1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

બિહારના પટનામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં જ છેલ્લા કેટલાક દિવસોથી મેઘાની રમઝટ ચાલી રહી છે. ગુજરાતમાં મોટભાગના વિસ્તારોમાં મેઘ રાજાની મેહર થઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે શનિવારના દિવસે ગુજરાતના 6 જિલ્લાઓ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે આજે શનિવારના દિવસ માટે ભારે […]

અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રણ મહત્વની રમત સ્પર્ધા યોજાશે

અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રણ મહત્વની રમત સ્પર્ધા યોજાશે, જેમાં નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 24 થી 30 ઓગસ્ટ દરમિયાન કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ યોજાશે. તેમાં 29 દેશોના 350થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ 2025 આયોજન કરાયું છે, જેમાં ચીન, જાપાન અને કોરિયા જેવા દેશના તરવૈયાઓ ભાગ લેશે.જ્યારે ભારત 22 થી 30 નવેમ્બર […]

ખંભાતમાં એક કંપનીમાં ટાંકીની સફાઈ કરવા ઉતરેલા બે શ્રમિકોના ઝેરી ગેસથી મોત

બચાવવા ગયેલા બે શ્રમિકોને ઝેરી ગેસની અસર થતાં હોસ્પિટલ ખસેડાયા, ખંભાત તાલુકાના સોખડા ખાતે કંપની આવેલી છે, મૃતક શ્રમિકોના પરિવારજએ કાર્ડિયાક કેર હોસ્પિટલ બહાર આક્રંદ કર્યું ખંભાતઃ આણંદ જિલ્લાના ખંભાતના સોખડા નજીક આવેલી એક કંપનીમાં ઝેરી ગેસની અસરથી બે શ્રમિકોના મોત થયાં છે. જ્યારે અન્ય બે શ્રમિકો ઝેરી ગેસની ગંભીર અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં […]

ગુજરાતમાં 2055 નવિન ગ્રામ પંચાયતોને મકાન બનાવવા માટે 490 કરોડની ગ્રાન્ટ મંજુર

10 હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને 40 લાખ રૂપિયા, 5થી 10 હજાર સુધીની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને 34.83 લાખ રૂપિયા, 5 હજારથી ઓછી વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને 25 લાખ રૂપિયા ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયત ઘર કમ તલાટી-મંત્રી આવાસ યોજનામાં 100 ટકા સેચ્યુરેશન લાવવાના હેતુસર રાજ્યમાં ૨૦૫૫ નવીન ગ્રામ પંચાયત ઘરો માટે 489.95 […]

દિવંગત પ્રચારકોની પ્રેરક જીવનગાથા ‘પ્રેરણાકુંજ’ પુસ્તકનું વિમોચન કરાશે

અમદાવાદઃ સાહિત્ય સાધના ટ્રસ્ટ દ્વારા દિવંગત પ્રચારકોની જીવનગાથા “પ્રેરણાકુંજ” પુસ્તકનું તા. 17મી સપ્ટેમ્બરના રોજ સાંજે 6 કલાકે અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા ટાગોર હોલમાં વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકનું વિમોચન સુરેશજી સોનીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવંગત પ્રચાકરોના પરિવારજનો, લેખકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને ₹ 1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની આપશે ભેટ

મહેસાણા-પાલનપુર રેલવે લાઇનનું ડબલિંગ₹537 કરોડના ખર્ચે પૂર્ણ, કલોલ-કડી-કટોસણ રોડ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન રાષ્ટ્રને કરશે સમર્પિત, કટોસણ રોડ અને સાબરમતી પેસેન્જર ટ્રેનનું કરશે ફ્લૅગ ઑફ,  બેચરાજીથી કાર-લોડેડ માલગાડી સેવાનો કરશે શુભારંભ ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટ, 2025ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.  વડાપ્રધાન મોદી  ₹ 1,400 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સથી […]

જામનગર- ખંભાળિયા હાઈવે પર ખાનગી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત, એકનું મોત

જામનગરઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જામનગર-ખંભાળિયા હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જામનગર-ખંભાળિયા હાઈવે પર મોટી ખાવડી નજીક ગાગવા પાસે ખાનગી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા બોલેરોમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગરની […]

ભૂજમાં વી ડી હાઈસ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી પર 10 વિદ્યાર્થીઓનો જીવલેણ હુમલો

લોખંડના પંચ અને કડાથી હુલો કરતા વિદ્યાર્થી લોહી લૂહાણ, વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો, વિદ્યાર્થીઓ વચ્ચે થોડા સમય પહેલા બોલાચાલી થઈ હતી ભૂજઃ શહેરની વી ડી હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર અન્ય 10 જેટલા વિદ્યાર્થીઓએ મળી પંચ (લોખંડનું સાધન) અને કડાથી હુમલો કરી લોહીલુહાણ કરી દીધો હતો. વિદ્યાર્થીને માથાના […]

સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસના પાકમાં ગુલાબી ઈયળોના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન

ભેજવાળા વાતાવરણને લીધે ગુલાબી અને લીલી ઈયળોનો ઉપદ્રવ વધ્યો, જિલ્લામાં આ વર્ષ 3,66,919 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, કૃષિ નિષ્ણાતોએ દવા છંટકાવ માટે ખેડૂતોને આપી સલાહ સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કપાસનું મબલખ વાવેતર થયુ છે. આ વખતે સાનુકૂળ હવામાનને લીધે કપાસનો સારો પાક થશે એવી ખેડૂતોને આશા હતી. પણ છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયુ વાતાવરણ અને હવામાં […]

સુપ્રસિદ્ધ તરણેતરના લોકમેળામાં ઝાલાવાડી સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવાશે

લોકમેળામાં છત્રી સજાવટ, ભરત ગૂંથણ, લોકગીત, લોકવાર્તા જેવી કુલ 31 સ્પર્ધા યોજાશે, રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે વિવિધ સ્પર્ધાનું આયોજન, પ્રથમ, દ્વીતિય અને તૃતીય વિજેતાઓને પુરસ્કાર અપાશે સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાન નજીક તરણેતર ગામે યોજાતા લોકમેળો માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તરણેતરનો ભાતીગળ મેળાને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code