1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સોનાના ભાવમાં કડાકો, 93,500 રૂપિયાથી નીચે ભાવ પહોંચ્યો

નવી દિલ્હીઃ સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો, જેમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 93,500 રૂપિયાથી નીચે આવી ગયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 968 રૂપિયા ઘટીને 93,393 રૂપિયા થયો છે. પહેલા તે 94,361 રૂપિયા હતો. તે જ સમયે, ચાંદીનો ભાવ 86 રૂપિયા વધીને 94,200 રૂપિયા […]

પાટણ: બે બાંગ્લાદેશી ઘૂષણખોર મહિલાઓને પોલીસે ઝડપી પાડી

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સને પકડવાની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે પાટણ પોલીસે ગેરકાયદે વસવાટ કરતા શંકાસ્પદોની તપાસ દરમિયાન 32 લોકોને ડિટેઇન કર્યા હતા. તેમાંથી બે બાંગ્લાદેશી મહિલાઓને પકડી પાડી છે. આ મહિલાઓ છેલ્લા 5 વર્ષથી અલગ અલગ નામે રહેતી હતી. સ્ટેટ આઇબી, સેન્ટ્રલ આઇબી, બીએસએફ સહિતની એજન્સીઓએ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ હતી. જેમાં […]

વઢવાણ નજીક ખનીજ ભરેલા 4 ડમ્પરો પકડાયા, 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

વઢવાણના પ્રાંત અધિકારીએ રાતના સમયે ચેકિંગ હાથ ધર્યું વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામ પાસે બ્લેકટ્રેપ ભરેલા 4 ડમ્પરો પકડાયા, ડમ્પરચાલકો પાસે રોયલ્ટી-પાસ પરમીટ નહતી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજચોરી બેરોકટોક થઈ રહી હોવાથી કલેકટરના આદેશથી ખનીજના વહન કરતા વાહનોનું ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. ત્યારે વઢવાણના પ્રાંત અધિકારી દ્વારા હાઇવે પર પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં […]

કેદારનાથ મંદિરના કપાટ ખૂલે તે પહેલા વડોદરાના યુવાનોએ મંદિરને ફુલોથી શણગાર્યું

45 પ્રકારના 10 હજાક કિલો ફુલ કેદારનાથ લઈ જવાયા 220 જેટલા વોલિન્ટિયરોએ મંદિરના પરિસરમાં બેસીને ફુલોની માળાઓ તૈયાર કરી, વડોદરાના શિવજી કી યાત્રાના વોલન્ટિયરો દર વર્ષે ફુલોથી કેદાર મંદિરને શણગારવામાં આવે છે. વડોદરાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથના કપાટ ખૂલે તે પહેલા જ વડોદરાના શિવજી કી યાત્રાના 220 વોલન્ટિયરો 45 પ્રકારના 10 હજાર કિલો ફુલો લઈને કેદાર […]

સુરતમાં મહિલા પીએસઆઈ અને રાઈટર રૂપિયા 63000ની લાંચ લેતા પકડાયા

શહેરના કાપોદ્રામાં હીરાની લેતી-દેતીમાં અરજી થતાં લાંચ માગી હતી હીરાબાગ પોલીસ ચોકીમાં છટકું ગોઠવી ASI જેઠવા અને તેના સાળાને પણ પકડ્યો 63 લાખની રકમની મહિલા PSI દમ મારી ઉઘરાણી કરતા હતા સુરતઃ રાજ્યમાં લાંચ માગવાના બનાવો વધતા જાય છે. ત્યારે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ મધુ રબારી અને તેનો રાઇટર નવનીત જેઠવા તેમજ તેનો […]

નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી, કોર્ટે હાજર થવા કર્યો નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય આરોપીઓને નોટિસ જારી કરી છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત સાત આરોપીઓને 8 મેના રોજ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ […]

NIAના પ્રાથમિક તપાસ અહેવાલમાં ખુલાસો, પાકિસ્તાન વિરુદ્ધ મજબૂત પુરાવા મળ્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં 22 એપ્રિલ 2025 ના રોજ થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. આ ક્રૂર હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા, જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા. NIA દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસનો રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં પાકિસ્તાનના ઊંડા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. NIAના શરૂઆતના રિપોર્ટમાં ઘણા […]

અમદાવાદમાં 42 કરોડમાં બનેલો હાટકેશ્વર બ્રિજને તોડવામાં 10 કરોડનું આંધણ કરાશે

એએમસીએ 42 કરોડમાં બનાવેલો બ્રિજ 5 વર્ષમાં તોડવો પડશે બ્રિજના નબળા બાંધકામ અંગે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ કરવામાં આવી હતી હવે નવો બ્રિજ બનાવવા 100 કરોડથી વધુ ખર્ચ કરવો પડશે અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં એએમસીએ હાટકેશ્વર વિસ્તારમાં રૂપિયા 42 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવ્યા બાદ તેના નબળા બાંધકામને લીધે જર્જરિત બની જતા 5 વર્ષમાં તોડવાની નોબત આવી […]

ભારતના કડક વલણથી ડરી ગયું પાકિસ્તાન, શરીફ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતથી ડરી ગયેલું પાકિસ્તાન સતત વિનંતી અને બદલો લેવાની ધમકી આપી રહ્યું છે. દરમિયાન, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડા પ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે સુરક્ષા પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે મુલાકાત કરી હતી. આ દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે તેમનો દેશ કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપશે. જોકે, […]

પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતા અમદાવાદ ATCની કામગીરીમાં થયો વધારો

અમદાવાદમાં એર ટ્રાફિક કન્ટ્રોલ 24 કલાકમાં 1500 વિમાન હેન્ડલ કરે છે રોજ 300 ફલાઇટોની ક્ષમતા વધતા ATC સ્ટાફ પર કામનું ભારણ વધ્યું અમદાવાદના એરસ્પેસમાં એરટ્રાફિકમાં થયો વધારો અંમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો તંગ બન્યા છે. ભારતે સીમલા કરાર રદ કરવા સહિત આકરા પગલાં લેતા તેના જવાબમાં પાકિસ્તાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code