1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ડીસા તાલુકામાં વાયરલ ફીવર અને ઓરીના કેસમાં થયો વધારો, આરોગ્ય વિભાગ સતર્ક

ડીસા સિવિલ હોસ્પિટલમાં નાના બાળકોમાં ઓરીના કેસ વધુ નોંધાયા, બાળકોમાં ઓરીના લક્ષણો જણાય તો તરત તબીબનો સંપર્ક કરવા અપીલ કરાઈ, વાયરલ ફીવરના કેસમાં પણ થયો વધારો ડીસાઃ શહેર સહિત તાલુકામાં વાયરલ ફીવર અને બાળકોમાં ઓરીના કેસમાં વધારો થયો છે. ડીસાની સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વાયરલ ફિવર અને ઓરીના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ઓરી અછબડાનો […]

ધ્રાંગધ્રામાં પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા 30.000ની લાંચ લેતા રંગેહાથ પકડાયો

દુષ્કર્મ અને પોક્સોના કેસમાં મદદ કરવા માટે લાંચની માગ કરી હતી કોન્સ્ટેબલ પીઆઈના રાઈટર તરીકે ફરજ બજાવતો હતો એસીબીએ વધુ તપાસ માટે ફરિયાદી અને કોન્સ્ટેબલને સુરેન્દ્રનગર લઈ જવાયા સુરેન્દ્રનગરઃ  જિલ્લાના ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ મોગીલાલ પઢીયારને એસીબીએ ₹30,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ કોન્સ્ટેબલે દુષ્કર્મ અને […]

પાદરાના પાટોદ નજીક ફાર્મ હાઉસમાં લૂંટ કેસના ચાર શખસોને પોલીસે દબોચી લીધા

ફાર્મ હાઉસમાં પાંચથી સાત જેટલા લુંટારાઓ હથિયારો સાથે ઘૂસ્યા હતા, લૂંટારૂ શખસોએ દંપત્તી અને તેના માતા-પિતા પર હુમલો કરીને 83 હજારની લૂંટ કરી હતી, મોબાઇલ લોકેશન ટ્રેસિંગ ટેકનોલોજી દ્વારા લૂંટારૂ શખસો પકડાયા વડોદરાઃ  જિલ્લાના પાદરા તાલુકાના પાટોદ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં ગઈ તા. 22મી નવેમ્બરે રાતના સમયે બુકાનીધારી લુંટારુઓએ ત્રાટકીને દંપતી સહિત તેમના માતા-પિતાના […]

સુરતમાં કરોડોના ખર્ચે બનાવાયેલું મ્યુનિનું ફિશ માર્કેટ 3 વર્ષથી ઉદઘાટન ન થતાં ખંડેર બની ગયુ

સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાનપુરા વિસ્તારમાં ફિશ માર્કેટનું બિલ્ડિંગ બનાવ્યુ છે, ખંડેર જેવા બની ગયેલા માર્કેટમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળ્યો, લોકાર્પણ ન થતાં ફીશ માર્કેટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયુ સુરતઃ શહેરમાં નાનપુરા માછીવાડ વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે ફિશ માટેની હોલસેલ માર્કેટ બનાવ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષથી ઉદઘાટનની રાહ જોઈ રહી છે. મ્યુનિના સત્તાધિશોને ઉદઘાટન […]

અમદાવાદમાં AMTS અને BRTSના પાસ હવે ઓનલાઈન કઢાવી શકાશે

વિદ્યાર્થીઓને હવે પાસ કઢાવવા માટે લાઈનમાં ઊભા રહેવું નહીં પડે, વિદ્યાર્થીઓ માટે I pass Ahmedabad એપ્લિકેશન લોન્ચ કરી, વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફી ભર્યા બાદ પાસ મોકલી દેવાશે અમદાવાદઃ  મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત એએમટીએસ અને બીઆરટીએસમાં વિદ્યાર્થીઓને પાસ કઢવવા માટે ભારે મુશ્કેલી પડા રહી છે. કલાકો સુધી લાઈનમાં ઊભી રહેવાની ફરજ પડતી હતી. પણ હવે એએમટીએસ અને બીઆરટીએસના કન્સેશન […]

