1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભાવનગરમાં ફિલ્ટર પ્લાન્ટની મરામતને લીધે પાણી કાપ જાહેર કરાયો

ભર ઉનાળે પાણી કાપથી શહેરીજનોને મુશ્કેલી પડશે મ્યુનિ.દ્વારા ચારેય ફિલ્ટર પ્લાન્ટની શનિવારથી મરામતની કામગીરી કરાશે પુરા ફોર્સથી પાણી મળતું નથી ત્યાં પાણી કાપનો નિર્ણય લેવાયો ભાવનગર:  શહેરમાં ભર ઉનાળે પાણીકાપની જાહેરતા કરવામાં આવી છે. શહેરના ચારેય ફિલ્ટર પ્લાન્ટની મરામત માટે શનિવારે પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં પૂરા ફોર્સથી પાણી મળતુ નથી ત્યાં […]

ગુજરાતઃ સેમિકન્ડક્ટર વિકાસ માટે US-India રાઉન્ડટેબલ સંવાદ યોજાયો

અમદાવાદઃ યુનાઇટેડ સ્ટેટ કોન્સ્યુલેટ જનરલ મુંબઈએ ગુજરાત સરકાર અને ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના પ્રતિનિધિઓ સાથે મળીને સેમિકન્ડક્ટર ઉદ્યોગના નિષ્ણાતો, રોકાણકારો, વિચારક આગેવાનો અને અકેડેમિશિયનો માટે અમદાવાદમાં રાઉન્ડટેબલ ચર્ચાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનું સહઆયોજન ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઑફ કોમર્સ (IACC) અને જ્ઞાન ભાગીદાર તરીકે શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કો. દ્વારા કરવામાં આવ્યું હતું. આ રાઉન્ડટેબલ […]

ખંભાળિયા-પોરબંદર હાઈવે પર અકસ્માત બાદ ટ્રક નીચે બે બાઈકસવારો દબાતા મોત

હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ટ્રક નીચે દબાયેલા બે બાઈકસવારોને કાઢવા ક્રેનની મદદ લેવી પડી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી ખંભાળિયાઃ  દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર બે લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં  ટ્રક નીચે દબાયેલા બાઈકસવારોને […]

કચ્છના માંડવીમાં હાઈવે પર 24 ગેરકાયદે દૂકાનોને તોડી પાડી જમીન ખૂલ્લી કરાવાઈ

માંડવીમાં ભૂજ હાઈવે પરના દબાણો હટાવવા ઝૂંબેશ 24 દુકાનો તોડી પડાયા બાદ અન્ય દબાણકારોને પણ નોટિસ ફટકારાઈ દુકાનોમાંથી માલ-સામાન કાઢવા વેપારીઓને થોડો સમય અપાયો ભૂજઃ માંડવીમાં હાઈવે સાઈડ પર કરાયેલા ગરકાયદે બાંધકામો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ નોટિસ અપાયા બાદ તેની મુદત પૂર્ણ થતાં 24 દુકાનો પર બુડોઝર ફેરવી દેવામાં […]

પહેલગામ આતંકવાદી હુમલામાં નિર્દોષ નાગરિકોની હત્યાની માનવાધિકાર આયોગે નિંદા કરી

નવી દિલ્હીઃ “રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC), ભારત 22 એપ્રિલ, 2025ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા 28 લોકોની હત્યાના સમાચારથી ખૂબ જ દુઃખી છે, કારણ કે તેમને તેમના ધર્મ સાથે ઓળખવામાં આવ્યા હતા. ખીણમાં રજાઓ ગાળવા આવેલા નિઃશસ્ત્ર અને નિર્દોષ નાગરિકો પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાની કમિશન નિંદા કરે છે. આ ઘટનાએ […]

ગાંધીનગર RTO દ્વારા કોમર્શિયલ ટેક્સ ન ભરનારા વાહનમાલિકો પાસે 1.21 કરોડની વસુલાત કરી

છેલ્લા 5 વર્ષથી કેટલાક કોમર્શિય વાહનના માલિકો ટેક્સ ભરતા નહતા 2951 વાહનોનો 18 કરોડનો ટેક્સ બાકી હોવાથી વસૂલાત ઝૂંબેશ માત્ર 200 વાહનમાલિકો આરટીઓ કચેરી આવીને ટેક્સ ભરી ગયા ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં કોમર્શિયલ વાહનોના માલિકોવા બાકી લેણાની વસુલાત માટે આરટીઓએ ઝૂંબેશ આદરી છે.  જેમાં છેલ્લા પાંચ વર્ષથી ટેક્સ નહીં ભરનારા કોમર્શિયલ વાહનોના માલિકો પાસેથી વસુલાતની […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ચોરી કરનારા 104 વિદ્યાર્થીઓને સજા કરાઈ

140 વિદ્યાર્થીઓને પરિણામ રદ કરવાથી લઈને બે વર્ષ પરીક્ષામાંથી બાકાત રાખવાની સજા વિવિધ વિદ્યાશાખાની પરીક્ષામાં 176 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા હતા 39 વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરાયા અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા સમર 2024ની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા 140 વિદ્યાર્થીઓને એક વિષયનું પરિણામ રદ કરવાથી લઈને લેવલ-4 એટલે કે ચાલુ વર્ષનું પરિણામ રદ કરીને બે […]

સિંગતેલના ભાવમાં ઘટાડો, 15 કિલો ડબ્બાનો ભાવ ઘટીને 2300 થયો

મગફળીનું રેકર્ડબ્રેક ઉત્પાદન થવાના અંદાજને લીધે સિંગતેલના ભાવમાં ઘટાડો છેલ્લા 5 મહિનામાં તેલના ડબ્બાના ભાવમાં 300નો ઘટાડો થયો વેપારીઓ કહે છે, હજુપણ સિંગતેલના ભાવમાં ઘટાડોની શક્યતા અમદાવાદઃ રાજ્યમાં સિંગતેલના ભાવમાં ઘટાડો થતાં મધ્યમ વર્ગના લોકોને રાહત થઈ છે. આમ તો સીઝનમાં સિંગતેલના ભાવ ઘટતા હોય છે. પણ આ વખતે મગફળીનું ઉત્પાદન 50 લાખ ટનને પાર […]

ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બનશે, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા

રાજ્યમાં રવિવારથી કાળઝાળ ગરમીની આગાહી અમદાવાદમાં 74 ટ્રાફિક સિગ્નલો બપોરે 12થી 4 સુધી બંધ રહેશે ટ્રાફિક સિગ્નલો ચાલુ રખાશે ત્યાં મંડપ બાંધીને છાંયડો કરાશે અમદાવાદઃ ગુજરાતમાં થોડા દિવસ પહેલા વાતાવરણમાં બેવાર પલટા આવતા તાપમાનમાં થોડા ઘટાડો થયો હતો. પણ હવે કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. તા.27મી એપ્રિલને રવિવાર બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. […]

આર્મી ચીફને નિયંત્રણ રેખા પર વર્તમાન પરિસ્થિતિ વિશે પણ માહિતી આપવામાં આવી

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આજે શુક્રવારે શ્રીનગર પહોંચ્યા. અહીં આર્મી કમાન્ડરોએ જનરલ દ્વિવેદીને વર્તમાન પરિસ્થિતિ અને આતંકવાદીઓ સામે સેના દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી. આર્મી ચીફને નિયંત્રણ રેખા પર વર્તમાન પરિસ્થિતિ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે આજે સવારે નિયંત્રણ રેખા પર કેટલાક સ્થળોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code