1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ડીસાની ફટાકડાની ફેકટરીમાં દૂર્ઘટના કેસમાં પિતા-પૂત્ર સામે સા-અપરાધ મનુષ્ય વધનો ગુનોં નોંધાયો

ફટાકડાની ફેકટરીમાં આગ અને બ્લાસ્ટથી 21 શ્રમિકોના મોત થયા છે સમગ્ર બનાવની તપાસ માટે સીટની રચના આરોપીનો પૂત્ર અગાઉ સટ્ટો રમતા પકડાયો હતો ડીસાઃ શહેરના ઢુંવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદે ફેક્ટરીમાં ગઈકાલે મંગળવારે ધડાકા સાથે આગ ફાટી નિકળતા 21 શ્રમિકોના મોત નિપજ્યા હતા. આ ગોઝારી ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી […]

ડીસા બ્લાસ્ટ કેસમાં મૃત્યુઆંક 21 ઉપર પહોંચ્યો, ગોડાઉન માલિક પિતા-પુત્રની અટકાયત

ગાંધીનગરઃ ગુજરાતના બનાસકાંઠામાં ડીસા તાલુકામાં ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટનામાં મધ્યપ્રદેશના 21 શ્રમિકના મોત નીપજ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક ગુનાશાખા- LCBએ ફેક્ટરીના માલિક પિતા અને પુત્રની ધરપકડ કરી છે. આ ઉપરાંત એક વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે. આ કેસની તપાસ માટે વિશેષ તપાસ સમિતિ – S.I.T.ની રચના પણ કરવામાં આવી છે. ગોડાઉનમાંથી 21 લોકોના […]

રાજકોટ નજીક અમદાવાદ હાઈવે પર શેમ્પુની ફેકટરીમાં લાગી ભીષણ આગ

ભાષણ આગ કાબુમાં ન આવતા મેજર કોલ જોહેર કરાયો ફોમનો મારો ચલાવી આગ કાબૂમાં લેવા પ્રયાસ ફેટકરીમાં કેમિકલ હોવાને લીધે આગએ વિકરાળરૂપ ધારણ કર્યુ રાજકોટઃ શહેર નજીક અમદાવાદ હાઈવે પર આવેલી શેમ્પુની ફેકટરીમાં ભીષણ આગ ફાટી નિકળી છે. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. આગની જાણ થતાં જ રાજકોટ ફાયર વિભાગના જવાનો ફાયટરો સાથે […]

ભાવનગરના રાષ્ટ્રીય ઉદ્યાનના 34 કિમીમાં 5000 કાળિયાર મુક્તરીતે વિચરી રહ્યા છે

સમતળ જમીન, સુકુ ઘાસ અનેહરણોના ટોળાંઓ મુલાકાતીઓને આકર્ષિત કરે છે કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સહેલાણીઓ  માટે 22 જેટલાં ગાઈડની સુવિધા ઉપલબ્ધ, કાળીયાર ઉપરાંત વરુ, ઝરખ, નીલગાય તેમજ વિવિધ જાતના પક્ષીઓ જોવા મળે છે ગાંધીનગરઃ ગુજરાતમાં આવેલા ચાર રાષ્ટ્રીય ઉદ્યાન પૈકીનું એક ઉદ્યાન એટલે ભાવનગર શહેરથી 52 કિલોમીટર દૂર આવેલું વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન. આ રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર રાજ્યનું આગવું […]

ઇટલીમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગો વિજેતા

આશાબેન ઠાકોર અને પિન્કલ ચૌહાણને ફ્લોરબૉલ રમતમાં બ્રોન્ઝ મેડલ છેલ્લાં 15 વર્ષથી સ્પેશિયલ ખેલ મહાકુંભમાં કરી રહ્યા છે ઉત્કૃષ્ટ પ્રદર્શન મનોદિવ્યાંગ રમતવીરો માટે ગુજરાતમાં થાય છે સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન ગાંધીનગરઃ ઇટલીના તુરીનમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડીઓએ ડંકો વગાડ્યો છે. મહેસાણાના આશાબેન ઠાકોર અને દાહોદના પિન્કલબેન ચૌહાણે તુરીનમાં ફ્લોરબૉલ રમતમાં […]

