જ્ઞાનનો ઉપયોગ ‘સ્વ’ ના વિકાસની સાથે માનવ જાતના કલ્યાણ માટે કરીએ: રાજ્યપાલ
ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7માં વાર્ષિક દિક્ષાંત સમારોહ યોજાયો વિવિધ શાખાઓના 21 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ 140 જેટલા વિદ્યાર્થીઓએ ડૉક્ટરેટની ડિગ્રી મેળવી ગાંધીનગરઃ પંચમહાલના વિંઝોલ સ્થિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો 7 મો દિક્ષાંત સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ દિક્ષાંત સમારંભમાં વિવિધ શાખાઓના 21 હજારથી વધુ વિદ્યાર્થીઓને દિક્ષાંત સમારંભમાં ડિગ્રી તથા સુવર્ણ […]


