1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

યુપીમાં લગભગ 1800 પાકિસ્તાની, સરકારના આદેશ મુજબ પાછા મોકલવા કાર્યવાહી કરવામાં આવેશે

યુપીમાં લગભગ 1800 પાકિસ્તાની નાગરિકો રહે છે, જેમને હવે પાછા જવું પડશે. પહેલગામ હુમલા પછી પાકિસ્તાની નાગરિકોના દેશ છોડવાના નિર્ણયથી તેમની મુશ્કેલીઓમાં વધી છે. હાલમાં લોકો પોતાની મેળે પાછા ફરવા લાગ્યા છે. પાછા ફરવાની સમયમર્યાદા પૂરી થયા પછી, તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ડીજીપી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના આદેશ મુજબ પાકિસ્તાની […]

નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવતા હુમલા કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથીઃ UN

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, સંયુક્ત રાષ્ટ્રના વડાએ બંને દેશોને મહત્તમ સંયમ રાખવાની અપીલ કરી છે. એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે નવી દિલ્હી અને ઇસ્લામાબાદે શાંતિપૂર્ણ અને પરસ્પર વાતચીત દ્વારા પરસ્પર મુદ્દાઓનું નિરાકરણ લાવવાની જરૂર છે. સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે જમ્મુ અને કાશ્મીરમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી. યુએનના પ્રવક્તા […]

જીટીયુના ડિગ્રી-ડિપ્લોમાના જૂના નાપાસ 20000 વિદ્યાર્થીઓને હવે અંતિમ તક અપાશે

વિદ્યાર્થીઓ જે વિષયમાં નાપાસ થયા હોય તેની ફરી પરીક્ષા લેવાશે GTU દ્વારા વર્ષ 2024માં વિન્ટર અને સમર સેમેસ્ટરમાં બેવાર પરીક્ષાની તક આપી હતી UGCના મુજબના નિયત વર્ષોમાં કોર્સ પૂર્ણ ન કરી શકનારા વિદ્યાર્થીઓને અંતિમ તક અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી  દ્વારા ડિગ્રી અને ડિપ્લોમાના જુના નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બેકલોગ ક્લિયર કરવા એટલે કે જે વિષયોમાં નાપાસ […]

પાકિસ્તાનના નાગરિકોને ત્વરિત પરત મોકલવા ગુજરાત સરકારે કાર્યવાહી શરૂ કરી

કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ નિર્ણય લેવાયો ગૃહરાજ્યમંત્રીએ તમામ કલેક્ટરો અને જિલ્લા પોલીસ વડાને સુચના આપી હિન્દુ શરણાર્થીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, ગાંધીનગરઃ  કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26ના મોત નીપજ્યા હતા. આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાની જાહેરાત કરી હતી, ત્યારે ગુજરાત સરકાર પણ […]

સુરત-ઉત્રાણ વચ્ચે તાપી નદી પર નવો રેલવે બ્રિજ બનાવવા સર્વે કરાયો

દાહણુંથી ભરૂચ સુધી ચોથો ટ્રેક નાંખવા બ્રિજ બનાવવો જરૂરી તાપી નદી પર રેલવેનો નવો બ્રિજ બનાવ્યા વિના વધારાનો ટ્રેક નાંખી શકાય તેમ નથી મુંબઈ-અમદાવાદ વચ્ચે વધતા જતાં રેલ ટ્રાફિકને લીધે ચોથો ટ્રેક નંખાશે સુરતઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલ ટ્રાફિક સતત વધતા જાય છે. ત્યારે દાહણુથી ભરૂચ વચ્ચે ત્રીજો અને ચોથો રેલવે ટ્રેક નાંખવા રેલવેતંત્ર દ્વારા મંજુરી […]

ગુજરાતમાં 8 વર્ષ જુના કોમર્શિયલ વાહનોને સ્ક્રેપ કરાશે તો બાકી લેણાં માફ કરવા વિચારણા

ગુજરાતના સ્થાપના દિન 1લી મેના રોજ સરકાર જાહેરાત કરે તેવી શક્યતા જુના કોમર્શિયલ વાહનોને લીધે પ્રદૂષણ વધતું જાય છે રાજ્યમાં સરકાર માન્ય વાહનો માટેના સ્ક્રેપ સેન્ટરો ઓછા છે અમદાવાદઃ ગુજરાતમાં વર્ષો જુના કોમર્શિયલ વાહનોને લીધે પ્રદૂષણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે રોડ-રસ્તાઓ પરથી વર્ષો જુના વાહનોનો ભાર હળવો કરવા માટે નવી સ્ક્રેપની યોજના બનાવી […]

ભાવનગરમાં ફિલ્ટર પ્લાન્ટની મરામતને લીધે પાણી કાપ જાહેર કરાયો

ભર ઉનાળે પાણી કાપથી શહેરીજનોને મુશ્કેલી પડશે મ્યુનિ.દ્વારા ચારેય ફિલ્ટર પ્લાન્ટની શનિવારથી મરામતની કામગીરી કરાશે પુરા ફોર્સથી પાણી મળતું નથી ત્યાં પાણી કાપનો નિર્ણય લેવાયો ભાવનગર:  શહેરમાં ભર ઉનાળે પાણીકાપની જાહેરતા કરવામાં આવી છે. શહેરના ચારેય ફિલ્ટર પ્લાન્ટની મરામત માટે શનિવારે પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં પૂરા ફોર્સથી પાણી મળતુ નથી ત્યાં […]

ગુજરાતઃ સેમિકન્ડક્ટર વિકાસ માટે US-India રાઉન્ડટેબલ સંવાદ યોજાયો

અમદાવાદઃ યુનાઇટેડ સ્ટેટ કોન્સ્યુલેટ જનરલ મુંબઈએ ગુજરાત સરકાર અને ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના પ્રતિનિધિઓ સાથે મળીને સેમિકન્ડક્ટર ઉદ્યોગના નિષ્ણાતો, રોકાણકારો, વિચારક આગેવાનો અને અકેડેમિશિયનો માટે અમદાવાદમાં રાઉન્ડટેબલ ચર્ચાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનું સહઆયોજન ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઑફ કોમર્સ (IACC) અને જ્ઞાન ભાગીદાર તરીકે શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કો. દ્વારા કરવામાં આવ્યું હતું. આ રાઉન્ડટેબલ […]

ખંભાળિયા-પોરબંદર હાઈવે પર અકસ્માત બાદ ટ્રક નીચે બે બાઈકસવારો દબાતા મોત

હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ટ્રક નીચે દબાયેલા બે બાઈકસવારોને કાઢવા ક્રેનની મદદ લેવી પડી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી ખંભાળિયાઃ  દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર બે લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં  ટ્રક નીચે દબાયેલા બાઈકસવારોને […]

કચ્છના માંડવીમાં હાઈવે પર 24 ગેરકાયદે દૂકાનોને તોડી પાડી જમીન ખૂલ્લી કરાવાઈ

માંડવીમાં ભૂજ હાઈવે પરના દબાણો હટાવવા ઝૂંબેશ 24 દુકાનો તોડી પડાયા બાદ અન્ય દબાણકારોને પણ નોટિસ ફટકારાઈ દુકાનોમાંથી માલ-સામાન કાઢવા વેપારીઓને થોડો સમય અપાયો ભૂજઃ માંડવીમાં હાઈવે સાઈડ પર કરાયેલા ગરકાયદે બાંધકામો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ નોટિસ અપાયા બાદ તેની મુદત પૂર્ણ થતાં 24 દુકાનો પર બુડોઝર ફેરવી દેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code