1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વકફોએ હવે અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જેમ કોર્ટ ફી ચુકવવી પડશે, ગુજરાત હાઈકોર્ટે આપ્યો ચુકાદો

વકફ બોર્ડ સાથે જોડાયેલી સંસ્થાઓએ સંપત્તિ વિવાદમાં કોર્ટ ફી ભરવી ફરજિયાત વક્ફોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી 150થી વધુ અરજી હાઈકોર્ટે ફગાવી ‘કોઈપણ ધાર્મિક સંસ્થા કાયદાથી ઉપર નથીઃ હર્ષ સંઘવી  અમદાવાદઃ  ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે  વકફ બોર્ડ અને તેની સંલગ્ન સંસ્થાઓએ હવેથી અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જેમ જ કોર્ટ ફી ચૂકવવી પડશે. આ […]

ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં માલનો ભરાવો થતાં લાલ ડુંગળીની આવક બંધ કરાઈ

લાલ ડુંગળીની મબલખ આવકને લીધે યાર્ડમાં થયો ભરાવો યાર્ડમાં કાલે ગુરૂવારે સવારથી લાલ ડુંગળીની આવક પર પ્રતિબંધ સોમવારથી ખેડૂતો લાલ ડુંગળી વેચાણ માટે લાવી શકશે મહુવાઃ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લાલ ડુંગળીનું ઉત્પાદન મહુવા અને તળાજા પંથકમાં થાય છે. અને મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી ખરીદ-વેચાણનું મુખ્ય મથક ગણાય છે. દેશભરના વેપારીઓ મહુવા યાર્ડમાં ડુંગળી ખરીદવા માટે […]

તુવેરના વેચાણ માટે ખેડૂતો 22 ડિસેમ્બરથી 21જાન્યુઆરી સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે

તુવેર પકવતા ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવવા સરકારનો અનુરોધ, વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખરીદી કરવાનું આયોજન ભારત સરકારે તુવેર માટે રૂ. 8.000 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. તેમના માર્ગદર્શન હેઠળ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા […]

ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફ્રોડના નાણાં ફ્રિઝ કરવાની ક્ષમતામાં 3 મહિનામાં 50 ટકાનો વધારો

ઓપરેશન મ્યૂલ હન્ટ અંતર્ગત 494 FIR દાખલ કરીને 340 આરોપીઓની ધરપકડ, રાજ્યનું ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ‘ દિવસ-રાત કાર્યરત છે, કેબિનેટ બેઠકમાં મંત્રીમંડળે ગુજરાત સાયબર ક્રાઇમ સેલની કામગીરીને બિરદાવી ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ કેબિનેટ બેઠકમાં સાયબર સુરક્ષા અંગે રાજ્ય સરકારની સતર્કતા અને સફળતા અંગે થયેલી ચર્ચાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, […]

જી. બી. શાહ કોલેજમાં ઇન્ટર્નશીપ માર્ગદર્શન સેમીનાર યોજાયો

ગાંધીનગરઃ અમદાવાદ કેળવણી ટ્રસ્ટ સંચાલિત જી. બી. શાહ કોમર્સ કોલેજ, વાસણા ખાતે બી. કોમ. સેમેસ્ટર-૬ ના વિદ્યાર્થીઓ માટે ‘સ્કીલ એન્હાન્સમેન્ટ કોર્સ’ વિષય અંતર્ગત ફરજીયાત એવી ઇન્ટર્નશીપ વિષે વિદ્યાર્થીઓને માહિતી આપવા માટેનો સેમીનાર યોજાઈ ગયો. કાર્યક્રમના પ્રારંભે પ્રિ. ડૉ. વી. કે. જોષીએ જણાવ્યું હતું કે સ્નાતક કક્ષાનો વિદ્યાર્થી વર્ગખંડની ચાર દિવાલોમાંથી બહાર નીકળીને રોજગારદાતાઓને જરૂર છે […]

