1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઓપરેશન સિંદૂરઃ ભારતે પાકિસ્તાનનું મેડ ઈન ચાઈના એર ડિફેન્સ સિસ્ટમ જામ કર્યું હતું

નવી દિલ્હીઃ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને નવા આતંકવાદી અડ્ડાઓને નાશ કર્યા બાદ પાકિસ્તાન દ્વારા ભારત ઉપર ડ્રોન અને મીસાઈલ વડે હુમલો કર્યો હતો. જેનો ભારતે વળતો જવાબ આપીને કેટલાક એરબેઝને નુકશાન કર્યું હતું. ભારત સરકારે પાકિસ્તાન સ્થિત ચાઈનાએ આપેલા એર ડિફેન્સ સિસ્ટમને 23 મિનિટ સુધી જામ કર્યું હોવાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 […]

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન બે દિવસ પહેલા જ શોપિયામાં સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. આજે સુરક્ષાદળોએ ત્રાસમાં વધારે 3 આતંકવાદીને એન્કાઊન્ટરમાં ઠાર માર્યાં છે. આમ સુરક્ષા દળોએ 48 કલાકની આંદરમાં જ 6 આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યાં છે. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા […]

ભારતે ચીન અને તુર્કિયેનાં સમાચાર માધ્યમોનાં એક્સ એકાઉન્ટ્સને બ્લોક કર્યા

નવી દિલ્હીઃ ભારતે ગ્લોબલ ટાઇમ્સ, શિન્હુઆ ન્યૂઝ એજન્સી અને ટીઆરટી વર્લ્ડના એક્સ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશમાં કથિત રીતે પાકિસ્તાનનો ખોટો પ્રચાર કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગ્લોબલ ટાઇમ્સ એ ચીનનાં સામ્યવાદી પક્ષની માલિકીના પીપલ્સ ડેઇલી હેઠળ સંચાલિત અંગ્રેજી ભાષાનું ટેબ્લોઇડ છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સી પીપલ્સ રીપબ્લિક ઓફ […]

નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે સરકાર પ્રતિબદ્ધઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા અને નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પ્રતિબદ્ધ છે. છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર સફળ નક્સલ વિરોધી કાર્યવાહી બાદ ગૃહમંત્રી અમિત શાહની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સુરક્ષા દળોની સફળતા દર્શાવે છે કે નક્સલવાદ સામેનું અભિયાન યોગ્ય દિશામાં આગળ વધી […]

યુપીના બલરામપુરમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં પાંચના મોત, આઠ ઘાયલ

બલરામપુર: ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના કોતવાલી દેહાત પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ચકવા ચોકી નજીક NH-730 પર મોડી રાત્રે ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો. શ્રાવસ્તીથી પરત ફરી રહેલી એક અર્ટિગા કારને પાછળથી એક ઝડપી ટ્રકે ટક્કર મારી હતી, જેમાં કારમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. […]

ઇઝરાયલના હવાઈ હુમલામાં ઉત્તર અને દક્ષિણ ગાઝામાં 70 લોકોના મૃત્યુ

ઇઝરાયલના હવાઈ હુમલામાં ઉત્તર અને દક્ષિણ ગાઝામાં 70 લોકો માર્યા ગયા હતા. જેના એક દિવસ પહેલા ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે જ્યાં સુધી આતંકવાદી જૂથ હમાસનો નાશ ન થાય ત્યાં સુધી ઇઝરાયલ પેલેસ્ટાઇન પર હુમલો કરવાનું બંધ કરશે નહીં.ગાઝાના આરોગ્ય મંત્રાલય અને હોસ્પિટલો અનુસાર, ફક્ત ઉત્તરી ગાઝાના જબાલિયામાં પચાસ લોકો મૃત્યુ પામ્યા છે. […]

તુર્કીના વિરોધમાં આયાત પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે પીએમને લખ્યો પત્ર

ભારતના ‘ઓપરેશન સિંદૂર’ સામે તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યો. તેણે પાકિસ્તાનને ડ્રોન અને હથિયારો પૂરા પાડ્યા, ત્યારબાદ ભારતમાં તુર્કી વિરુદ્ધ અવાજો ઉઠવા લાગ્યા છે. ભારતના ઘણા સંગઠનો અને સામાન્ય લોકોએ તુર્કી અને તેના માલ અને સેવાઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તુર્કીથી સફરજનની વધતી જતી આયાતે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડના બગીચાના ખેડૂતોને […]

લખનૌમાં ખાનગી બસમાં આગ લાગતા બે બાળક સહિત પાંચ વ્યક્તિ થઈ ભડથું

લખનૌ: લખનૌના મોહનલાલગંજ વિસ્તારમાં કિસાન પથ પર બિહારથી દિલ્હી જઈ રહેલી એક ખાનગી બસમાં આગ લાગતાં બે બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. એડિશનલ પોલીસ કમિશનર (મોહનલાલગંજ) રજનીશ વર્માએ જણાવ્યું હતું કે બિહારના બેગુસરાયથી દિલ્હી જઈ રહેલી એક ખાનગી બસમાં સવારે લગભગ 5 વાગ્યે અચાનક આગ લાગી હતી. તેમણે કહ્યું કે બસમાં મુસાફરી કરી […]

ઉત્તરપ્રદેશના હરદોઈમાં ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં છ વ્યક્તિના મોત

હરદોઈ:  ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના સાંડિયાલા વિસ્તારમાં ગુરુવારે એક ટ્રકે ઓટો રિક્ષાને ટક્કર મારતાં ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહેલા છ લોકોના મોત થયા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કાસિમપુરના ઔરમૌ ગામનો રહેવાસી રણજીત સીએનજી ઓટો ચલાવતો હતો. ગુરુવારે સવારે, રણજીત કાસિમપુરથી મુસાફરો સાથે સંદિલા જઈ રહ્યો […]

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ટોરેન્ટ પાવરના નફામાં ૬૩%નો વધારો

અમદાવાદ: ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ આજે ૩૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર અને નાણાકીય વર્ષના પરિણામોની જાહેરાત કરી. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે કંપનીનો TCI (ચોખ્ખો નફો) ₹૩,૦૫૯ કરોડ રહ્યો છે, જે ગત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ કરતાં ₹૧,૧૭૭ કરોડ વધુ છે. નાણાકીય વર્ષમાં TCI (ચોખ્ખો નફા)માં વધારો થવાના મુખ્ય કારણો નીચે મુજબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code