1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

બિઝનેસ ગ્રોથ માટે સોશિયલ મીડિયા માર્કેટિંગના ઉપયોગ વિશે GCCIમાં યોજાયું વિશેષ સત્ર

 અમદાવાદ, 6 ફેબ્રુઆરી, 2026 – social media marketing for business growth GCCI દ્વારા સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) સાથે “બિઝનેસ ગ્રોથ માટે સોશિયલ મીડિયા માર્કેટિંગનો ઉપયોગ” વિશે આયોજિત સત્રમાં “ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા ક્વોલિટી લીડ્સ જનરેટ કરવા” પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. GCCI એ તારીખ 5 ફેબ્રુઆરી, 2026 ના રોજ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) સાથે […]

વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય થિયેટર ફેસ્ટિવલ ભારત રંગ મહોત્સવની ગુજરાત આવૃત્તિ સુરતમાં શરૂ

બહુભાષી થિયેટર એક્સ્ટ્રાવેગેન્ઝાની શરૂઆત સ્વપ્નિલ બારસ્કર દ્વારા લિખિત “માધુરી દીક્ષિત”નાટક સાથે થઈ સુરત, 5 ફેબ્રુઆરી, 2026 – international theatre festival Bharat Rang Mahotsav begins નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) દ્વારા આયોજિત વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય થિયેટર ફેસ્ટિવલ, ભારત રંગ મહોત્સવ 2026 ની 25મી આવૃત્તિનો સુરતમાં પ્રેરણાદાયી અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ઉદઘાટન સમારોહ સાથે પ્રારંભ થયો. ઉત્સવનો […]

સાબરમતીમાં આસારામ આશ્રમની 45 હજાર ચો.મી જમીન પરત લેવા HCની મંજુરી

અમદાવાદ,5 ફેબ્રુઆરી 2026:   શહેરના સાબરમતીના મોટેરા વિસ્તારમાં આવેલી આસારામ આશ્રમની વિવાદિત જમીનના મુદ્દે રાજ્ય સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચતા કેસની સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારના પગલાને યોગ્ય ઠેરવતા આશ્રમ હસ્તકની 45,000 ચોરસ મીટરથી વધુ જમીન પરત લેવાને ગ્રીન સિગ્નલ મળી ગયું છે. આ […]

અમદાવાદ રેલવે ડિવિઝને 10 મહિનામાં પ્રવાસીઓ પાસેથી 25.72 કરોડનો દંડ વસૂલ્યો

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા છેલ્લા 10 મહિનામાં ટિકિટ વગર મુસાફરી કરતાં, ગંદકી ફેલાવતા તથા રેલવે સ્ટેશન- ટ્રેનમાં થૂંકતા પ્રવાસીઓ સામે કાર્યવાહી કરી કુલ 25.72 કરોડનો દંડ વસૂલ્યો હતો. જે ગત વર્ષની સરખામણીએ 54 ટકા વઘુ છે. એટલું જ નહીં જાન્યુઆરીમાં તો દર કલાકે તંત્રએ આવા 43 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી […]

ધોળકા-બગોદરા હાઈવે પર ટ્રક અજાણ્યા વાહનની પાછળ અથડાતા 3નાં મોત

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ આજે વહેલી ધોળકા-બગોદરા હાઈવે પર સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આઈસર ટ્રક કોઈ અજાણ્યા વાહનની પાછળ અથડાતા ટ્રકમાં પ્રવાસ કરી રહેલા પતિ-પત્ની અને તેમના  પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ ગઇ છે. અકસ્માત એટલો ભયાનક હતો […]

સૌરાષ્ટ્રમાં વાહનોની અડફેટે સિંહ સહિત વન્ય પ્રાણીઓને બચાવવા એક્શન પ્લાન

રાજકોટ, 5 ફેબ્રુઆરી 2026:  સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓના હાઈવે તેમજ રોડ-રસ્તાઓ પર અવાર-નવાર સિંહ સહિત વન્ય પ્રાણીઓ આવી જતા હોય છે. અને અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે આવા અકસ્માતો રોકવા માટે વનવિભાગે કમર કસી છે. તાજેતરમાં અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતમાં સિંહોના મૃત્યુની વધતી ઘટનાઓને પગલે પીસીસીએફ (PCCF) દ્વારા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સ […]

એએમસીના ડ્રાફ્ટ બજેટમાં નવું કતલખાનું બનાવવાની દરખાસ્ત પાછી ખેંચાઈ

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગઈકાલે 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયુ હતું. જેમાં વિવિધ વિકાસના કામોમાં નવુ કતલખાનું બનાવવાની દરખાસ્ત પણ હતી. જેનો ભારે વિરોધ થતા આખરે કતલખાનાની દરખાસ્ત પરત ખેંચી લેવાઈ છે. ભાજપના જૈન ધારાસભ્ય અને પૂર્વ મેયરે આ અંગે વિરોધ દર્શાવ્યો હતો. 32 કરોડના ખર્ચે જૂનું કતલખાનું બંધ કરી નવું […]

વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય બન્યું

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2026: વર્ષ 2024માં ભારતના પ્રવાસન ક્ષેત્રમાં મજબૂત વિકાસ જોવા મળ્યો છે, જેમાં દેશમાં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા 99.5 લાખ સુધી પહોંચી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા પણ વધીને 2.05 કરોડ થઇ છે જે કોવિડ પહેલાના વર્ષ 2019ની સરખામણીએ 14.85% નો વધારો દર્શાવે છે. રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલી આ વૃદ્ધિમાં ગુજરાત પણ વિદેશી પ્રવાસીઓ માટે ત્રીજા […]

કચ્છના આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની સામુહિક બદલીઓ સામે આંદોલન કરાશે

ભૂજ, 5 ફેબ્રુઆરી 2026:   કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 400 જેટલાં કર્મચારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. કર્મચારીઓએ બદલી સામે ભારે વિરોધ કરીને લડતનું એલાન કર્યું છે. અને કર્મચારીઓની લડતને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે ટેકો આપ્યો છે. જો બદલીઓ તાત્કાલિક સ્થગિત નહીં થાય અથવા યોગ્ય નિરાકરણ નહીં આવે તો 16 […]

વાવ-થરાદના સવપુરા માઈનોર કેનાલમાં કચરો ભરાતા ખેડૂતોએ જાતે જ કેનાલ સાફ કરી

થરાદ, 5 ફેબ્રુઆરી 2026: વાવ – થરાદ જિલ્લાના સવપુરા-વાછરડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં છેલ્લા એક મહિનાથી પૂરતું પાણી મળતું નથી. કેનાલમાં કચરો ભરાઈ ગયો હોવાથી સાફ કરાવવા માટે ખેડૂતોએ રજુઆતો કરી હતી. છતાંયે કોઈ પગલાં ન લેવાતા ખેડૂતોએ સ્વયંભૂ શ્રમદાનનો નિર્ણય લઈને જાતે જ કેનાલની સાફ સફાઈ કરી હતી. થરાદ-વાવ જિલ્લાના સવપુરા-વાછરડા ગામના ખેડૂતોને કેનાલમાંથી પૂરતું પાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code