1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાતના અમદાવાદ આંગણે ફિલ્મ ફેર એવોર્ડ યોજાયો

ગુજરાતના અમદાવાદ આંગણે ફિલ્મ ફેર એવોર્ડ યોજાયો હતો. અમદાવાદના મણિનગર સ્થિત ટ્રાન્સટેડિયા ખાતે ફિલ્મી ઝાકઝમાળ વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો. ગઇકાલે મોડી સાંજે યોજાયેલો આ કાર્યક્રમ મોડીરાત સુધી ચાલ્યો હતો. શાહરૂખ ખાન, કરણ જોહર, અભિષેક બચ્ચન સહિતના સ્ટાર અમદાવાદમાં ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતી કલાકારોએ પણ આ એવોર્ડ સમારંભમાં ખાસ્સુ આકર્ષણ જમાવ્યું હતું. 70મો ફિલ્મફેર એવોર્ડ્સ […]

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રીએ ગુજરાતના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન એકતાનગરની મુલાકાત લીધી

વડોદરાઃ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી તથા જળશક્તિ મંત્રી વી. સોમન્નાએ ભારતના સૌથી સુંદર અને આધુનિક ગ્રીન રેલવે સ્ટેશનોમાંના એક તથા ગુજરાતના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન એકતાનગરની મુલાકાત લીધી હતી. સોમન્નાએ સ્ટેશન પરિસરનું નિરીક્ષણ કરીને સમગ્ર તયા સ્વચ્છતા, આધુનિક સુવિધાઓ અને ગ્રીન ટેકનોલોજી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે રેલવે અધિકારીઓ સાથે સંવાદ સાધી જરૂરી માહિતી અને માર્ગદર્શન […]

ગુજરાતમાં સિદ્દી સમુદાયે 72 ટકાથી વધુ સાક્ષરતા દર હાંસલ કર્યો, રાષ્ટ્રપતિએ કરી પ્રશંસા

જૂનાગઢઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આફ્રિકન મૂળના આદિજાતિ સિદ્દી સમુદાયના સભ્યો સાથે વાતચીત કરી હતી. તેમણે આદિવાસી લોકોને સશક્તિકરણ અને પ્રગતિના સાધન તરીકે શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે આનંદ વ્યક્ત કર્યો કે ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સિદ્દી સમુદાયે 72 ટકાથી વધુ સાક્ષરતા દર હાંસલ કર્યો છે. રાષ્ટ્રપતિએ સમુદાયને કેન્દ્ર […]

રાપરના ચિત્રોડ ગામે નકલી કોલગેટ બનાવતી ફેકટરી પકાડાઈ, 9.43 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાગોદર પોલીસે બાતમીને આધારે રેડ પાડી, ચાર શખસોની કરી ધરપકડ, ડુપ્લીકેટ ટૂથપેસ્ટ બનાવટમાં વપરાતી સામગ્રીનો જથ્થો જપ્ત કરાયો રાપર તાલુકાના ચિત્રોડ ગામે ડુપ્લીકેટ કોલગેટ ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરીનો ગાગોદર પોલીસે પર્દાફાશ કર્યો છે. ગાગોદર પીઆઈ વી.એ. સેગલ અને તેમના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલ અંગે કોલગેટ […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવીન 201 એસ.ટી. બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

ગુજરાતના નાગરિકોની પરિવહન સેવા-સુવિધામાં થયો વધારો, નવી બસોમાં 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને 5 મીડી બસોનો સમાવેશ, દિવાળીના તહેવારોમાં 4200 એક્સ્ટ્રા બસો દોડાવાશે  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાની, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા માટે સતત નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે વાહન વ્યવહાર વિભાગનું દિશાદર્શન કર્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર […]

સુરતમાં દીવાળીના તહેવારોમાં મ્યુનિ.કચેરીઓમાં રોશની માટે 49 લાખ ખર્ચાશે

શહેરના વિવિધ બ્રિજ પર રંગબેરંગી લાઈટિંગ કરાશે, મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ લાઈટિંગ માટેના ખર્ચને મંજુરી આપી, મ્યુનિની મુખ્ય કચેરીમાં 20 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર દરમિયાન લાઈટિંગ કરાશે સુરતઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય કચેરી, ઝોન કચેરીઓ તેમજ શહેરના તમામ બ્રિજ પર રંગબેરંગી રોશની કરીને દીપોત્સવની ભવ્ય ઊજવણી કરાશે,  મ્યુનિ.કોર્પોરેશનની […]

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા, મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરાયું

રાષ્ટ્રપતિ મુર્મુ ગુરૂવારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી પહેચ્યા હતા, રાજકોટના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યુ હતુ, રાષ્ટ્રપતિએ સોમનાથ મંદિર પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વેરાવળઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરૂવારે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યાં છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ મુર્મુએ આજે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. મંદિર ટ્રસ્ટ […]

સુરેન્દ્રનગરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાદ્યતેલની બે કંપનીમાં ચેકિંગ કર્યું

પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ચેકિંગમાં જોડાયા, બન્ને કંપનીમાંથી ખાદ્યતેલના 10 નમૂના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા, ખાદ્યતેલમાં ભેળસેળ હશે તો કડક કાર્યવાહી કરાશે સુરેન્દ્રનગરઃ ખાદ્યતેલોમાં ભેળસેળ વધતી જાય છે. ત્યારે રાજ્યના ફુડ અને ડ્રગ્સ વિભાગ તેમજ પુરવઠા વિભાગ દ્વારા શહેરની બે ઓઈલ કંપનીમાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ. અને ખાદ્યતેલના 10 જેટલા નમુના લઈને પરીક્ષણ માટે […]

સરકારી અને સહકારી બેન્કોએ એક દિવસમાં ચેક ક્લિયરિંગના કરાયેલા વાયદાનો ફિયાસ્કો

ચાર દિવસે પણ ચેક ક્લિયરિંગ ન થતા ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા, ખાતામાંથી ચેક ડેબિટ થયા પણ સામેની પાર્ટીના ખાતામાં ચાર દિવસે પણ ક્રેડિટ ન થયા, ઘણા કિસ્સામાં ચેક ક્રેડિટ ન થતા કર્મચારીઓના પગારો અટકી ગયા અમદાવાદઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સરકારી બેન્કો, કો-ઓપરેટિવ બેન્કો, સહકારી બેન્કો સહિતની બેન્કોમાં ચોથી ઓક્ટોબરથી જ ચેક જમા કરાવ્યાના બે […]

દિવાળીના તહેવારોને લીધે ડાકોર મંદિરમાં મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો

ડાકોર મંદિરમાં 16થી 23મી સુધી સવારે 30 વાગે મંગળા કરાશે, વાઘ બારસથી ઠાકોરજીને સોનાની આરતી ઉતારાશે, મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં દિવાળીના તહેવારને લઈ ઠાકોરજીની મંગળાની આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં 16 ઓક્ટોબર થી 23 ઓક્ટોબર સુધી સવારે 6:30 થી 6:45 વાગ્યાના અરસામાં દર્શન મંગળા આરતી કરાશે. વાઘ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code