અમદાવાદના મોટેરા વિસ્તારમાં મોદી સ્ટેડિયમ પાસે ગેરકાયદે દબાણો હટાવાયા

મોટેરામાં બળદેવનગરમાં 15 ઘર તોડી પડાયા ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો 24 મીટર પહોળાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરાયો અમદાવાદઃ શહેરના મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં ગેરકાયદે દબાણો હટાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા બે દિવસથી મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં બળદેવનગરમાં આવેલાં 29 મકાનોને તોડવામાં આવ્યા છે. સાબરમતી પોલીસના ચુસ્ત […]

સરદાર પટેલે જોયેલા ભારતના સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાકાર કરી રહ્યા છે : નડ્ડા

આ માત્ર પગપાળા કૂચ નથી, પરંતુ તે એક વૈચારિક યાત્રા છેઃ ડો. મનસુખભાઇ માંડવિયા, વડોદરામાં સરદાર@૧૫૦ એકતા પદયાત્રાની સરદાર ગાથામાં રમતવીરોનું કરાયું સન્માન, સરદાર સાહેબ જાણતા હતા કે રાષ્ટ્ર માટે એકતા જરૂરી છે, વડોદરાઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી  જયપ્રકાશ નડ્ડાએ જણાવ્યું છે કે, દેશી રાજ્યોના વિલિનીકરણ બાદ સરદાર પટેલે ભારત દેશના ભવિષ્યનું જે સ્વપ્ન જોયું હતું, તેને વડાપ્રધાન નરેન્દ્રભાઇ […]

12મા ધોરણના વિદ્યાર્થીએ રોબોટ શિક્ષિકા બનાવીઃ જુઓ વીડિયો

લખનૌ, 29  નવેમ્બર, 2025ઃ 12th standard student makes robot teacher ભારતમાં ટેલેન્ટની કદી કમી હોતી જ નથી. તક મળે તો ભારતની જેન-Z પેઢી કમાલ કરી શકે તેમ છે. કોવિડની એપ્લિકેશન, ઈવીએમ, યુપીઆઈ પેમેન્ટ જેવી એવી અગણિત એવી ટેકનોલોજી ભારતીય યુવાનોએ વિકસાવી છે જે દુનિયાને આશ્ચર્ય પમાડે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તરપ્રદેશના […]

કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ શરૂ, મોટેરા સ્ટેડિયમ નજીક 29 મકાનનું ડિમોલિશન કરાયું

અમદાવાદઃ કોમનવેલ્થ ગેમ્સ 2023ની યજમાની અમદાવાદને મળી છે તેમજ ઓલિમ્પિકનું આયોજન પણ અમદાવાદમાં કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. જેને લઈને અમદાવાદમાં એએમસી તંત્ર હરકતમાં આવ્યું છે અને મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીક આવેલા અડચણરૂપ મકાનોને દૂર કરવાની કવાયત શરૂ કરી છે. આજે સવારથી જ મનપાની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં […]

ગુજરાતઃ ઉત્કૃષ્ટ સેવાઓ બદલ “કર્મયોગી પુરસ્કાર”થી ૪ સનદી અધિકારીઓનું સન્માન

ધરમપુર, 29 નવેમ્બર, 2025ઃ Gujarat civil servants honored with “Karmayogi Award” મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાયેલી ત્રિ-દિવસીય ૧૨મી ચિંતન શિબિરના સમાપન દિવસે વર્ષ:૨૦૨૪થી ૨૦૨૫ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવા બદલ ચાર સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતા. જે સનદી અધિકારીઓને આ કર્મયોગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code