કડાણા ડેમમાં પાણીનો જથ્થો ઘટી જતા સુફલામ-સુજલામ કેનાલમાં પાણી બંધ કરાશે

સાત જિલ્લાના ખેડુકોને ચિંચાઈ માટેનું પાણી નહીં મળે ખેડુતોને હવે બાર-કૂવાના પાણી પર આધાર રાખવા પડશે ઘણા ખેડુતોએ ઉનાળું ખેતી કરવાનું જ માંડી વાળ્યું અમદાવાદઃ કડાણા ડેમમાંથી સુજલામ-સુફલામ કેનાલ દ્વારા સાત જિલ્લાને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. કડાણા ડેમંમાં પાણીનો પુરતો જથ્થો ન હોવાથી સજલામ-સુફલામ કેનાલમાં પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની આવક 26 કરોડ થઈ

માર્ચના મહિનાના છેલ્લા દિવસે વ્યાજ માફી સ્કીમને લીધે આવકમાં વધારો વ્યાજમાફી સ્કીમનો 108749 કરદાતાએ લાભ લીધો, 54 કરોડનું વ્યાજ માફ કરાયું ગત વર્ષ કરતાં આ વખતે 56 કરોડ વધુ આવક થઈ અમદાવાદઃ શહેરમાં બાકી પ્રોપર્ટીની વસુલાત માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં કોર્મશિયલ પ્રોપર્ટી ટેક્સ ધારકો સામે સિલિંગ ઝૂંબેશ પણ શરૂ કરવામાં આવી […]

અમદાવાદના એરપોર્ટના રન-વે પર વાંદરા અને પક્ષીઓને ભગાડવા મહિને 20 લાખનો ખર્ચ

બર્ડહીટ ન થાય તે માટે સ્ટાફ સતત એરપોર્ટ પર દેખરેખ રાખે છે ફટાકડા ફોડીને પક્ષીઓને ભગાડવામાં આવે છે વાંદરા પર રન-વે પર ન આવી જાય તેની તકેદારી રાખવામાં આવે છે અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટના રન-વે પર ફ્લાઈટ્સ બર્ડહીટનો ભોગ ન બને તે માટે સતત તકેદારી રાખવામાં આવતી હોય છે. રન-વે પરથી વાંદરા અને પક્ષીઓને […]

કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં એકનું મોત

એસટી બસના ડ્રાઈવર-કંડકટર સહિત 15 પ્રવાસીઓ ઘવાયા થારના ચાલકનું ઘટના સ્થળે મોત થારમાં સવાર ત્રણ પ્રવાસીઓને થારનું પતરૂ કાપીને બહાર કાઢાયા નડિયાદઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતનો બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને એસ.ટી. બસ વચ્ચે સર્જાયો હતો. આ દુર્ઘટનામાં થારમાં સવાર 4 પૈકી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ […]

અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં મંદીનો દૌર, અનેક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વેચાયા વિના પડ્યા છે

નવાસવા બિલ્ડરોએ લોન લઈને પ્રોજેક્ટ્સ બનાવ્યા હવે વેચાતા નથી બે-રૂમ રસોડાના ફ્લેટની કિંમત લાખો રૂપિયા હોવાથી મધ્યમ વર્ગને પરવડતી નથી, એક્સપર્ટના કહેવા મુજબ 66 ટકા રહેણાકના પ્રોજેક્ટ્સ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે અમદાવાદઃ  ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં છેલ્લા ઘણા વખતથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં અનેક રેસિડેન્ટ પ્રોજેક્ટ્સ વેચાયા વગરના પડ્યા છે.શહેરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code