1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઈનપુટ ટેક્સ ક્રેડિટ મામલે 25009 નકલી કંપનીનો પર્દાફાશ, 168 વ્યક્તિઓની કરાઈ ધરપકડ

નવી દિલ્હીઃ કેન્દ્રીય-રાજ્ય GST સત્તાવાળાઓએ નાણાકીય વર્ષ 2024-25માં 61,545 કરોડ રૂપિયાના ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ના છેતરપિંડીભર્યા પાસિંગમાં સંડોવાયેલી 25,009 નકલી કંપનીઓ શોધી કાઢી છે. આ સમયગાળા દરમિયાન, ITC રોકીને કુલ રૂ. 1924 કરોડ વસૂલવામાં આવ્યા હતા અને 168 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્યના GST અધિકારીઓ દ્વારા શોધાયેલા ITC છેતરપિંડીના કેસોમાં, 2023-24 […]

ભારત-શ્રીલંકા આંતરરાષ્ટ્રીય દરિયા સીમા રેખા નજીકથી નશીલા દ્રવ્યોનો જથ્થો ઝડપાયો

બેંગ્લોરઃ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ ભારત-શ્રીલંકા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક ડ્રગ વિરોધી કાર્યવાહી દરમિયાન 302 કિલો તેંદુના પાન જપ્ત કર્યા હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં ભારતીય કોસ્ટગાર્ડે આ અંગેની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે. ભારતીય કોસ્ટ ગાર્ડે સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ શેર કરીને લખ્યું છે કે, “ગુપ્ત માહિતી પર […]

સાઉદી અરબે PM મોદીની મુલાકાત પૂર્વે 4700 પાકિસ્તાની ભાખારીઓને પોતાના દેશમાંથી હાંકી કાઢ્યાં

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે. દરમિયાન, પાકિસ્તાનના રાજકીય વિશ્લેષકોએ પાકિસ્તાન અને સાઉદી અરેબિયાના સંબંધો અંગે ચિંતા વ્યક્ત કરી છે કે એક તરફ પીએમ મોદી વેપાર માટે જઈ રહ્યા છે, તો બીજી તરફ સાઉદી અરેબિયાએ 4700 પાકિસ્તાની ભિખારીઓને દેશનિકાલ કર્યા છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાની ભિખારીઓ અન્ય દેશોમાંથી […]

ગોવામાં ઉદ્યોગપતિ પાસેથી લાંચ લેતા રેલવે ઈન્સ્ટેક્ટર સહિત બે પોલીસ કર્મચારી ઝડપાયાં

મુંબઈઃ ગોવામાં ઉદ્યોગપતિ પાસેથી રૂ. 2 લાખની લાંચ લેવાના આરોપસર એસીબીએ પોલીસ ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને ઝડપી લીધા હતા. અધિકારી સહિત બે પોલીસ કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાતા પોલીસ બેડાના ખળભળાટ મચી ગયો છે. પોલીસે બંનેની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોવા પોલીસના લાંચ વિરોધી બ્યુરો (ACB) એ પોલીસ સ્ટેશનમાં […]

કેરળમાં ઉદ્યોગપતિ અને તેમની પત્ની હત્યા, અંગત અદાવતમાં હત્યા થયાની આશંકા

બેંગ્લોરઃ કેરળના કોટ્ટાયમમાં એક ઉદ્યોગપતિ અને તેની પત્નીની તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, તિરુવાથુક્કલમાં એક ઉદ્યોગપતિ અને તેની પત્નીના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા. સવારે બંને લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યા હતા અને બાદમાં પોલીસે તેને હત્યાનો કેસ માન્યો હતો. પોલીસે જણાવ્યું કે, મૃતકની ઓળખ વિજયકુમાર તરીકે થઈ છે, […]

મધ્યપ્રદેશના દમોહમાં કાર કેનાલમાં ખાબકતા સાતના મોત

ભોપાલઃ મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના નોહટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માત બાનવાર રોડ પર સિમરી ગામ પાસે થયો હતો. માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું અને ઘાયલોને દમોહ જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આ અકસ્માત દમોહ જિલ્લાના […]

મની લોન્ડરિંગ કેસમાં EDએ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુને નોટિસ મોકલી

હૈદરાબાદઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કથિત રિયલ એસ્ટેટ છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં તેલુગુ અભિનેતા મહેશ બાબુને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મહેશ બાબુ (ઉ.વ 49) ને 28 એપ્રિલે ફેડરલ તપાસ એજન્સીના કાર્યાલયમાં હાજર રહેવા અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમનું નિવેદન નોંધાવવા માટે કહેવામાં […]

ઉત્તરપ્રદેશમાં 22 આઈએએસ અધિકારીઓની સગમટે બદલી, કૌશલ રાજ શર્મા બન્યાં મુખ્યમંત્રીના સચિવ

લખનૌઃ ઉત્તર પ્રદેશ સરકારે 11 જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત 33 ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓની બદલી કરી હોવાનું જણાવ્યું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, વારાણસી, આઝમગઢ, ઝાંસી, મહોબા, આંબેડકરનગર, ગાઝીપુર, કુશીનગર, બરેલી, હાપુડ, સંત કબીર નગરના જિલ્લા મેજિસ્ટ્રેટની બદલી કરવામાં આવી છે જ્યારે વારાણસીના ડિવિઝનલ કમિશનરની પણ બદલી કરવામાં આવી છે. પરિવહન, સમાજ કલ્યાણ અને […]

પંજાબ: હથિયારોની દાણચોરીના મોડ્યુલનો પર્દાફાશ, એકની ધરપકડ

અમૃતસરઃ પંજાબ પોલીસે કાઉન્ટર ઇન્ટેલિજન્સ અમૃતસે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સુધી ફેલાયેલા ગેરકાયદેસર શસ્ત્રોની દાણચોરીના મોડ્યુલનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે અને હથિયારો સાથે એક દાણચોરની ધરપકડ કરી છે. પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું હતું કે પોલીસે ગુરવિંદર સિંહ ઉર્ફે ગુરીની લુધિયાણાથી ધરપકડ કરી છે અને તેના કબજામાંથી પાંચ પિસ્તોલ જપ્ત કરી છે. તે ગુરલાલ સિંહ […]

IPL : લખનઉ સુપર જાઈન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મુકાબલો રમાશે

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) આજે ટકરાશે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. દિલ્હીએ ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં સાત મેચ રમી છે, જેમાંથી તેણે પાંચમાં જીત મેળવી છે. બીજી તરફ, લખનઉએ દિલ્હી કરતાં એક મેચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code