મુંબઈ હુમલાના આતંકી તહવ્વુર રાણાનો એનઆઈએ વોઈસ ટેસ્ટ કરાવશે
નવી દિલ્હીઃ 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાણાની એનઆઈએ સતત પૂછપરછ કરી રહી છે. તેમજ એજન્સી રાણાના અવાજના નમૂના અને હસ્તાક્ષરના નમૂના લેવાની તૈયારી કરી રહી છે જેથી સાબિત થાય કે ફોન પર વાત કરનાર વ્યક્તિ તે જ હતો. જો જરૂર પડે તો, રાણા પર વૈજ્ઞાનિક પરીક્ષણો પણ કરી શકાય છે. આ […]


