1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

પોળોના જંગલમાં પક્ષી ગણતરીમાં લુપ્ત થતી પ્રજાતિના 23 ગિરનારી ગીધ નોંધાયા

 હિંમતનગર, 25 માર્ચ 2026:  Endangered griffon vultures recorded in bird count   સાબરકાંઠા વનવિભાગ દ્વારા પક્ષીવિદોના સહયોગથી પોળો જંગલમાં તાજોતરમાં બે દિવસીય પક્ષી ગણતરી કરવામાં આવી હતી. જેમાં  લુપ્ત થઈ રહેલા ગીધની 3 પ્રજાતિ પૈકી 23 જેટલા ગિરનારી ગીધ જોવા મળ્યા હતા. આ પક્ષી સર્વે ફિલ્ડ સ્ટડીમાં 128 પ્રજાતિના અંદાજે 12,800 પક્ષીઓ પૈકી 12 પ્રજાતિના 2,300 […]

ડીસા પંથકમાં વહેલી સવારે આકાશમાં વાદળો છવાતા ખેડૂતો ચિંતિત બન્યા

ડીસા, 25 માર્ચ 2026: Clouds covered the sky ગુજરાતમાં ચાર-પાંચ દિવસ પહેલા વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારબાદ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યાં જ ફરીવાર આજે સવારે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.  જેમાં ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. […]

અમદાવાદમાં 900 સોસાયટીઓને પીએનજીના નેટવર્કમાં 3 મહિનામાં આવરી લેવાશે

 અમદાવાદ, 25 માર્ચ 2026: 900 societies to be covered in PNG network શહેરમાં વધુ લોકોને પીએનજીનો લાભ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણય અનુસાર, આગામી 3 મહિનામાં અમદાવાદ શહેરની 900 સોસાયટીઓને PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવશે, જેનાથી હજારો પરિવારોને રાંધણ ગેસની સીધી સુવિધા મળશે. આ સાથે જ ઔદ્યોગિક અને […]

અમદાવાદ અને સુરતમાં બે વર્ષમાં 201 કરોડના સાયબર ફ્રોડ થયા, વિધાનસભા ગૃહમાં ચર્ચા

ગાંધીનગર, 25 માર્ચ 2026: Cyber ​​fraud ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોતરીકાળ દરમિયાન સાબર ફ્રોડ અને ડ્રગ્સના મામલે વિપક્ષે સરકારને ભીડવવાનો પ્રયાસ કર્યો હતો, અમદાવાદ અને સુરતમાં છેલ્લા બે વર્ષમાં રૂપિયા 201 કરોડથી વધુ સાયબર ફ્રોડ થયા હોવાનો ગૃહમાં ખૂલાશો કરાતા કોંગ્રેસ દ્વારા પોલીસની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવાયા હતા. કોંગ્રેસના અમિત ચાવડા અને તુષાર ચૌધરી સહિતના ધારાસભ્યોના […]

યોગ ગુરૂ પ્રદીપ એક લાખની અસલી કરન્સી સામે 3 લાખની નકલી નોટો આપતો હતો

અમદાવાદ, 25 માર્ચ 2026: Fake notes scam  સુરતમાં યોગાશ્રમ ચલાવીને નકલી નોટ્સનું રેકેટ ચલાવતો યોગગુરૂ પ્રદીપ સહિત 7 શખસોને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા બે કરોડની ફેક નોટ્સ સાથે ઝડપી લીધા હતા. આ તમામ શખસોને પોલીસે રિમાન્ડ પર લેતા ચોંકાવનારી માહિતી મળી છે. યોગગુરૂ પ્રદીપ ગત મહિને નકલી નોટ છાપવાનું મશીન લેવા માટે ચીન ગયો […]

અમદાવાદના સારંગપુરમાં સુમેલ કોમ્પલેક્સમાં ત્રીજા માળે આગ, 4 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું

અમદાવાદ, 25 માર્ચ 2026:  શહેરના સારંગપુર વિસ્તારમાં ન્યુ ક્લોથ માર્કેટની પાછળ આવેલા સુમેલ-1 કોમ્પલેક્ષના સી બ્લોકમાં ત્રીજા માળે ઇલેક્ટ્રીક ડકમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આગ લાગવાના કારણે ધૂમાડાના ગોટેગોટા કોમ્પલેક્ષમાં ફેલાઈ ગયા હતા. આખા બ્લોકના લોકો દોડીને બહાર આવી ગયા હતા. આ બનાવની જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. […]

‘ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક-2026’ વિધાનસભા ગૃહમાં વિના વિરોધે પસાર

ગુજરાત સરકારના વર્ષ-૨૦૧૫ના મૂળ કાયદામાં કોઈ ફેરફાર કરાયો નથી આતંકવાદી કૃત્યોને લગતી જોગવાઈઓ દૂર કરવાથી BNS આધારિત તપાસમાં પુનરાવર્તન અટકશે ગાંધીનગર, 25 માર્ચ, 2026 – GUJCTOC રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવા અને કેન્દ્ર સરકારના નવા ફોજદારી કાયદા સાથે તાલમેળ માટે ‘ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક-2026’ વિધાનસભા ગૃહમાં આજે વિના […]

અમદાવાદના જૂના વાડજમાં ડમ્પરે રાહદારીને અડફેટે લેતા મોત, ડમ્પર સાથે ચાલક ફરાર

અમદાવાદ, 25 માર્ચ 2026: Pedestrian dies after being hit by dumper   શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં ડમ્પરચાલકે રાહદારીનો ભોગ લીધો છે. શહેરના વાડજ સર્કલ ખાતે વહેલી સવારે ડમ્પરે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું સ્થળ પર જ મોત થયું છે. અકસ્માત બાદ ડમ્પર સાથે ચાલક નાસી જતા સ્થાનિક લોકોએ બાઈક […]

UCC બિલ પસાર થવું એ ગુજરાત અને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસઃ જગદીશભાઈ વિશ્વકર્મા

ગાંધીનગર, 25 માર્ચ, 2026 –  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતમાં UCC દ્વારા ‘એક રાષ્ટ્ર, એક કાયદો’ ના સંકલ્પને સાકાર કરવા તરફ મક્કમ ડગલું માંડ્યું છે, તેમ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ દિવસ ગુજરાત અને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસ છે. તેમણે ઉમેર્યું કે, […]

રાજ્યમાં ઈંધણ વિતરણ માટે નવી માર્ગદર્શિકા જાહેર

હેમંત પરમાર: અરવલ્લી જીલ્લો મોડાસા, 25 માર્ચ, 2026 –  રાજ્યમાં ઈંધણના સંયમિત અને સુવ્યવસ્થિત વિતરણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા તા. ૨૪ માર્ચ ૨૦૨૫ના રોજ મહત્વપૂર્ણ સુધારેલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમોમાં કૃષિ ક્ષેત્ર અને ટેલિકોમ કંપનીઓને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે, જેથી આવશ્યક સેવાઓમાં કોઈ અવરોધ ન આવે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code