લશ્કરી સંરક્ષણ સ્થળો અને સરહદી બંકરો માટે વાંસથી બનેલા કમ્પોઝિટ પેનલ્સ વિકસાવાયાં
નવી દિલ્હીઃ IIT ગુવાહાટીના સંશોધકોએ સેના માટે વાંસથી બનેલા ‘કમ્પોઝિટ પેનલ્સ’ વિકસાવ્યા છે, જે લશ્કરી સંરક્ષણ સ્થળો અને સરહદી બંકરોના નિર્માણમાં અસરકારક સાબિત થશે. આ પેનલો પરંપરાગત લાકડા, લોખંડ અને અન્ય ધાતુઓનું સ્થાન લેશે. IIT અધિકારીઓએ જણાવ્યું હતું કે વાંસના સંયુક્ત પદાર્થોમાં ધાતુઓ જેટલી જ લવચીકતા હોય છે અને તે બુલેટપ્રૂફ પણ હોય છે. હાલમાં […]


