1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતમાં કાળઝાળ ગરમી, કંડલામાં 46 ડિગ્રી, રાજકોટમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન

આગામી 6 દિવસ યલો અને ઓરેન્જ એલર્ટ તાપમાન સાથે ઉકળાટ વધતા લોકો ત્રાહીમામ પોકારી ગયો તાપમાનમાં વધારો થવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં લોકો કોળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. રાજકોટ. કંડલા, ભુજ, સુરેન્દ્રનગર સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો હતો. જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીને વટાવી ગયો હતો. પણ લોકો 45 ડિગ્રી […]

અમદાવાદમાં ચંડાળો તળાવ વિસ્તારમાં તમામ ઘરોને તાળાં, ટોરેન્ટે વીજ જોડાણો કાપ્યા

અમદાવાદ પોલીસનું મેગો ઓપરેશન પોલીસ કમિશનરે ચંડાળા તળાવની લીધી મુલાકાત 143 બાંગ્લાદેશીઓના ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ   અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલા બાદ કેન્દ્ર સરકારે ગેરકાયદે વસાહતી સામે પગલાં લેવા આદેશ અપાતા ગુજરાત સરકારે અમદાવાદ સહિત જુદા જુદા શહેરોમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ સામે ઝૂંબેશ હાથ ધરી છે. અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓની મોટી […]

પહેલગામ હુમલા મામલે કોંગ્રેસના નેતાઓના વિવાદીત નિવેદનથી રાહુલ ગાંધી નારાજગી

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગણીનો માહોલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાહેરાત કરી છે કે આતંકવાદીઓને કલ્પના બહારની સજાનો સામનો કરવો પડશે. દરમિયાન, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને અનેક કોંગ્રેસના નેતાઓએ પહેલગામ હુમલા પર વિવાદાસ્પદ નિવેદનો જારી કર્યા છે. ભાજપે આ નિવેદનોનો વળતો જવાબ આપ્યો અને કોંગ્રેસના […]

ભારતને મળશે શક્તિશાળી રાફેલ-એમ વિમાન, ફ્રાંસ સાથે થયા એમઓયુ

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. આવી સ્થિતિમાં, ભારત સંરક્ષણ ક્ષેત્રમાં પોતાને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં, ભારત અને ફ્રાન્સ વચ્ચે ઐતિહાસિક રાફેલ સોદો થયો છે. આ કરાર હેઠળ, ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદશે, જેમાં 22 સિંગલ સીટર એરક્રાફ્ટ અને 4 ડબલ સીટર […]

પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર સામે બળવો! પાકિસ્તાની જનરલે પહેલગામ હુમલા પાછળનું કારણ જાહેર કર્યું

પહેલગામ હુમલાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની સેનાના એક અધિકારીએ પહેલગામ હુમલાનો પર્દાફાશ કર્યો છે. તેણે કહ્યું કે પહેલગામમાં આતંકવાદી હુમલો પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરના નિવેદનને કારણે થયો હતો. અસીમ મુનીરે તાજેતરમાં ભારત-પાકિસ્તાન ભાગલા અને હિન્દુઓ અને મુસ્લિમો અંગે એક નિવેદન આપ્યું હતું. આ અંગે પાકિસ્તાની સેનામાં બળવો થયો છે. રિપોર્ટ […]

નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક થઈ. આ બેઠક પ્રધાનમંત્રીના નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ ખાતે યોજાઈ હતી. પ્રધાનમંત્રી મોદી અને સંરક્ષણ મંત્રી વચ્ચેની આ મુલાકાત લગભગ 40 મિનિટ ચાલી હતી. પીએમ મોદી પાસે જતા પહેલા સંરક્ષણ મંત્રીએ સોમવારે જ સંરક્ષણ મંત્રાલયમાં સેના પ્રમુખ જનરલ […]

પહેલગામ હુમલોઃ આતંકવાદીઓ ચીની સેટેલાઈટ ફોન મારફતે પોતાના આકાઓના સંપર્કમાં હતા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ, NIA ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે. દરમિયાન, સુરક્ષા એજન્સીઓએ એક શંકાસ્પદ ‘હુઆવેઇ સેટેલાઇટ ફોન’ ની ગતિવિધિ પર નજર રાખી છે, જે ઘટના સમયે તે જ જગ્યાએ હાજર હતો. વાસ્તવમાં, Huawei એક ચીની કંપની છે અને આ કંપનીના સેટેલાઇટ ઉત્પાદનો ભારતમાં પ્રતિબંધિત છે. એવી […]

દિલ્હીમાં ગુનાખોરી વધી, સીલમપુરમાં યુવાનની ગોળી મારીને હત્યા કરાઈ

રાજધાની દિલ્હીમાં મૃત્યુનો સિલસિલો ચાલુ છે. સીલમપુરમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. સીલમપુરના કે બ્લોકમાં મોડી રાત્રે એક યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ આ કેસની તપાસમાં જોડાઈ ગઈ છે. ગુનો કર્યા પછી આરોપી ભાગી ગયો હતો. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. તાજેતરમાં, દિલ્હીના ન્યુ સીલમપુરના જે બ્લોકમાં […]

જમ્મુ-કાશ્મીરઃ પહેલગામ હુમલા મામલે પોલીસે ડોડામાં અનેક સ્થળો ઉપર દરોડા પાડ્યાં

નવી દિલ્હીઃ પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ આજે સોમવારે સવારથી જ જમ્મુ-કાશ્મીર પોલીસે ડોડા જિલ્લામાં 13 સ્થળો ઉપર એક સાથે દરોડા પાડ્યાં હતા. આ કામગીરીનો ઉદ્દેશ્ય આતંકવાદીઓના ઠેકાણાઓનો પર્દાફાશ કરવાનો અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને ન્યાયના કઠેડામાં લાવવાનો છે. 22 એપ્રિલના રોજ, પહેલગામના બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં એક નેપાળી નાગરિકનો […]

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત-અફઘાનિસ્તાન વચ્ચે બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. પહેલગામ હુમલા પછી, બંને દેશોએ ઘણા મોટા નિર્ણયો લીધા છે. દરમિયાન, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મિત્રતા વધતી જતી હોય તેવું લાગે છે. આ પાકિસ્તાન માટે આઘાતજનક સમાચાર હોઈ શકે છે. અફઘાનિસ્તાન બાબતોના નિષ્ણાત આનંદ પ્રકાશે તાજેતરમાં કાબુલમાં તાલિબાનના કાર્યકારી વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીને મળ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code