1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ઉદ્યોગપતિઓને દેવા માફ કરી શકાતા હોય તો ખેડૂતોના કેમ નહીઃ શક્તિસિંહ ગોહિલ

ભાવનગર જિલ્લામાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનું સ્વાગત કરાયું, કૃષિમંત્રી ભાવનગર જિલ્લાની પીડા પણ સમજી શકતા નથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં માવઠાને લીધે કૃષિપાકને સારૂએવુ નુકસાન થયુ છે. આથી ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનો ગીર સોમનાથથી પ્રારંભ કરાયો હતો. કોંગ્રેસની ખેડૂત યાત્રા ભાવનગર […]

રાજકોટના પેંડા ગેન્ગના 17 શખસો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

પેંડા ગેન્ગના 17 શખસો સામે હત્યા, બળાત્કાર, લૂંટ સહિત 71 ગુના નોંધાયેલા છે, રાજકોટમાં પેંડા અને મૂર્ગા ગેંગ વચ્ચે ફાયરિંગની ઘટના બાદ પોલીસે કરી કાર્યવાહી, પોલીસે પેંડા ગેન્ગના 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. રાજકોટઃ શહેરમાં પોલીસની કડકાઈ છતાંયે ગુનાઈત પ્રવૃતિમાં વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ પેંડા અને મુર્ગા ગેન્ગ વચ્ચે માથાકૂટ થઈ […]

વડોદરામાં રખડતા ઢોરે બે બાઈકચાલકોને અડફેટે લીધા, એક બાઈકચાલકનું મોત

વડોદરાના મહેસાણાનગર નજીક ગાયની અડફેટે બાઈકચાલકનું મોત, વડોદરાના સોમા તળાવ પાસે બુલેટચાલકને આડે ગાય આવતા યુવક 15 ફૂટ ઢસડાયો, વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત વડોદરાઃ શહેરમાં રખડતા ઢોરને લીધે અકસ્માતના બે બનાવો બન્યા છે. પ્રથમ બનાવ શહેરના મહેસાણાનગર પાસે  બાઈકે ગાયને અડફેટે લેતા બાઈકચાલક યુવાનું મોત નિપજ્યુ હતું. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં શહેરના સોમા […]

સુરતમાં એમેઝોન કૂરિયરમાંથી 3 ડિલિવરીમેને કરી મોબાઈલની ચોરી, 4ની ધરપકડ

આરોપીઓ પાસેથી 11 મોબાઇલ ફોન/ટેબ્લેટ સહિત કુલ 2,92,000નો મુદ્દામાલ કબ્જે કરાયો, ચોરીનો માસ્ટરમાઇન્ડ મોંહમદ અલ્તાફ ગુલામ હુસેન શેખ પ્રાઇવેટ નોકરી કરતો હતો, કૂરિયરના ડિલિવરી બોયની મદદથી પાર્સલમાંથી ચોરી કરાતી હતી, સુરતઃ એમેઝોન કૂરિયરના પાર્સલમાંથી મોબાઈલ ફોન અને ટેબ્લેટની ચોરી કરતા ત્રણ ડિલિવરીબોય સહિત 4 શખસોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે 4 આરોપીઓ  પાસેથી કુલ 2,32,000ની […]

ચિલોડા-દહેગામ રોડ પર ઈનોવા-રિક્ષા અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માતમાં મહિલાનું મોત, 7ને ઈજા

પૂરફાટ ઝડપે ઇનોવા કારે મજૂરોને લઈ જતી રિક્ષાને ટક્કર મારી, ઈનોવાકાર રોડ સાઈડ પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ, ચિલોડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ મોટા ચિલોડા-દહેગામ રોડ પર સર્જાયો હતો. ત્રિપલ અકસ્માતના આ બનાવમાં પૂરફાટ ઝડપે ઈનોવા કારે […]

રાજકોટમાં બેફામ ઝડપે BMW કારચાલકે ટૂ-વ્હીલરચાલકને અડફેટે લેતા મોત

BMW કારે ટક્કર મારતા સ્કૂટરચાલક વિદ્યાર્થી 50 ફુટ સુધી ફંગોળાયો, અકસ્માતમાં BMWનો આગળના ભાગનો ભુક્કો બોલી ગયો, રાજકોટમાં છેલ્લા ચાર દિવસમાં રોડ અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગત રાત્રે શહેરના કાલાવાડ રોડ પર બેફામ ઝડપે આવેલી બીએમડબલ્યુ કારે સ્કૂટરચાલકને અડફેટે લેતા તેનુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. […]

ગુજરાતમાં મતદાર યાદી સુધારણાઃ શું તમને કોઈ મુઝવણ છે? તો જાણો અહીં પૂરી પ્રક્રિયા વિશે

ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા – સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) મતદાર યાદી સુધારણા પ્રક્રિયા ચૂંટણીપંચના કર્મચારીઓ અર્થાત બૂથ લેવલના અધિકારીઓ (બીએલઓ) ઘરે ઘરે જઈને કરી રહ્યા છે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી 4 ડિસેમ્બરને ગુરુવાર સુધી ચાલશે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી ચૂંટણીપંચ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદાર […]

ગુજરાતમાં ૨.૧૮ લાખ બાળકોને હૃદય, કિડની, કેન્સર, લીવર ટ્રાન્સપ્લાન્ટની સારવાર અપાઈ

‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય’ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં ૧૧ વર્ષમાં ૧૫.૮૯ કરોડ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી યોજના અંતર્ગત નવજાત શિશુથી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને આવરી લેવામાં આવે છે દર વર્ષે અંદાજે ૧.૮૯ કરોડથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી થાય છે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બાળકો સહિત તમામ નાગરિકોના આરોગ્યની સતત કાળજી લેવામાં આવી રહી […]

ગંભીર બીમારીઓથી બચવા રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી જરૂરીઃ રાજ્યપાલ

રાજ્યપાલઆચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ કરાવ્યો, 685લોકો દ્વારા સામૂહિક ધૂપ સ્નાન, ફેસ મડ પેક,  વૃક્ષાસનને IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન 18નવેમ્બર સુધી દેશભરમાં યોગ અને પ્રાકૃતિક ચિકિત્સાના કાર્યક્રમો  થકી કરાશે પ્રાકૃતિક ચિકિત્સા દિવસની ઉજવણી ગાંધીનગરઃગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં નેચરોપેથી -પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલએ ‘નેચરોપથી ડે’ અને ‘પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વ’ના કટ આઉટનું અનાવરણ કર્યું હતું. પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વની ઉજવણી અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે 685  લોકોએ એકસાથે વૃક્ષાસન કરી, ચેહરા પર ફેસ મડ પેક કરીને […]

ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો શુભારંભ

ખેડૂતોનેઅગાઉથી જ જણસી લઈને આવવાની તારીખ અંગે SMSના માધ્યમથી જાણ કરાશે, પ્રથમવારટેકાના ભાવે ખરીદી પોઇન્ટ ઓફ સેલ મશીન કે ફેસ રેકગ્નિશન દ્વારા થશે, વેચાણ કરવા આવી ન શકે તેવા ખેડૂતો માટે નોમીની નિયુક્ત કરવાની પણ જોગવાઈ, ખરીદીબાદના ટૂંક જ સમયમાં ખેડૂતોને DBT માધ્યમથી તેમના બેંક ખાતામાં ચૂકવણું કરાશે   ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આજથી પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને   સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે. કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ સમગ્ર રાજ્યમાં સુચારુ અને પારદર્શક રીતે ટેકાના ભાવે               ખરીદી સુનિશ્ચિત કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને જરૂરી સૂચનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code