: ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત થયેલા આર્થિક મૂલ્યાંકનમાં દર્શાવવામાં આવ્યું છે કે મલ્ટી-ડ્રગ-રેઝિસ્ટન્ટ અને રિફામ્પિસિન-રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ (MDR/RR-ટ્યુબરક્યુલોસિસ) માટે છ મહિનાની ટૂંકા ગાળાની, સંપૂર્ણ મૌખિક સારવાર ઓછી કિંમતે ઉપલબ્ધ છે અને હાલમાં ભારતમાં ઉપયોગમાં લેવાતી લાંબા ગાળાની સારવારની તુલનામાં વધુ સારા સ્વાસ્થ્ય પરિણામો પ્રદાન કરે છે. ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ […]

ઇન્સ્ટાગ્રામ હેડ એડમ મોસેરીએ સોશિયલ મીડિયાની આદત બાબતે કોર્ટમાં શું કહ્યું જાણો?

લોસ એન્જલસ, 12 ફેબ્રુઆરી 2026: અમેરિકાના લોસ એન્જલસમાં હાલ સોશિયલ મીડિયા દિગ્ગજ કંપનીઓ સામે એક ઐતિહાસિક કાનૂની જંગ છેડાયો છે. આ સુનાવણી દરમિયાન ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરીએ કોર્ટમાં સનસનાટીભર્યું નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેઓ એ વાત સાથે સહમત નથી કે લોકો સોશિયલ મીડિયાના ‘ક્લિનિકલી એડિક્ટેડ’ (ચિકિત્સકીય રીતે લતી) બની જાય છે. આ કેસમાં મેટા […]

ઘરે બનાવો હોટલ જેવી ક્રિસ્પી આલુ મસાલા પૂરી, નોંધી લો સરળ રેસીપી

કોઈપણ તહેવાર હોય કે ખાસ પ્રસંગ, જો જમવામાં ગરમાગરમ અને સ્વાદિષ્ટ પૂરી મળી જાય તો મજા પડી જાય છે. સામાન્ય રીતે આપણે સાદી પૂરી બનાવતા હોઈએ છીએ, પરંતુ જો તમે કંઈક નવું અને ચટાકેદાર ટ્રાય કરવા માંગતા હોવ, તો ‘આલુ મસાલા પૂરી‘ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ પૂરી બનાવવામાં જેટલી સરળ છે, ખાવામાં તેટલી જ ટેસ્ટી […]

દૂરદર્શનના એક સમયના સૌથી પ્રસિદ્ધ સમાચાર વાચક સરલા માહેશ્વરીનું નિધન

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી, 2026: Sarla Maheshwari દૂરદર્શનના એક સમયના સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય સમાચાર વાચક શ્રીમતી સરલા માહેશ્વરીનું આજે 12 ફેબ્રુઆરીએ નિધન થયું છે. તેમના અવસાનને ટીવી પત્રકારત્વના એક સુવર્ણ યુગના અંત સમાન માનવામાં આવે છે. સરલા માહેશ્વરીના પરિવારે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના અંતિમ સંસ્કારની જાણકારી આપી હતી. જે મુજબ આજે જ […]

અમેરિકામાં ભારતીય કાપડ પર હવે નહીં લાગે ટેક્સ, ઝીરો ડ્યુટીનો મળશે લાભ

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: ભારતીય કાપડ ઉદ્યોગ અને નિકાસકારો માટે અમેરિકાથી રાહતભર્યા સમાચાર આવ્યા છે. લાંબા સમયથી એવી ચિંતા હતી કે અમેરિકાના બજારમાં બાંગ્લાદેશને મળતી ટેક્સ મુક્તિને કારણે ભારત પાછળ રહી જશે, પરંતુ હવે વાણિજ્ય મંત્રાલયે સંકેત આપ્યા છે કે, ભારતને પણ બાંગ્લાદેશની જેમ ઝીરો-ડ્યુટી એટલે કે શૂન્ય નિકાસ શુલ્કનો લાભ મળશે. વાણિજ્ય મંત્રાલયના […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનની આંખોની રોશની ઘટી

ઈસ્લામાબાદ, 12 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાનની આડિયાલા જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ (PTI) ચીફ ઈમરાન ખાનના સ્વાસ્થ્યને લઈને અત્યંત ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટ અનુસાર, ઈમરાન ખાનની આંખોની દ્રષ્ટિ માત્ર 15 ટકા જ બચી છે. જો સમયસર સારવાર નહીં મળે તો તેઓ સંપૂર્ણપણે અંધ થઈ શકે તેવી […]

ભારતીય વાયુસેના માટે 114 રાફેલ ફાઇટર જેટની ખરીદી કરાશે

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત પૂર્વે સંરક્ષણ ક્ષેત્રે ભારત માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 114 રાફેલ ફાઇટર જેટની ખરીદીને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ સોદાની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ વિમાનો ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ ભારતમાં જ તૈયાર કરવામાં […]

બાંગ્લાદેશ ચૂંટણીમાં રાજકીય અથડામણમાં એક નેતાની હત્યા કરાઈ

ઢાકા, 12 ફેબ્રુઆરી 2026: બાંગ્લાદેશમાં 299 બેઠકો માટે ચાલી રહેલા મતદાન વચ્ચે હિંસાની અનેક ઘટનાઓ સામે આવી છે. ખુલના વિસ્તારમાં વોટિંગ દરમિયાન બીએનપી (BNP) અને જમાત-એ-ઈસ્લામીના કાર્યકરો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં એક નેતાની હત્યા કરવામાં આવી છે. સત્તાવાર રીતે મતદાનના દિવસે થયેલી આ પ્રથમ હત્યાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે […]

દિલ્હી બ્લાસ્ટ કેસમાં સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કરાયાં ચોંકાનારા ખુલાસા

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સંયુક્ત રાષ્ટ્રની 37માં રિપોર્ટમાં દિલ્હી લાલકિલ્લા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનું નામ સામે આવ્યું છે. ગત 10મી નવેમ્બરના રોજ લાલકિલ્લા પાસે થયેલા હુમલામાં 15 વ્યક્તિના મોત થયાં હતા. આ હુમલાની જવાબદારી જૈશએ લીધી હતી. સંયુક્ત રાષ્ટ્રના આ રિપોર્ટમાં મસૂદ અઝહરની નવી […]

સુદાનમાં હોનારત: નાઇલ નદીમાં હોડી પલટી જતાં 15નાં મોત

ખાર્તુમ, 12 ફેબ્રુઆરી 2026: ઉત્તર સુદાનમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. નાઇલ નદીમાં મુસાફરોથી ભરેલી એક હોડી પલટી જતાં ઓછામાં ઓછા 15 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં હજુ પણ 4 લોકો લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. સ્થાનિક સૂત્રો અને ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code