1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સાળંગપુરધામમાં હનુમાન જયંતી મહોત્સવની ઉજવણી કરાશે

રાજકોટઃ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 11 અને 12 એપ્રિલ-2025ને શુક્રવાર-શનિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં હનુમાન જયંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે હનુમાન જયંતિના પાવન પ્રસંગે તારીખ 11મીએ સવારે 7.30 કલાકે રાજોપચાર પૂજન કરવામાં આવશે. જેમાં 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક […]

આઈપીએલઃ બેંગ્લોરને દિલ્હીએ 6 વિકેટથી હરાવ્યું, આજે કોલાકાતા અને ચેન્નાઈ વચ્ચે રમાશે મુકાબલો

નવી દિલ્હીઃ આઈપીએલ હવે ધીમે-ધીમે આગળ વધી રહી છે અને ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન આઈપીએલમાં ગઇકાલે દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો રમાશે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે દિલ્હી અને બેંગ્લોર વચ્ચે રમાયેલી આ મેચ માં બેંગલુરુના 164 રનના […]

ગુજરાતની જનતાને ગરમીમાં મળશે આંશિક રાહત, તાપમાનમાં ઘટાડાની શક્ય

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપ બાદ આજે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે રાજ્યના સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. આ તરફ ગુરુવારે સૌથી વધુ ગરમી અમદાવાદમાં અનુભવાઈ રહી છે. અમદાવાદમાં સતત પાંચમાં દિવસે 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ 43 ડિગ્રી તાપમાં […]

સુરત: લક્ઝ્યુરિયસ ફ્લેટમાં લાગી ભીષણ આગ, બિલ્ડિંગના ત્રણ માળ બળીને રાખ

સુરત : રાજ્યમાં દરેક આગ ફાટી નીકળવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે ફરી એકવાર સુરતમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. શહેરના વેસુ વિસ્તારનાં આવેલી હેપ્પી એક્સલેન્સિયા નામની રેસિડેન્સીમાં આગ લાગી હતી. આ આગ 8મા માળે લાગી હતી, જે જોતમાં ત્રણ માળ સુધી ફેલાઈ ગઈ હતી. હાલમાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગને […]

ઋષભ પંતને આ ક્રિકેટરે આપેલી સલાહ ફરીથી મેદાનમાં પરત ફરવા કામ લાગી

ભયાનક કાર અકસ્માતમાંથી બચી ગયા બાદ આશિષ નેહરાના માર્ગદર્શન અને પ્રભાવનો વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે સ્વીકાર કર્યો છે. તેમજ જણાવ્યું હતું કે, ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલરની ખુશ રહેવાની સલાહએ મુશ્કેલ તબક્કા દરમિયાન ઘણી મદદ કરી છે. 30 ડિસેમ્બર, 2022ના રોજ રાત્રે દિલ્હી-દહેરાદૂન રોડ પર પંતનો અકસ્માત થયો હતો. પંત IPL 2025 માં ભાગ લઈ રહ્યો […]

પીએમ મોદીએ ફિલ્મ અભિનેતા મનોજ કુમારની પત્નીને પત્ર લખ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ ફિલ્મ નિર્માતા અને અભિનેતા મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. દિવંગત અભિનેતા મનોજ કુમારની પત્ની શશી ગોસ્વામીને પત્ર લખ્યો છે. તેમણે પીઢ અભિનેતા સાથેની મુલાકાતના અનુભવને યાદ કર્યો અને ભારતીય સિનેમા અને દેશભક્તિમાં તેમના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, ‘શ્રી મનોજ કુમારજીના […]

ઉનાળામાં કેરીથી બનાવો સ્વાદિષ્ટ અને સરળ મીઠાઈઓ, લોકો વખાણ કરશે

ઉનાળાના આગમન સાથે બધે જ દેખાતું ફળ કેરી છે. કેરીને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે. તેની મીઠાશ, રસદારતા અને ખાસ સુગંધ દરેક ઉંમરના લોકોને ગમે છે. બાળકોથી લઈને મોટાઓ સુધી, દરેક વ્યક્તિ આખું વર્ષ કેરીની રાહ જોતો હોય છે. ઉનાળામાં, કંઈક ઠંડુ અને મીઠી ખાવાનું મન થાય છે. આવી સ્થિતિમાં, કેરીમાંથી બનેલી મીઠાઈઓ માત્ર […]

ખાસ પ્રસંગ્રે ઘરે મહેનામો માટે બનાવો નારિયળનો હલવો, નોંધી લો રેસીપી

ભારતમાં ખાસ કરીને મહેમાનના આગમન તથા વિશેષ પ્રસંગ્રે ઘરે મીઠાઈ બનાવવામાં આવે છે. ત્યારે આવા પ્રસંગ્રે નારિયળનો હલવો બનાવીને પીરસો. જેનો ટેસ્ટ પરિવારના સભ્યો ખુબ ભાવશે. તો આવો જાણીએ આ હલવો બનાવવાની રેસીપી… • સામગ્રી 1 કપ તાજું છીણેલું નારિયેળ 1 કપ ગોળ (અથવા ખાંડ) 1/2 કપ ઘી 1/2 કપ પાણી એલચી પાવડર (સ્વાદ મુજબ) […]

મેંદાથી બનેલી વસ્તુઓ ખાવાનું છોડી દેવાથી શરીરમાં જોવા મળે છે પોઝિટિવ ફેરફાર

આજકાલ આપણે બધા બહારનું ભોજન ખાવાનું પસંદ કરીએ છીએ. મોટાભાગના ફાસ્ટ ફૂડમાં મેંદો હોય છે. મોમોજ, બર્ગર, પીત્ઝા, ચાઉમીન વગેરે બધી જ વસ્તુઓમાં મેંદો ઉપયોગ થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વાસ્તવમાં, મેંદાનો ખોરાક ખાવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે, આવું એટલા માટે થાય છે કારણ કે મેંદામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ વધારે હોય […]

ત્વચાની સુંદરતા વધારવા માટે લીંબુનો ઉપયોગ ક્યારેક નુકશાન પહોંચાડી શકે છે

ત્વચાની સુંદરતા વધારવા માટે, આપણામાંથી ઘણા લોકો ચહેરા પર લીંબુ લગાવે છે. લીંબુમાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે ત્વચાના રંગને સુધારવા, ડાઘ દૂર કરવા અને તૈલી ત્વચાને નિયંત્રિત કરવામાં અસરકારક છે, પરંતુ તે કેટલાક લોકોને નુકસાન પણ પહોંચાડી શકે છે. ચાલો જાણીએ કે ચહેરા પર લીંબુ લગાવવાથી શું નુકસાન થાય છે? ત્વચામાં બળતરા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code