1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

નડિયાદમાં એસઆરપી ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાતા 10 સોસાયટીના રહીશોને મુશ્કેલી

નડિયાદ, 1 એપ્રિલ 2026: SRP railway gate closed permanently શહેરના કપડવંજ રોડ પર આવેલા એસઆરપીની સામે આવેલાં ફાટકને રેલ્વે વિભાગ દ્વારા કોઇપણ આગોતરી જાણ કર્યા વગર બંધ કરી દેવાયું છે. જેથી 70થી વધુ સોસાયટીના 10 હજારથી વધુ સ્થાનિક રહિશો મુશ્કેલીમાં મુકાયા છે. રેલવે ફાટક બંધ કરતા લોકોને બેથી ચાર કિમીનો ફેરો કપાવો પડે છે. તેથી […]

ગુજરાતમાં જમીન મહેસૂલ ક્ષેત્રે રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય

જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૧૩૫-Dની જોગવાઈમાં કરાયો સુધારો; ૩૦ દિવસની નોટિસમાંથી નાગરિકોને મુક્તિ મળશે વિવાદ ન હોય તેવા કિસ્સામાં તે જ દિવસે વેચાણની નોંધ પ્રમાણિત કરીને ‘પાકી એન્ટ્રી’ થશે તપાસની જરૂરિયાતવાળા કિસ્સામાં નોટિસનો સમયગાળો ૩૦ દિવસથી ઘટાડીને માત્ર ૭ દિવસ કરાયો મિલકતના સોદામાં બિનજરૂરી વાંધા-વચકામાંથી મુક્તિ મળશે; રેવન્યુ કોર્ટના ૫૦,૦૦૦ જેટલા કેસોનો ઝડપી નિકાલ આવશે […]

પાલનપુરમાં 10 સોસાયટીઓમાં પુરતા પ્રેશરથી પાણી ન મળતા ટેન્કર મંગાવવા પડે છે

પાલનપુર, 1 એપ્રિલ 2026: Water not available with sufficient pressure શહેરમાં વોર્ડ નં 2 અને 3ની દસ જેટલી સોસાયટીઓમાં ધરોઇના પાણીનું પૂરતું પ્રેશર આવતું ન હોવાથી સોસાયટીના રહીશો ભાડેથી ટેન્કર લાવવા મજબુર બન્યા છે. સ્થાનિક રહિશોએ અંગે નગરપાલિકામાં રજૂઆત કરતાં એકાદ બે દિવસમાં સમસ્યાનો ઉકેલ લવાશે તેવી હૈયાધારણા આપી હતી. પાલનપુર શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ધરોઇ […]

ગાંધીનગરના લવારપુર રોડ પર બાઈક સ્લીપ થતાં બાઈકચાલક યુવાનનું મોત

ગાંધીનગર, 1 એપ્રિલ 2026: A young biker died after his bike slipped જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લવારપુર રોડ પર પૂરફાટ ઝડપે બાઈક સ્લીપ થતાં 24 વર્ષીય બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાન ગિફ્ટસિટીમાં એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતો હતો. આ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ […]

રાજકોટમાં કણકોટ રોડ પર પૂરઝડપે કારે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

રાજકોટ, 1 એપ્રિલ 2026: Biker dies after being hit by speeding car  શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના મવડી કણકોટ રોડ પર ગણેશ ચોક પાસે સર્જાયો હતો. જેમાં એક પૂરપાટ ઝડપે આવતી કારે બાઇક સવાર આધેડને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ કારચાલક અકસ્માત સર્જીને […]

વડોદરામાં દુષ્કર્મ કેસનો આરોપી કોર્ટમાંથી ભાગી જતા પીએસઆઈને સસ્પેન્ડ કરાયા

વડોદરા, 1 એપ્રિલ 2026: PSI suspended શહેરમાં દુષ્કર્મ કેસના આરોપીને સુનાવણી માટે જેલમાંથી કોર્ટમાં લઈ જવાયો હતો. તે દરમિયાન આરોપીએ વોશરૂમમાં જવા માટે જાપ્તા પોલીસને વિનંતી કરતા પોલીસે મંજુરી આપતા તે દરમિયાન વોશરૂમ તરફ જતા પોલીસની નજર ચુકવીને આરોપી ફરાર થઈ ગયો હતો. જેમાં પોલીસની બેદરકારી જણાતા પીએસઆઈ એ. એન. પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. […]

ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ આજથી 31મી મે સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે

અમદાવાદ, 1 એપ્રિલ 2026: Students can register for admission to degree engineering રાજ્યમાં ધોણ-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ પહેલા જ ડિગ્રી એન્જિનિરિંગ કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રકિયાનો આજથી પ્રારંભ થયો છે. આજે તા. 1લી એપ્રિલથી તા. 31મી મે સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. રાજ્યમાં સરકારી અને સ્વનિર્ભર એન્જિનિયરિંગ કોલેજોમાં 78,611 જગ્યાઓ ઉપલબ્ધ છે. ગત વર્ષે […]

ગુજરાતમાં પ્રથામિક શાળાઓ માટે 11000 વિદ્યાસહાયકોની ભરતી કરાશે

અમદાવાદ, 1 એપ્રિલ 2026: 11000 teaching assistants will be recruited  ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. દર વર્ષે ઘણાબધા શિક્ષકો વયનિવૃત થતા હોય છે. એટલે શિક્ષકોની ખાલી જગ્યાઓ વધતા જાય છે. જેના લીધે બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યા સહાયકો […]

ઓટિઝમ : સામાજીક અવકાશની અંદર સામજીક મહત્ત્વ

સ્પષ્ટ છે કે મર્યાદા એવાં બાળકોની નથી — મર્યાદા તેમને સમજવા માટે રહેલા આપણા દૃષ્ટિકોણમાં છે વિશ્વભરમાં 2 એપ્રિલ એ ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે. ઓટિઝમ એ ન્યૂરોડેવલપમેન્ટ ડિસઓર્ડર છે. આ એક ન્યુરોલોજીકલ સ્થિતિ છે જે મગજના ચેતાકોષોમાં કેટલાક ફેરફાર અને તેમની વચ્ચેના જોડાણોના પરિણામે તે ચોક્કસ વર્તણૂકીય સમસ્યાઓનું કારણ બને છે. […]

ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારને લીધે સર્વાંગી વિકાસ કરી શકાયો છેઃ PM મોદી

વાવ-થરાદ. 31 માર્ચ 2026:   વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન મોદી ગાંધીનગરના કોબામાં જૈન હેરિટેઝ મ્યુઝિયમ અને સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ નવરચિત જિલ્લા વાવ-થરાદની મુલાકાત લઈને રૂ. 19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતુ. વડાપ્રધાને જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં એક સમયે પાણીની અછતને કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code