લખનૌમાં ખાનગી બસમાં આગ લાગતા બે બાળક સહિત પાંચ વ્યક્તિ થઈ ભડથું
લખનૌ: લખનૌના મોહનલાલગંજ વિસ્તારમાં કિસાન પથ પર બિહારથી દિલ્હી જઈ રહેલી એક ખાનગી બસમાં આગ લાગતાં બે બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. એડિશનલ પોલીસ કમિશનર (મોહનલાલગંજ) રજનીશ વર્માએ જણાવ્યું હતું કે બિહારના બેગુસરાયથી દિલ્હી જઈ રહેલી એક ખાનગી બસમાં સવારે લગભગ 5 વાગ્યે અચાનક આગ લાગી હતી. તેમણે કહ્યું કે બસમાં મુસાફરી કરી […]


