1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

બ્રિટન અને યુએસે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં સહયોગની ઓફર કરી

નવી દિલ્હીઃ બ્રિટનની એર એક્સિડેન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (AAIB) એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે તેણે ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોને ઔપચારિક રીતે સહાયની ઓફર કરી છે અને કુશળતા હેઠળ આ તપાસમાં ભાગ લેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે ભારતમાં ચાલી રહેલી તપાસમાં મદદ કરવા માટે એક બહુ-શાખાકીય તપાસ ટીમ મોકલી રહ્યા છીએ. આ પગલું […]

દૂર્ઘટનાગ્રસ્ત પ્લેનનું બ્લેક બોક્સ મળ્યું, દૂર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવામાં મદદ મળશે

અમદાવાદઃ અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ દૂર્ઘટનાગ્રસ્ત થતા 241 જેટલા પ્રવાસીઓના મોત થયાં છે. ફ્લાઈટનો કેટલોક ભાગ સિવિલ હોસ્પિટલ સંકુલમાં પાછળના ભાગે આવેલી ઈમારત સાથે અથડાયો હતો. હાલ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તેમજ તપાસ દરમિયાન પ્લેનનું એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. જેની તપાસમાં દૂર્ઘટનાનું ચોક્કસ કારણ બહાર આવશે. પ્રાપ્ત […]

મને વિશ્વાસ નથી થતો કે હું કેવી રીતે જીવિત બહાર નીકળ્યો, પ્લેન દૂર્ઘટનામાં બચી ગયેલા પ્રવાસીએ જણાવી આપવીતિ

અમદાવાદ: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ દુર્ઘટનાનો ભોગ બની હતી. આ દૂર્ઘટનામાં ફ્લાઈટમાં સવાર 242 પ્રવાસી પૈકી 241 પ્રવાસીઓના મોત થયાં છે. જ્યારે એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ થયો છે. અમદાવાદની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દૂર્ઘટનામાં બચી ગયેલા ઈજાગ્રસ્ત વિશ્વાસ રમેશ નામના પ્રવાસીને મળ્યાં હતા. તેમજ તેમના ખબરઅંતર પૂછ્યાં હતા. દરમિયાન વિશ્વાસ રમેશે […]

પીએમ મોદીએ એરપોર્ટ ઉપર જ અધિકારીઓ સાથે વિમાન દૂર્ઘટના મામલે બેઠક કરી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે અમદાવાદમાં તે સ્થળે પહોંચ્યા જ્યાં ગુરુવારે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 265 લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન અહીં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા મેઘનાની નગર વિસ્તારમાં અકસ્માત સ્થળ પર ગયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે […]

અડાલજ વિસ્તારમાં રેતી ભરેલા ડમ્પરને રોકતા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો

ખાણ-ખનીજ વિભાગે રેતી ભરેલા ડમ્પરને પકડ્યું હતું, ડમ્પરમાં નંબર પ્લેટ નહતી કે રોયલ્ટી પાસ પણ નહોતો, ડમ્પરમાં સિક્યુરિટી ગાર્ડને બેસાડી રવાના કર્યા બાદ શખસોએ ગાર્ડ પર હુમલો કર્યો ગાંધીનગરઃ જિલ્લામાં ખનીજ ચોરી બેફામપણે થઈ રહી છે. ત્યારે અડાલજ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદે રેતી વહન કરતા ડમ્પરને પકડ્યું હતું.  દરમિયાન ખનીજ માફિયાઓએ સિક્યુરિટી ગાર્ડ […]

અમરેલીના રાજુલા તાલુકામાં 6 દિવસમાં ઈનફાઈટમાં બે સિંહ મોતને ભેટ્યા

સિંહ પોતાના વિસ્તારમાં અન્ય સિંહને આવવા દેતા નથી, ભેરાઈ ગામની સીમમાં સાંજે સિંહો વચ્ચે થયેલી લડાઈમાં એક સિંહનું મોત, અગાઉ કોટડી ગામની સીમમાં એક સિંહનો મૃતદેહ મળ્યો હતો અમરેલીઃ  જિલ્લામાં સિંહની વસતી વધતી જાય છે. ખાસ કરીને સિહ પોતાના પરિવાર સાથે જ વિસ્તાર પસંદ કરતો હોય છે. અને અન્ય સિંહને પોતાના વિસ્તારમાં પ્રવેશવા દેતો નથી […]

મહેમદાવાદ-કઠલાલ રોડ પર ટ્રક પાછળ ઈકોકાર અથડાતા બેના મોત

રોડ પર ટ્રક બંધ પડતા આઈસરનો ચાલક- ક્લીનર ટ્રકચાલકને મદદ માટે ઉતર્યા હતા, દરમિયાન પૂરફાટ ઝડપે ઈકો કાર બંધ પડેલી ટ્રક પાછળ અથડાઈ, ઈકોકારના ચાલક અને ટ્રકચાલકને મદદ માટે ઉતરેલા આઈસરના ક્લીનરનું મોત નડિયાદઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ મહેમદાવાદ રોડ પર બન્યો હતો. મહેમદાવાદ કઠલાલ રોડ ઉપર […]

જામનગરમાં પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા એક લાખની લાંચ લેતા પકડાયો

ઉદ્યોગનગર પોલીસ ચોકીના પી.એસ.આઇ વતી રૂપિયા એક લાખની લાંચ માગી હતી, પીએસઆઇ અને રાઈટર નાસી જતા એસીબીએ શોધખોળ આદરી, છેતરપિંડીના કેસમાં હેરાન ન કરવા લાંચ માગી હતી જામનગરઃ શહેરમાં  પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા એક લાખની લાંચ લેતા એસીબીની હાથે રંગેહાથ ઝડપાયો હતો. રાજકોટ એ.સી.બી.ની ટીમે બુધવારે રાત્રે જામનગરમાં ધામા નાખ્યા હતા. સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચનું છટકું […]

વડોદરામાં ઈન્દ્રપુરી સોસાયટીમાં કચરો લેવા વાહનો ન આવતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો

ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ કચરો લેવા આવતી નથી, રજુઆત કરવા છતાંયે મ્યુનિના અધિકારીઓ સાંભળતા નથી, સ્થાનિક લોકોએ રોષે ભરાઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વડોદરાઃ શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ઇન્દ્રપુરી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ કચરો લેવા નહીં આવતા સ્થાનિકોએ રોષે ભરાઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્વચ્છ […]

ગુજરાતમાં એસટી નિગમ દ્વારા દિવાળી સુધીમાં 100 પ્રિમીયમ સહિત 1200 બસ ખરીદાશે

નવી બસ ખરીદવા માટે એસટી નિગમ રૂપિયા 400 કરોડનો ખર્ચ કરશે, કિલો મીટર પુરા થઈ ગયા હોય એવી જુની બસો સેવામાંથી રદ કરાશે, એસટી બસોમાં પ્રતિદિન સરેરાશ 27 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે અમદાવાદઃ રાજ્યમાં એસટી બસોમાં પ્રવાસીઓની સંખ્યા રોજબરોજ વધી રહી છે. તેમજ કેટલીક એસટી બસોના કિલોમીટર પુરા થતાં જર્જરિત બસો સેવામાંથી પરત ખેંચવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code