1. Home
  2. ગુજરાતી
  3. જીવનશૈલી

જીવનશૈલી

જમ્યા પછી તરત પાણી પીવાની ટેવ હોય તો છોડી દેજો, થઇ શકે છે આ નુકસાન

હેલ્થ એક્સપર્ટના મતે જો તમે દરરોજ 3 થી 4 લીટર પાણી પીઓ છો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. મોટાભાગના લોકો જમતી વખતે અથવા જમ્યા પછી તરત જ પાણી પીતા રહે છે. ડૉક્ટરો આને ટાળવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે જમ્યા પછી તરત જ પાણી પીવાથી એસિડિટી અને બ્લોટિંગ જેવી સમસ્યા થઈ […]

આખો દિવસ એસીમાં રહેવાથી થઇ શકે છે નુકસાન, માથાના દુખાવાથી લઇ ડ્રાય સ્કિન સુધીની ઉભી થઇ શકે છે સમસ્યા

કાળઝાળ ગરમીના કારણે AC, કુલર કે પંખાનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે શરીરને ઠંડક આપતી ACની ઠંડી હવા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તેના કારણે સ્વાસ્થ્યને લગતી ઘણી બીમારીઓ ઉભી થઈ શકે છે. જો તમે પણ આખો દિવસ ACમાં રહો છો તો સાવધાન રહેવાની […]

રસોડામાં આટલી વસ્તુ છટકી જાય, ઢળી જાય , કે હાથમાંથી પડી જાય તો વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ અશુભ સંકેત

કિચનમાં કામ કરતી વખતે ઘણી વખત કોઈને કોઈ વસ્તુ ઢોળાઇ જાય છે, અથવા હાથમાંથી છટકી જાય છે અથવા તો પડી જાય છે. આવું થવું ખૂબ જ સામાન્ય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં અમુક ખાસ વસ્તુઓ પડવાને અશુભ માનવામાં આવે છે. કારણ કે તે નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્યનો સંકેત હોઈ શકે છે. જાણો કઈ વસ્તુઓનું ઢળવું, છટકવું, […]

રોટલી બનાવતી વખતે લોટમાં ઉમેરો આ ત્રણ વસ્તુઓ, ગેસ એસિડિટીથી મળશે છુટકારો

મોટા ભાગના લોકો એસિજિડિટી અને ગેસથી પરેશાન રહેતા હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો દવાનું સેવન કરતા હોય છે. પણ તમે લોટમાં આ વસ્તુઓને ઉમેરી શકો છો. રોટલી બનાવતી વખતે તમે કેટલીક વસ્તુઓ લોટમાં ઉમેરી શકો છો, તેનાથી તમને પેટ સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર થશે. મોટાભાગના લોકો કબજીયાત, એસિડિટી અને ગેસથી પરેશાન રહેતા હોય […]

હાર્વર્ડ યુનિવર્સિટીનું સંશોધન, હૃદયરોગના હુમલા વખતે તુરંત ચાવી લો આ ગોળી, મૃત્યુનું જોખમ ઘટી જશે

જીવનશૈલીમાં સુધારો કરવોએ હાર્ટ એટેકથી બચવા માટેનું પ્રથમ પગલું છે. પરંતુ હૃદયરોગનો હુમલો થાય ત્યારે..? આવા સમયે હૃદયરોગના ડૉક્ટરો એસ્પિરિન લેવાની ભલામણ કરે છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે જો છાતીમાં દુખાવાના 4 કલાકની અંદર એસ્પિરિન લેવામાં આવે તો હાર્ટ એટેકથી મૃત્યુનું જોખમ ઘટી શકે છે. આ સંશોધન હાર્વર્ડની ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં હીટ સ્ટ્રોક-ડીહાઈડ્રેશનથી બચવા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો

આ ઉનાળાની ઋતુમાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેનાથી તમારા શરીરમાં પાણીની કમી ન રહે અને તમારા શરીરને હીટ સ્ટ્રોકથી બચાવી શકાય. હાલમાં ઉનાળો તેના ઉગ્ર સ્વરૂપમાં લોકો પર હાહાકાર મચાવી રહ્યો છે. તાપમાન 45ને પાર કરી ગયો છે તેમજ ઘરની બહાર નીકળવું એક મોટો પડકાર બની ગયો […]

હાર્ટ પેશન્ટ માટે ગરમ પાણી પીવું સારું, જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ?

જો તમે હ્રદય રોગથી પીડિત છો તો તમે દરરોજ એક થી 2 કપ ગરમ પાણી પી શકો છો. આ રક્ત પરિભ્રમણ પર ખૂબ સારી અસર કરે છે. શિયાળામાં લોકો મોટાભાગે નવશેકું પાણી પીવે છે, પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, હૃદયના દર્દીઓએ ઉનાળામાં પણ નવશેકું પાણી પીવું જોઈએ. તેનાથી તેમના હૃદયની તંદુરસ્તી સુધરે છે. ગરમ પાણી પીવાથી […]

અંજીર રોજ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે, જાણો..

મોટાભાગના લોકો દરરોજ ડ્રાય ફ્રુટ આરોગવાનું પસંદ કરે છે. ડ્રાય ફ્રુટ શરીર માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીરના એક-બે પીસ દરરોજ ખાવા જોઈએ, જે શરીર માટે ખુબ ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે. અંજીર ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીર એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે, જેનો […]

ચિયા સીડ્સના ઉપયોગથી પિમ્પલ્સ દૂર થવાની સાથે ચહેરો પણ ચમકશે…

ચિયાના બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેની મદદથી લોકો પોતાના શરીરને સ્વસ્થ રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે ચિયાના બીજની મદદથી તમે તમારા ચહેરાને સુંદર બનાવી શકો છો. ચિયા સીડ્સના ફાયદા કાળા અને સફેદ ચિયાના બીજ આપણી ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે. ચિયા સીડ્સનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરા પરથી […]

ગુરુના વૃષભ રાશિમાં પ્રવેશથી સર્જાયેલો વિપરિત રાજયોગ આ રાશિઓને આપશે વિશેષ ફાયદો 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયના અંતરાલ પછી પોતાની રાશિ બદલી નાખે છે અને આ સમય દરમિયાન એક રાશિમાં બે કે તેથી વધુ ગ્રહોનું આગમન શુભ યોગ અથવા રાજયોગ બનાવે છે, જે માનવ જીવન, 12 રાશિઓ અને પૃથ્વી પર અસર કરે છે . હાલમાં દેવો અને ગ્રહોના રાજા સૂર્યના ગુરુ ગુરુ વૃષભ રાશિમાં બિરાજમાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code