સુરતના પલસાણા વિસ્તારમાં કેમિકલની ફેટકરીમાં લાગી ભીષણ આગ

ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ફેકટરીમાં કેમિકલ હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કર્યું આગના ધૂમાડા દુર દુર સુધી દેખાયા સુરતઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. ત્યારે પલસાણા વિસ્તારમાં વધુ એક આગને બનાવ બન્યો હતો. શહેરના પલસાણા વિસ્તારના મખીંગા ગામમાં આવેલી  બાલાજી કેમિકલ ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફેકટરીમાં કેમિકલ હોવાને […]

શાપર-વેરાવળ નજીક ઓવરબ્રિજ બનાવવા સામે ગ્રામજનોનું ઢોલ-નગારા સાથે વિરોધ પ્રદર્શન

ઓવરબ્રિજ બનાવાશે તો બે લાખ લોકોને મુશ્કેલી પડશે ઓવરબ્રિજ બનતા ગામનું જંક્શન 500 મીટરથી વધી 2 કિલોમીટર દૂર જશે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને મુશ્કેલી પડશે રાજકોટઃ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ નેશનલ હાઈવે નં.27 ઉપર કેપ્ટન ગેઈટ વેરાવળથી શિતળા માતાજીના મંદિર પારડી તરફ હાઈવે ઓથોરિટી દ્વારા ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. તેનો શાપર-વેરાવળના ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો છે. […]

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધીને રાહત મળતા ગુજરાત કોંગ્રેસની પદયાત્રા

પદયાત્રા ભાજપના કાર્યાલય તરફ લઈ જવાતા નેતાઓની પોલીસે અટકાયત કરી સત્યમેવ જયતેના નારા સાથે પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા નવા અંગ્રેજો સામેની લડાઈ છે, અમે ડરવાના અને ઝૂકવાના નથીઃ અમિત ચાવડા અમદાવાદઃ  નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીને કોર્ટ તરફથી રાહત મળતા અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે પદયાત્રાનું આયોજન […]

જામનગર નજીક આવેલું ખીજડિયા પક્ષી અભ્યારણ્ય પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળ બન્યું

વર્ષ 2024-25માં 52,400 પ્રવાસીઓએ અભ્યારણ્યની મુલાકાત લીધી ખીજડિયા પક્ષી અભયારણ્ય મીઠા અને ખારા પાણીના સંગમ માટે વિશેષ ઓળખ ધરાવે છે રામસર દરજ્જા સાથે ખીજડિયા અભયારણ્ય ગુજરાતના ટકાઉ વિકાસનું જીવંત ઉદાહરણ   ગાંધીનગરઃ  ખીજડિયા પક્ષી અભયારણ્ય એ વર્ષ 2024-25 દરમિયાન 52,400થી વધુ પ્રવાસીઓને આકર્ષીને ગુજરાતના ઇકો-ટુરિઝમ ક્ષેત્રમાં પોતાની વિશિષ્ટ ઓળખ વધુ મજબૂત કરી છે. રાજ્યમાં વાઇબ્રન્ટ […]

ગુજરાત સરકારે છેલ્લા 5 વર્ષમાં અનુસૂચિત જાતિની 52 હજારથી વધુ દીકરીઓનું મામેરૂં ભર્યું

પાંચ વર્ષમાં 52 હજારથી વધુ અનુ.જાતિની દીકરીઓને રૂ. 60 કરોડથી વધુની સહાય, પુન: લગ્નના કિસ્સામાં પણ દીકરીઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે દીકરીના લગ્ન પ્રસંગે રૂ. 12.000ની સહાય લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે ગાંધીનગરઃ સુશાસનનો અર્થ માત્ર નીતિઓ બનાવવી જ નહીં, પરંતુ તે નીતિઓને સમાજના છેવાડાના નાગરિક સુધી પારદર્શિતા અને સંવેદનશીલતાથી પહોંચાડવી એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code