દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી ખાસ એડવાઇઝરી, કેટલીક ફ્લાઇટ્સનું સમયપત્રક બદલાવાની શકયતા
નવી દિલ્હીઃ દિલ્હી એરપોર્ટે તેના મુસાફરો માટે એક એડવાઈઝરી જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કામગીરી સામાન્ય હોવા છતાં, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલીક ફ્લાઇટ્સના સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી એરપોર્ટ પર કામગીરી સરળતાથી ચાલુ છે. જોકે, બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી દ્વારા ફરજિયાત એરસ્પેસ ગતિશીલતા અને સુરક્ષા […]


