1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાજુલા નજીક રેલવે ટ્રેક પર ધસી આવેલા સિંહને ટ્રેનના પાયલટે ઈમરજન્સી બ્રેક મારીને બચાવ્યો

પીપાવાવ રેલવે ટ્રેક પર અવાર-નવાર સિંહ રેલવે ટ્રેક પર આવી જાય છે વન વિભાગ દ્વારા ટ્રેકર પણ તૈનાત કરાયા છે ગત વર્ષે ટ્રેનના પાયલોટ્સ દ્વારા 159 સિંહને બચાવાયા હતા અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. રાજુલા અને  પીપાવાવના દરિયા કિનારા સુધી વનરાજોની અવર-જવર રહેતી હોય છે. ત્યારે પીપાવાવ બ્રોડગેઝ રેલવે ટ્રેક પર પસાર […]

અરૂણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારના નામ ચીને બદલતા ભારતે વ્યક્ત કરીને આવી પ્રવૃતિથી દૂર રહેવા આપી ચીમકી

અરુણાચલ પ્રદેશના વિસ્તારોના નામકરણમાં ચીનની હિંમત સામે ભારતે કડક વલણ અપનાવ્યું છે. તેમણે ચીનને ઠપકો આપ્યો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેણે આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. આવા કાર્યોથી સત્ય બદલાશે નહીં. વિદેશ મંત્રાલયે કહ્યું, ‘અમે જોયું છે કે ચીન ભારતના અરુણાચલ પ્રદેશમાં અમુક સ્થળોના નામ બદલવાના કપટી અને વાહિયાત પ્રયાસો ચાલુ રાખી રહ્યું છે.’ […]

ધો. 10ના પરિણામ બાદ હવે વિદ્યાર્થીઓ 20મીમે સુધી ગુણ ચકાસણીની અરજી કરી શકશે

ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ 8મી મેના રોજ જાહેર કરાયુ હતું ગુણ ચકાસણી માટે જરૂરી ફી સાથે વિદ્યાર્થીઓ 20મી મે સુધી અરજી કરી શકશે, વિદ્યાર્થીઓ SBI ક્રેડિટકાર્ડ-ડેબીટકાર્ડ કે નેટ બેન્કિંગથી ફી ભરી શકશે અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 2025માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું  પરિણામ ગઈ તા, 8 મેના રોજ […]

ઓપરેશન સિંદૂરને પગલે ડો.એસ.જયશંકરના કાફલામાં બુલેટપ્રુફ વાહન ઉમેરાયું

ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમના કાફલામાં એક બુલેટપ્રૂફ વાહનનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રી જયશંકરે ઓપરેશન સિંદૂરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ પહેલા અને પછી તેઓ સતત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતો કરી રહ્યા હતા. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાને ભારતમાં ઘણી જગ્યાએ હુમલો કરવાનો પ્રયાસ […]

UPSCના નવા અધ્યક્ષ તરીકે ભૂતપૂર્વ સંરક્ષણ સચિવની નિમણૂંક

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ને હવે એક નવું નેતૃત્વ મળ્યું છે. કેન્દ્ર સરકારે દેશના ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ અજય કુમારને UPSCના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. 29 એપ્રિલે પ્રીતિ સુદાનનો કાર્યકાળ પૂરો થતાં આ પદ ખાલી પડ્યું હતું. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ અજય કુમાર આ મહત્વપૂર્ણ પદનો કાર્યભાર સંભાળશે. અજય કુમાર એક […]

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 95 ટકા કામગીરી પેપરલેસ

15 લાખ વિદ્યાર્થીની માર્કશીટ અને ડિગ્રી ‘ડિજિલોકર’માં અપલોડ VNSGU ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની યુનિનો વહિવટ ઓનલાઇન ડેશબોર્ડ અને ઈ-ફાઇલ પદ્ધતિ દ્વારા સંચાલિત થાય છે સુરતઃ આજના કોમ્પ્યુટરની યુગમાં નવિન ટેકનોલોજી અપનાવીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની છે. યુનિની 95 ટકા વહિવટી કામગીરી ડિજિટલ કરવામાં આવી છે. જેમાં 15 લાખ […]

અમદાવાદમાં અંકુર ચાર રસ્તા પરના ઓવરબ્રિજનું રવિવારે લોકાર્પણ કરાશે

925 મીટર લાંબો ઓવરબ્રિજ 116 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 18મી મેએ લોકાર્પણ કરાશે ઓવરબ્રિજની બન્ને સાઈડ લાઈટના 99 પોલ ઊભા કરાયા અમદાવાદઃ શહેરના 132 ફુટ રિંગ રોડ પરના અંકુર ચાર રસ્તા પર 116 કરોડથી વધુના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઓવરબ્રિજ તૈયાર થઈ જતા આગામી 18મી મેને રવિવારના […]

અમદાવાદના નરોડામાં બુટલેગરના ગેરકાયદે મકાનને તોડી પડાયું

અમદાવાદ મ્યુનિ.એ પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી આરોપી સરકારી જગ્યામાં ભોંયરૂ બનાવીને દારૂનું વેચાણ કરતો હતો મકાન તોડવા અગાઉ એએમસીએ નોટિસ આપી હતી અમદાવાદઃ રાજ્યમાં બુટલેટરો, અસામાજિક તત્વો સામે પોલીસ અને વહિવટી તંત્ર દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યુ છે. જેમાં બુટલેગરો અને માથાભારે અને ગુનાઈત પ્રવૃતિઓમાં સંડાવાયેલા સામે પોલીસ દ્વારા પાસાનું […]

પાકિસ્તાન સાથેના સિઝફાયર બાદ રાજનાથ સિંહ ભુજ એરબેઝની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ આગામી શુક્રવારે અને શનિવારે ગુજરાતના ભુજ એરબેઝની મુલાકાત લઈ શકે છે. આ દરમિયાન સંરક્ષણ પ્રધાન સૈનિકોને મળશે. તેમની મુલાકાત દરમિયાન, રાજનાથ સિંહ આ ક્ષેત્રમાં ભારતીય સશસ્ત્ર દળોની તૈયારીઓનું મૂલ્યાંકન કરશે અને મજબૂત સુરક્ષા પગલાંની અસરકારકતાની તપાસ કરશે. લશ્કરી તણાવ વચ્ચે, પાકિસ્તાની સેનાએ ડ્રોન દ્વારા ભૂજને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો […]

ઉપરાષ્ટ્રપતિ 15 મેના રોજ રાજસ્થાનના જયપુરની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખર અને ડૉ. (શ્રીમતી) સુદેશ ધનખર રાજસ્થાનના જયપુરની એક દિવસની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન ધનખર ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિની પુણ્યતિથિ નિમિત્તે જયપુરમાં ભૈરોં સિંહ શેખાવત મેમોરિયલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરશે. ભૈરોં સિંહ શેખાવતે 19 ઓગસ્ટ 2002 થી 21 જુલાઈ 2007 સુધી ભારતના 11માં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ તરીકે સેવા આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code