1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાકિસ્તાને ઉપયોગ કરેલા ચીન નિર્મિત હથિયારો અને મિસાઇલોનો ભારતે ખાત્મો બોલાવી દીધો છે: એર માર્શલ એ.કે.ભારતી

નવી દિલ્હીઃ સેનાના ત્રણેય પાંખના વડાએ આજે ફરીથી પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદ અને આતંકવાદીઓને સાથ આપ્યો છે.પાકિસ્તાને ભારતીય નાગરિકો ઉપર હુમલો કર્યો ત્યારે ભારતીય સેના અડીખમ ઉભી રહી હતી. DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઇએ કહ્યું કે,ભારતીય સંરક્ષણ સિસ્ટમને ભેદવી દુશ્મન માટે અશક્ય છે. તેમણે કહ્યું કે પાકિસ્તામાં થયેલા નુકસાન […]

પાકિસ્તાનને આતંકવાદને સમર્થન આપીને ભારત ઉપર હુમલો કર્યોઃ એર માર્શલ

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂરને લઈને ડીજીએમઓની પ્રેસ બ્રીફિંગમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયાં છે. એર માર્શલ એ.કે. ભારતીએ જણાવ્યું હતું કે, અમારી લડાઈ માત્ર આતંકવાદ સામે છે અને અમે આતંકવાદીઓના ઈન્ફ્રાસ્ટ્રાક્ચરને નિશાન બનાવ્યાં છે. પરંતુ પાકિસ્તાન સેનાએ આતંકવાદીઓને સાથે આપ્યો હતો. અમારા તમામ સૈન્ય ઠેકાણા, મિલિટ્રી બેઝ સંપૂર્ણ રીતે એક્ટિવ છે અને જરૂર પડશે તો ભવિષ્યમાં […]

સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જેનાથી રમતના લાંબા ફોર્મેટમાં તેના ભવિષ્ય અંગે અઠવાડિયાથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. તે હવે ફક્ત વનડેમાં જ રમશે. છત્રીસ વર્ષના કોહલીએ ગયા વર્ષે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેમણે ભારત માટે 123 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેમણે 46.85 […]

નાગરિકોની સુરક્ષા માટે 10 ઉપગ્રહો સતત દેખરેખ રાખી રહ્યા છે: ISRO

ઇમ્ફાલ: ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના અધ્યક્ષ ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે દેશના નાગરિકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 10 ઉપગ્રહો 24 કલાક સતત દેખરેખ રાખી રહ્યા છે. મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધતા તેમણે કહ્યું કે ભારત એક “જીવંત અવકાશ શક્તિ” બની રહ્યું છે અને દેશનું પ્રથમ અવકાશ […]

આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળી, પીએમ મોદીએ પોતાનું વચન પૂર્ણ કર્યું: ભાજપ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા આપવા અને તેમના સુરક્ષિત આશ્રયસ્થાનોનો નાશ કરવાના તેમના વચનને પૂર્ણ કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ સંકલ્પ કર્યો છે કે […]

IPL અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી : BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા

મુંબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ શરૂ થયા પછી પરિસ્થિતિ હવે ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, ત્યારે ક્રિકેટ ચાહકોની નજર IPL 2025 સીઝન ફરી ક્યારે શરૂ થશે તેના પર રહેલી છે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાવાની હતી. આ અંગેનો નિર્ણય 11 મેના રોજ રવિવારે યોજાનારી બેઠકમાં લેવાનો […]

દેશમાં માતૃ મૃત્યુ દર પ્રતિ લાખ જન્મમાં ૧૩૦ થી ઘટીને ૯૩ થયો

ભારતમાં, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો 2030 પ્રાપ્ત કરવા તરફ માતૃત્વ અને શિશુ મૃત્યુ દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. માતૃત્વ મૃત્યુ દર (MMR) માં નોંધપાત્ર ઘટાડો થયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨૦૧૪-૧૬માં પ્રતિ લાખ જન્મ દીઠ ૧૩૦ થી ૩૭ પોઈન્ટ ઘટીને ૨૦૧૯-૨૧માં ૯૩ થઈ ગયું છે. તે જ સમયે, શિશુ મૃત્યુ […]

પૂંછમાં પાકિસ્તાની ગોળીબારથી થયેલા મિલકતના નુકસાનનું મૂલ્યાંકન કરવા સરકારે નિર્દેશ આપ્યો

જમ્મુ: જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે 7 થી 10 મે દરમિયાન પૂંછ જિલ્લામાં પાકિસ્તાની ગોળીબારથી થયેલા સંપત્તિના નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યો હતો. જિલ્લામાં સરહદ પારથી થયેલા ગોળીબારમાં સુરક્ષા કર્મચારીઓ સહિત વીસ લોકો માર્યા ગયા અને 50 થી વધુ ઘાયલ થયા હતા. આ સમયગાળા દરમિયાન, ઘણા ઘરો, ધાર્મિક સ્થળો, વાણિજ્યિક સંસ્થાઓ અને ડઝનબંધ ખાનગી વાહનોને […]

8 રાજ્યોમાં 42 સ્થળોએ CBIએ દરોડા પાડ્યા

નવી દિલ્હીઃ ડિજિટલ ધરપકડ સામે ચાલી રહેલા ઓપરેશન ચક્ર-પાંચ હેઠળસેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન- CBI એ 8 રાજ્યોમાં 42 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોમાં કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી હેઠળ, એજન્સીએપાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે. CBI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કાર્યવાહી […]

 ‘હું તુર્કીમાં પુતિનની રાહ જોઈશ’… યુક્રેનના રાષ્ટ્રપતિને રશિયા પાસેથી યુદ્ધવિરામની આશા

કિવ: યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે, તેઓ રશિયા સાથે સંપૂર્ણ અને અસ્થાયી યુદ્ધવિરામની આશા રાખે છે અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે “વ્યક્તિગત રીતે” વાતચીત માટે તુર્કી જશે. તેમનું આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 15 મેના રોજ તુર્કીમાં સીધી વાતચીત કરવાની રશિયાની તાજેતરની ઓફર સ્વીકારવા માટે યુક્રેન પર દબાણ કર્યા બાદ આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code