1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગાંધીનગર શહેરને હરિયાળું બનાવવા માટે મ્યુનિ. દ્વારા 1.35 લાખ વૃક્ષો વવાયા

મિશન મિલિયન ટ્રી હેઠળ મ્યુનિએ 10 લાખ રોપા વાવવાની જાહેરાત કરી છે, શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સહયોગ લેવાયો, ડમ્પિંગ સાઇટ પર કચરાનો નિકાલ કરીને એક લાખ વૃક્ષો વાવવાનું આયોજન ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરને હરિયાળું બનાવવા માટે મિશન મિલિયન ટ્રી હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન કુલ 10 લાખ વૃક્ષો રોપવાની જાહેરાત કરવામાં આવી હતી […]

મહુવા હાઈવે પર અકસ્માતના બે બનાવ, બાઈક અકસ્માતમાં બેના મોત, લકઝરી બસ સ્લીપ થઈ

મહુવા હાઈવે પર દાતરડી ગામ પાસે બાઈક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત, મહુવામાં હાઈવે પર લકઝરી બસ સ્લીપ ખાઈ રોડ સાઈડમાં ઉતરી ગઈ, રોડ પર ટ્રાફિકજામ સર્જાયો ભાવનગરઃ હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ભાવનગર-મહુવા હાઈવે પર અકસ્માતના બે બનાવો બન્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ મહુવા નજીક વહેલી સવારે સુરત તરફથી આવતી […]

રાજકોટ શહેરમાં ફરજિયાત હેલ્મેટના કાયદા સામે નાગરિકોએ પ્લેકાર્ડ દર્શાવીને કર્યો વિરોધ

શહેરમાં 8મી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત અમલ કરાવાશે, હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ’ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો, હેલ્મેટ કાયદાના અમલ પહેલા સુચારુ ટ્રાફિક વ્યવસ્થા અને સારા રસ્તાઓ બનાવો, રાજકોટઃ શહેરમાં 8મી સપ્ટેમ્બરને સોમવારથી દ્વીચક્રી વાહનચાલકો માટે હેલ્મેટના કાયદાનો ફરજિયાતપણે પાલનનો આદેશ કરાયો છે. ત્યારે શહેરીજનોમાં ફરજિયાત હેલ્મેટના નિયમ સામે નારાજગી ઊભી થઈ છે. શહેરમાં હેલ્મેટ ફરજિયાત કરવાના […]

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા પાસે 15 કિમી ટ્રાફિકજામ સર્જાયો

હાઈવે પર જામ્બુવાથી પુનિયાદ સુધી વાહનોના થપ્પા લાગ્યા, ટ્રાફિકજામની આ રોજિંદી સમસ્યાથી વાહનચાલકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યાં, હાઈવે પર ખાડાઓ અને ત્રણેય બ્રિજ સાંકડા હોવાથી વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે, વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક જામ્બુવાબ્રિજ પર ફરી એકવાર 15 કિ.મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. એના કારણે વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયેલા રહ્યા હતા.. આ […]

વડોદરા શહેરમાં વરસાદને લીધે ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

અટલ બ્રિજ પર એક કિમી લાંબી લાઈનો લાગી, નીલામ્બર સર્કલ અને ખોડીયાર નગર સહિત વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો, વરસાદમાં ટ્રાફિક જામને રોકવા માટે કોઈ કાયમી ઉકેલ નથી વડોદરાઃ શહેરમાં ગઈકાલે સાંજના સમયે પડેલા વરસાદને કારણે ટ્રાફિકજામના દ્રશ્યો ઠેર ઠેર સર્જાયા હતા, વરસતા વરસાદમાં વાહનચાલકો ટ્રાફિકજામમાં ફસાયા હતા. જેમાં બાઈક-સ્કૂટર સહિત દ્વીચક્રી વાહનચાલકોની હાલત કફોડી બની […]

અમદાવાદથી અમૃત ભારત નોન AC સેમી હાઈસ્પીડ ટ્રેન દિવાળી સુધીમાં શરૂ કરાશે

હાઈસ્પીડ ટ્રેનનું ભાડુ અન્ય ટ્રેનના જનરલ કોચ જેટલું જ હોઈ શકે છે, અમદાવાદથી વારાણસી વચ્ચે અમૃત ભારત ટ્રેનનું સંચાલન શરૂ કરાય તેવી શક્યતા, અમૃત ભારત ટ્રેન પ્રતિ કલાક 120થી 130 કિમીની ઝડપે દોડશે અમદાવાદઃ ગુજરાતને દિવાળી સુધીમાં નોન એસી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળશે, જેમાં અમદાવાદથી અમૃત ભારત નોન એસી હાઈસ્પીડ ટ્રેન શરૂ કરાશે. […]

GCAS દ્વારા UGમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એડમિશન ફેઝ-2″ શરૂ કરાયો

જીકાસ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે અંતિમ તક અપાઈ, ચાર તબક્કામાં પ્રવેશ રાઉન્ડ યોજાશે, પ્રવેશ કન્ફર્મ કરવા ખાસ પ્રકિયા અનુસરવી પડશે અમદાવાદઃ  GCAS દ્વારા સ્નાતકની વિદ્યાશાખાઓમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એડમિશન ફેઝ-2નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓને હજુ સુધી કોઈ પણ કોલેજમાં પ્રવેશ મળ્યો નથી અથવા જેમણે ઓફર મળ્યા છતાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી, […]

સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાતા નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

સરદાર સરોવર ડેમ ઓવરફ્લોથી માત્ર 74 મીટર દૂર, ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક 24 ફૂટની ભયજનક સપાટી વટાવી, ચાણોદના મલ્હારઘાટના 95 પગથિયા ડૂબ્યા, અમદાવાદઃ  ઉપરવાસમાં ભારે વરસાદ અને ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર ડેમની સપાટી 135.94 મીટરને વટાવી જતા ડેમના 23 દરવાજા ખાલવામાં આવતા નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સરદાર સરોવર […]

અમદાવાદઃ ગણેશ વિસર્જનને લઈને ટ્રાફિક માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર

અમદાવાદ શહેરમાં આવતીકાલે ગણેશ વિસર્જન નિમિત્તે ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે બપોરે 1 વાગ્યાથી વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી કેટલાક માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. પોલીસે જણાવ્યું કે, આ પગલાં વિસર્જન યાત્રાને સરળ બનાવવા, કાયદો અને વ્યવસ્થા […]

GSTના દરમાં ઘટાડો કરાતા વડાપ્રધાન મોદીનો આભાર માનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વેરાના દરમાં સુધારાથી નાગરિકોના જીવન ધોરણ અને સામાજીક સુરક્ષામાં વધારો થશે, દિલ્હી ખાતે મળેલી 56મી જીએસટી કાઉન્સિલમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય, GST દરમાં ઘટાડાથી દેશવાસીઓને સુખમય જીવનની સોગાત આપી ગાંધીનગરઃ રોજબરોજના જીવનની વિવિધ વસ્તુઓ અને સેવાઓ પરના GST દરોમાં ધરખમ ઘટાડો કરવા બદલ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નીર્મલા સીતારમણનો ગુજરાતની જનતા વતી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code