1. Home
  2. ગુજરાતી
  3. જીવનશૈલી

જીવનશૈલી

ઉનાળાની ગરમીમાં દહીં અને છાશનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક

દહીં દૂધને જમાવીને બનાવવામાં આવે છે, છાશ એ મૂળભૂત રીતે દહીંમાંથી માખણ કાઢ્યા પછી બાકી રહેલું પ્રવાહી છે. આ બંને ઉત્પાદનો પોષક તત્વોથી ભરપૂર છે. જેમ કે પ્રોટીન, કેલ્શિયમ અને વિટામીન B12. પરંતુ, તેમના સ્વાસ્થ્ય લાભો અલગ છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે ઉનાળામાં દહીં અને છાશનું સેવન કરવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે. દહીંની […]

લોકસભા ચૂંટણીઃ મહેસાણામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની વર્ચ્યુયલ ચૂંટણીસભા યોજાઈ

અમદાવાદઃ મહેસાણા ખાતે અવસર પાર્ટી પ્લોટની સામેના મેદાનમાં ગત રાત્રે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની વર્ચ્ચુયલ ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રચાર સભા યોજાઈ હતી. સભામાં મુખ્ય મહેમાન તરીકે જે.પી. નડ્ડા ઉપસ્થિત રહેવાના હતા પરંતુ તેઓના હેલિકોપ્ટરમાં તકનિકી ખામી સર્જાતાં તેઓ ભોપાલથી મહેસાણા આવી શક્યા નહોતા અને તેમણે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી સભાને સંબોધિત કરી હતી. મહેસાણા લોકસભા સીટ […]

એર ઈન્ડિયાએ દિલ્હી-દુબઈ રૂટ પર નવા એરબસ A350-900 એરક્રાફ્ટનું સંચાલન શરૂ કર્યું

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાએ 1લી મેથી વ્યસ્ત દિલ્હી-દુબઈ રૂટ પર તેના તદ્દન નવા એરબસ A350-900 એરક્રાફ્ટનું સંચાલન શરૂ કર્યું, જે ફ્લેગશિપ પ્લેનના આંતરરાષ્ટ્રીય પદાર્પણને ચિહ્નિત કરે છે. આ સાથે, એર ઈન્ડિયા ભારત અને દુબઈ વચ્ચે A350 ઓપરેટ કરનારી એકમાત્ર કેરિયર બની ગઈ છે. એર ઈન્ડિયાની બોલ્ડ નવી લિવરીમાં રંગાયેલા એરક્રાફ્ટનું બંને એરપોર્ટ પર પ્રી-ડિપાર્ચર સેલિબ્રેશન […]

રાહુલ ગાંધી અમેઠીથી નહીં, રાયબરેલીથી લડશે ચૂંટણી, નામાંકન સમયે સોનિયા ગાંધી પણ રહેશે હાજર

ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠકોના કોંગ્રેસના ઉમેદવારો અંગેના સસ્પેન્સનો અંત આવ્યો છે.. પાર્ટીએ રાયબરેલી સીટ પરથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલ શર્માને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠકો […]

રાહુલ ગાંધીના અમેઠીથી ચૂંટણી ન લડવા પર યૂપીના ડેપ્યૂટી ચીફ મિનિસ્ટરે કર્યો આ કટાક્ષ

2019માં અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાની સામે હારનો સામનો કરનાર રાહુલ ગાંધી આ વખતે રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડશે, જેના પર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ નિશાન સાધ્યું અને આ નિર્ણયને નૈતિક હાર ગણાવી. કોંગ્રેસની નૈતિક હારઃ કેશવપ્રસાદ મોર્ય કેશવ પ્રસાદ મૌર્યએ રાહુલ ગાંધીના રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવાના નિર્ણય પર પ્રહાર કરતા દાવો […]

લોકસભા ચૂંટણીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં 3 સભાઓને ગજવશે

નવી દિલ્હીઃ ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષોનું પ્રચાર અભિયાન જોર પકડી રહ્યું છે. તાપમાનના પારાની સાથે ચૂંટણી પ્રચારમાં પણ ગરમાવો આવી રહ્યો છે. જો વાત કરીએ ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તેઓ દરરોજ એક થી વધુ જનસભાઓ કરી રહ્યા છે. આજે તેઓ પશ્ચિમ બંગાળની સાથે ઝારખંડમાં પણ […]

IPL 2024: રાજસ્થાનનો હૈદરાબાદ સામે રોમાચંક મેચમાં માત્ર 1 રનથી પરાજય થયો

બેંગ્લોરઃ સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતી વખતે સનરાઇઝર્સ હૈદરાબાદે નીતીશ રેડ્ડી અને ટ્રેવિસ હેડના અર્ધ શતકની મદદથી 201 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રાજસ્થાન રોયલ્સે 1 રનના સ્કોર પર જોસ બટલર અને કેપ્ટન સંજુ સેમસનની વિકેટ ગુમાવી […]

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની રેસમાં ભારત સૌથી આગળ, અમેરિકા-બ્રિટન પાછળ રહી ગયા

આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર કામ ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ભારત પણ AI પર ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહ્યું છે. ન્યૂઝ એજન્સી ANIએ એક સર્વેના આધારે કહ્યું છે કે સમગ્ર વિશ્વમાં AIની રેસમાં ભારત ટોચ પર છે. રિપોર્ટમાં AI અપનાવવાની પ્રગતિ, તત્પરતા, પડકારો અને ગતિ અને AI સફળતા હાંસલ કરવા […]

હવે ચાર ધામમાં ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે સંખ્યા મર્યાદિત કરાઈ, પોલીસ અને પ્રવાસન વિભાગ સજ્જ

૧૦ મેથી ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા શરૂ થઈ રહી છે. જેમાં અત્યાર સુધી 19 લાખથી વધારે ભક્તોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ઓછા ભક્તો ચાર ધામની યાત્રા કરી શકશે. કેમ કે વધુ પડતા ભક્તોના ધસારાના કારણે વ્યવસ્થા ખોરવાઈ જવાની આશંકા રહેલી છે. ત્યારે કેટલાં ભક્તો દરરોજ ચારેય ધામના દર્શન કરી શકશે?. […]

પ્રદૂષણને કારણે સુગર લેવલ વધે છે, ડાયાબિટીસના દર્દીઓએ આ સાવધાની રાખવી જોઈએ

પોલ્યૂશનમાં માણસના વાળ કરતાં 30 ગણા પાતળા પાર્ટિક્યુલેટ મેટરના સંપર્કમાં આવવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે. સંશોધન મુજબ, ટાઇપ 2 ડાયાબિટીસના 20% કેસ PM 2.5 કણોના સંપર્કમાં આવવાથી થાય છે, જે 30 વખત પાર્ટિક્યુલેટ મેટર (PM)ના સંપર્કમાં આવે છે. પ્રદૂષણમાં માનવ વાળ કરતાં પાતળા થવાથી રોગનું જોખમ વધી જાય છે. એર પોલ્યૂશનના ઘણા કારણોસર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code