1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ડીસાના બલોધરની પાંજરાપોળમાં ઝેરી ઘાસ ખાતાં 36 ગાયના મોત

ગાંધીનગરઃ ડીસાના બલોધર ખાતે આવેલા પાંજરાપોળમાં ઘાસચારો આરોગ્યા બાદ એક પછી એક એમ 36 જેટલી ગાય ટપોટપ મૃત્યુ પામતા ખળભળાટ મચી ગયો હતો. આ ગાયોના મોત ખોરાકી ઝેરની અસરથી થયાનું જાણવા મળે છે. પશુ ચિકિત્સકના જણાવ્યા પ્રમાણે ઉનાળાની ગરમીમાં બફારાના લીધે ઘાસચારામાં ઝેરની અસર થવાથી આ ગાયોના મોત થયા હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે. […]

અમદાવાદના દાણીલીમડામાં એક કંપનીમાં ગેસ ગળતરથી 3 શ્રમજીવીઓના મોત

અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાં જીન્સ બનાવતી કંપનીમાં કામ કરતા 3 કર્મચારીઓ કાપડ ધોવાની ટાંકામાં ઉતર્યાં હતા. આ ત્રણેય શ્રમજીવીઓના ગુંગળામણના કારણે મોત થયા હતા. આ બનાવને પગલે તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બનાવમાં મૃતકોના પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો. તેમજ કંપનીની બેદરકારીથી આ દૂર્ઘટના સર્જાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, દાણીલીમડા વિસ્તારમાં […]

ભારત સરકાર સંરક્ષણ બજેટમાં વધારો કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. આ ઓપરેશન દ્વારા ભારતે પાકિસ્તાનને તેની તાકાતનો પણ અહેસાસ કરાવ્યો છે. આ દરમિયાન, એક મહત્વપૂર્ણ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. કેન્દ્ર સરકાર સંરક્ષણ બજેટમાં વધારો કરી શકે છે. આનાથી સેના વધુ મજબૂત બનશે. ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં ભય ફેલાવ્યા બાદ, કેન્દ્ર સરકાર સંરક્ષણ બજેટમાં 50,000 કરોડ રૂપિયાનો […]

ઓપરેશન સિંદૂરઃ ભારતીય સેનાએ હુમલામાં મિરાજ જેટ સહિત પાંચ ફાઈટર જેટ તોડી પાડ્યાં હતા

નવી દિલ્હીઃ ભારતના ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે, પરંતુ તે દુનિયાભરમાં જુઠ્ઠાણા ફેલાવવાનું બંધ કરી રહ્યું નથી. ભારતીય સેનાએ પાકિસ્તાન સામે વળતો જવાબ આપ્યો અને તેના પાંચ વિમાનોને તોડી પાડ્યા હતા. આમાં 2 ફાઇટર એરક્રાફ્ટનો પણ સમાવેશ થતો હતો. આ દરમિયાન, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર તેમની સંસદમાં વાયુસેનાના ખોટા વખાણ કરતા […]

પહલગામ હુમલામાં પાકિસ્તાનના TRFનો હાથ હોવાનુ ભારતે UNની કમિટી સામે પૂરાવા રજૂ કર્યા

પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને 26 પ્રવાસીઓની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને PoKના આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા હતા. હવે ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેના ફ્રન્ટ TRFને બેનકાબ કર્યું છે. પહલગામ હુમલા પર ભારત હવે UN (યુનાઇટેડ નેશન્સ) પહોંચ્યું છે. ભારતે UNને આતંકવાદી સંગઠન TRF (ધ રેઝિસ્ટન્સ […]

ભારતના ઓપરેશ સિંદૂરથી પાકિસ્તાનને મોટુ નુકસાન થયું છેઃ નિવૃત્ત પાકિસ્તાની અધિકારી

ભારતના ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. એક નિવૃત્ત પાકિસ્તાની અધિકારીએ આ વાતનો ખુલાસો કર્યો છે. ભૂતપૂર્વ એર માર્શલ મસૂદ અખ્તરે કહ્યું કે, ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. તેમનું ભોલારી એરબેઝ નાશ પામ્યું છે. મસૂદ અખ્તરે દાવો કર્યો છે કે ભારતે બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. પહેલગામ હુમલા બાદ, ભારતે […]

નીરવ મોદીને યુકેની કોર્ટમાંથી મોટો ઝટકો, 10મી વખત જામીન અરજી ફગાવી દીધી

ભાગેડુ નીરવ મોદીને યુકેની કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે નીરવ મોદીની નવી જામીન અરજી ફગાવી દીધી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. નીરવ મોદી ત્યાંની જેલમાં બંધ છે અને 13000 કરોડ રૂપિયાના પીએનબી (PNB) છેતરપિંડીના કેસમાં તેના કાકા મેહુલ ચોક્સી સાથે ભારતમાં વોન્ટેડ છે. તેમણે જણાવ્યું હતું કે નીરવ મોદી(55) એ ગુરુવારે લંડનની કોર્ટમાં […]

કર્ણાટકના બંદરે આવેલા ઈકારી કાર્ગો જહાજમાંથી પાકિસ્તાની નાગરિકોને બહાર નીકળવા ન દેવાયા

બેંગ્લોરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે દરમિયાન ઈરાકથી કર્ણાટક આવેલા કાર્ગો જહાજના કેટલાક સ્ટાફને તંત્ર દ્વારા ઉતરવાની મંજુરી આપવામાં આવી ન હતી. આ સ્ટાફમાં પાકિસ્તાની અને સીરિયન નાગરિકોનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓ બે દિવસ સુધી જહાજમાં જ રહ્યાંનું જાણવા મળે છે. કર્ણાટકના કારવાર બંદરે એક ઇરાકી કાર્ગો જહાજ પહોંચ્યું હતું. આ […]

ચીન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ધરા ધ્રૂજીઃ 4 થી 4.5ની રહી તીવ્રતા, જાનહાનિ ટળી

ભારતના પાડોશી દેશ ચીન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજવાના સમાચાર સામે આવ્યા છે. NSCએ જણાવ્યું કે, ચીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે. હાલ, ભૂકંપના કારણે કોઈ નુકસાનની જાણકારી સામે આવી નથી. અફઘાનિસ્તાનમાં પણ શુક્રવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4 માપવામાં આવી […]

ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે એસ જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે ફોન પર કરી વાત

વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાન સમકક્ષ અમીર ખાન મુત્તાકી સાથે વાત કરી. આ દરમિયાન, ભારતે અફઘાનિસ્તાન દ્વારા બંને દેશો વચ્ચે અવિશ્વાસ પેદા કરવાના પ્રયાસોને નકારવાનું સ્વાગત કર્યું. આ વાતચીત ફોન પર થઈ હતી. આ પહેલી જાહેરમાં સ્વીકૃત ફોન વાતચીતમાં, જયશંકરે પહેલગામ આતંકવાદી હુમલાની મુત્તકીની નિંદાની ખૂબ પ્રશંસા કરી. જયશંકરે કહ્યું કે ખોટા અને પાયાવિહોણા અહેવાલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code