1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઉનાળાના વેકેશનમાં એસટીએ લોન્ચ કરી યોજના, નિયત ભાડામાં મનફાવે ત્યાં ફરો

એસ.ટીની લોકલ-એક્સપ્રેસ-ગુર્જરનગરી બસોમાં સાત દિવસ માટે પેકેજ AC સીટર બસોમાં પુખ્તવયનાં નાગરીકો સાત દિવસ મુસાફરીનનું 3685 ભાડું ઓછા ભાડામાં પ્રવાસીઓ 4 દિવસનું પેકેજ પણ લઈ શકશે અમદાવાદઃ ઉનાળાના વેકેશનમાં લોકો પર્યટક અને ધાર્મિક સ્થળોએ ફરી શકે તે માટે ગુજરાત એસટીએ નિયત ભાડામાં મન ફાવે ત્યાં ફરો યોજના લોન્ચ કરી છે. આમ તો આ યોજના ગયા […]

ડીસામાં શોપિંગ સેન્ટરના બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત

ખોદકામ દરમિયાન રસ્તા પરની ગેરકાયદે દીવાલ ધસી પડી મહિલા સાથે રહેલી બે દીકરીઓનો બચાવ બનાવ બાદ સુપરવાઇઝર, મજૂરો અને જેસીબી ડ્રાઈવર ફરાર ડીસાઃ શહેરના ગાયત્રી મંદિર પાસે રોડ પર શોપિંગ સેન્ટરના બાંધકામ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે રોડ તરફની એક ગેરકાયદે દીવાલ ધરાશાયી થતાં રસ્તા પર જતી મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે મહિલાની […]

થાનગઢ નજીક ગેરકાયદે ખનન પકડાયું, 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

થાનના વીજળિયા ગામે નાયબ કલેકટરની ટીમે પાડ્યા દરોડા બે ડમ્પર-હિટાચી મશીન સહિત મુદ્દામાલ કબજે કરાયો સફેદ માટીનું બેરોકટોક ખનન કરવામાં આવી રહ્યું હતું સુરેન્દ્રનગરઃ જિલ્લામાં તંત્રની લાલ આંખ છતાંયે ખનીજચોરી બેરોકટોક ચાલી રહી છે. ત્યારે ચોટીલાના નાયબ કલેકટર અને તેમની ટીમે દરોડો પાડીને થાનગઢના વીજળિયા ગામ નજીક સફેદ માટીનું ગેર કાયદે થતું ખનન પકડી પાડ્યુ […]

કલોલના પ્રતાપપુરા ગામ પાસે ડમ્પિંગ સાઈટને લીધે રહિશો ત્રાહીમામ પોકારી ગયા

વેસ્ટ કચરાને પ્રોસેસ કરવાને બદલે સળગાવવામાં આવે છે દૂષિત ધૂમાડાને લીધે ગ્રામજનોને શ્વાસ લેવામાં પણ પડતી મુશ્કેલી કલેકટરએ ડમ્પિંગ સાઈટ હટાવવા આદેશ આપ્યો છતાં મ્યુનિનું તંત્ર ગાઠતું નથી ગાંધીનગરઃ કલોક નગરપાલિકાએ શહેરમાંથી એકત્ર થતા કચરા માટે પ્રતાપપુરા ગામ નજીક ડમ્પિંગ સાઈટ બનાવી છે. તેથી દૂર્ગંધ મારતા કચરાથી આજુબાજુના ગામના રહિશો ત્રાસી ગયા છે. મ્યુનિ દ્વારા […]

