નાસિકમાં હાઈકોર્ટના આદેશને પગલે સતપીર દરગાહનું દબાણ હટાવાયું
પૂણેઃ મહારાષ્ટ્રના નાસિકમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા દરમિયાન થયેલી હિંસક અથડામણમાં 21 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝરથી કાર્યવાહી કરી, જેનો ભારે વિરોધ થયો. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. આ કાર્યવાહી હાઈકોર્ટના આદેશ મુજબ કરવામાં આવી હતી, પરંતુ તેનો અમલ થતાં જ ભીડે તેનો […]


