આવશ્યક ચીજવસ્તુઓની કોઈ અછત નથી, પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે: કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ ભાર મૂક્યો છે કે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની કોઈ અછત નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,”હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે હાલમાં આપણી પાસે સામાન્ય જરૂરિયાત કરતાં અનેક ગણો વધારે સ્ટોક છે – પછી ભલે તે ચોખા, ઘઉં, કે […]