ગાંધીનગરના લવારપુર ગામની સીમમાં કરોડો રૂપિયાના લોખંડની ચોરીનું કૌભાંડ પકડાયુ

સ્ટેટ મોનિટરિંગ સેલેએ 36000 કિલો લોખંડ સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા બાંધકામ સાઈટ પરથી આરોપીઓ લોખંડના સળિયાની ચોરી કરતા હતા ગાંધીનગરઃ શહેરના ગિફ્ટસિટીની નજીક આવેલા લવારપુર ગામની સીમમાં બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડો પાડીને લોખંડ ચોરીના કરોડો રૂપિયાનું કૌભાંડ પકડી પાડ્યું છે. પોલીસે 36,880 કિલોગ્રામ લોખંડના સળિયા, ટ્રક […]

કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ મોટી સંખ્યામાં ગુજરાતીઓએ પ્રવાસ રદ કર્યો

કાશ્મીર ટુરિઝમને પડ્યો મોટા ફટકો જુલાઈ સુધીની 90 ટકા કાશ્મીર ટુર કેન્સલ થતા ટૂર ઓપરેટરોને પણ નુકશાન વડોદરાથી સપ્તાહમાં જ 40થી વધુ લકઝરી બસો કાશ્મીર પ્રવાસે જવાની હતી અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં ટુરિસ્ટો પર આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ હવે કાશ્મીર ટુરિઝમને મોટો ફટકા પડ્યો છે. ઉનાળાના વેકેશનમાં ગુજરાતમાંથી અનેક લોકોએ કાશ્મીર ફરવા જવા માટે બુકિંગ કરાવ્યા […]

પાકિસ્તાનના ભાગનું પાણી રોકવાનો પ્રયાસ કરાશે તો તેને યુદ્ધની કાર્યવાહી ગણાશે, પાકિસ્તાને ભારતને આપી ગર્ભીત ધમકી

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા મોટા નિર્ણયો લીધા છે. ભારત દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી બાદ, પાકિસ્તાને આજે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) ની બેઠક યોજી હતી. આ બેઠક શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં ઇસ્લામાબાદમાં યોજાઈ હતી. આ બેઠકમાં પાકિસ્તાનના ત્રણેય સેના પ્રમુખો, મહત્વપૂર્ણ મંત્રીઓ, ટોચના નાગરિક અને લશ્કરી અધિકારીઓ હાજર રહ્યા હતા. પાકિસ્તાની મીડિયા […]

અમદાવાદમાં હવે બીઆરટીએસ કોરીડોરમાં જ એએમટીએસ બસો દોડાવાશે

બીઆરટીએસના સ્ટેશન પરથી એએમટીએસ બસમાં બેસી શકાશે પ્રવાસીઓને બન્ને બસ સેવા એક જ સ્થળેથી મળશે રોડ પર ટ્રાફિકનું ભારણ ઓછું કરવા કરાયો નિર્ણય અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેના કારણે તમામ રોડ પર ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. ટ્રાફિકની સમસ્યા પણ વધતા જાય છે. બીઆરટીએસ કોરીડોરને લીધે રોડ સાંકડા […]

આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પૂત્રના પરિવારજનોને CMએ સાંત્વના પાઠવી

મુખ્યમંત્રીએ મૃતકના પરિવારના ઘરે જઈને સંવેદના વ્યક્ત કરી પિતા-પૂત્રના મૃતદેહને ગઈ મધરાતે ભાવનગર લવાયા હતા મૃતકોને શ્રદ્ધાજલિ આપવા સીએમ સાથે કેન્દ્રિય મંત્રી નિમુબેન સહિત ભાજપના નેતાઓ પણ જોડાયા ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં […]

અમારી સરકાર ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને આતંકવાદીઓનો નાશ કરશે: CM યોગી

લખનૌઃ જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ બોળીઓ વરસાવતા ઉત્તર પ્રદેશના શુભમ દ્વિવેદીનું મૃત્યુ થયું હતું. યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દ્વિવેદીના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે અમારી સરકાર ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને આતંકવાદીઓનો નાશ કરશે. પત્રકારો સાથે વાત કરતા સીએમ યોગીએ કહ્યું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા કાનપુરના શુભમ દ્વિવેદીના લગ્ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code