1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગણેશ જાડેજાના પકડાર બાદ પાટિદાર આગેવાનો ગોંડલ આવતા મામાલો ગરમાયો

અલ્પેશ કથિરિયા સહિત પાટિદાર આગેવાનો પડકાર ઝીલીને ગોંડલ આવ્યા અલ્પેશ કથિરિયાની કાર પર હુમલો કરાયો જયરાજસિંહ જાડેજાએ કહ્યુ, ચૂંટણીમાં વરરાજા બનીને આવજો જવાબ આપીશું રાજકોટઃ ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનું સારૂએવું વર્ચસ્વ છે. જાડેજા પરિવાર અને પાટિદાર સમાજ વચ્ચે વૈમનસ્ય ચાલી રહ્યું છે. ત્યારે એક સભામાં જયરાજસિંહના પૂત્ર ગણેશ જાડેજાએ પાટિદાર આગેવાન અલ્પેશ કથિરિયાનું નામ લીધા વિના […]

ચૈત્ર માસની શિવરાત્રી, સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઊજવણી

મંદિરમાં લઘુરુદ્રયજ્ઞ અને જ્યોતપુજનનું આયોજન કરાયું મધ્યરાત્રિએ મહાઆરતીના દર્શને મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં હરહર મહાદેવ, જય સોમનાથ”ના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લંગ સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે. ત્યારે […]

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી

ચૂંટણી પંચ દ્વારા હજુ ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી નથી કોંગ્રેસે આમ આદમી સાથે ચૂંટણી જોડાણની ના પાડી હતી પુરી તાકાતથી ચૂંટણી લડવા કોંગ્રેસ કાર્યકરોને હાકલ જૂનાગઢ:  વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશ કરતા ઘણા વખતથી વિસાવદર વિધાનસભા બેઠક ખાલી છે. અગાઉની ચૂંટણીનો મામલો કોર્ટમાં હોવાથી પેટા ચૂંટણી જાહેર કરી શકાતી નહતી, […]

દાહોદ જિલ્લાના મનરેગા કૌભાંડમાં એકાઉન્ટ સહિત 4 શખસોની ધરપકડ

કામ વિના બિલો પાસ કરીને 71 કરોડની ઉચાપતનો આરોપ દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં કૌભાંડ કરાયું હતું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે ફરિયાદ નોંધાવી દાહોદઃ જિલ્લામાં કરોડો રૂપિયાના મનરેગા કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ કૌભાંડમાં માટી મેટલ રોડ, સીસી રોડ, ચેકવોલ જેવા અધૂરા કામો કરી કામો પૂર્ણ થયા હોવાના દસ્તાવેજો રજૂ કરી સંબંધિત એજન્સીને કરોડોના […]

અમરેલી જિલ્લા એસપીને પાયલ ગોટી કેસમાં માનવ અધિકાર પંચની નોટિસ

એસપીને એક મહિનામાં એક્શન ટેકન રિપોર્ટ રજુ કરવા આદેશ ભાજપના લેટરકાંડમાં પાયલ ગોટીની રાત્રે ધરપકડ કરી સરઘસ કાઢવામાં આવ્યુ હતું. પાટિદાર દીકરીની ધરપકડથી મામલો ગરમાયો હતો અમરેલીઃ શહેરમાં એક- દોઢ મહિના પહેલા ભાજપના લેટરકાંડમાં પોલીસે રાજકીય દબાણમાં એક નેતાને ત્યાં ટાઈપિસ્ટ તરીકે નાકરી કરતી પાયલ ગોટી નામની યુવતીને રાત્રે ધરપકડ કરી હતી, એટલું જ નહીં […]

પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતા હવે રાજકોટનું ઈન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક કાર્યરત રહેશે

એરપોર્ટ ઓથોરિટી દ્વારા નિર્ણય લેવાયો ત્રણ મહિના દુબઈ, ઓમાન સહિતની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ થઈ શકશે વિદેશ જતી ફ્લાઈટ્સ હવે કરાચી કે લાહોર પરથી પસાર નહીં થાય રાજકોટઃ શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હાલ વિદેશની ફ્લાઈટ્સ આવતી-જતી નથી. ફક્ત ડોમેસ્ટીક સેવા જ શરુ કરવામાં આવી છે. એટલે રાતના સમયે એરપોર્ટનું સંચાલન બંધ રહેતુ હતું. પણ પાકિસ્તાને ભારત […]

અમરેલી નજીક સિંહણને અડફેટે લઈને મોત નિપજાવનારો ટ્રક ડ્રાઈવર પકડાયો

દેવળિયા ગામ પાસે સિંહણને અડફેટે લઈને આજાણ્યુ વાહન નાસી ગયું હતું વન વિભાગે સીસીટીવીના કૂટેજ મેળવીને ટ્રકની ભાળ મેળવી હતી ટ્રકચાલક ગોંડલથી ડુંગળી ભરીને પૂરફાટ ઝડપે ટ્રક ચલાવીને જતો હતો અમરેલીઃ શહેર નજીક આવેલા દેવળિયા ગામ પાસે હાઈવે પર તાજેતરમાં રાતના સમયે કોઈ અજાણ્યા વાહનની અડફેટે સિંહણનું મોત નિપજ્યું હતું. અજાણ્યા વહનનો ચાલક સિંહણને ટક્કર […]

સુરેન્દ્રનગર જિલ્લામાં 32000થી વધુ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી

જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના 235 મોડલ ફાર્મ કાર્યરત પ્રાકૃતિક ખેતીથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવતા ખેડુતો આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને અપાતુ માર્ગદર્શન સુરેન્દ્રનગરઃ ઝાલાવાડને નર્મદા યોજનાનો લાભ મળતા જિલ્લામાં કૃષિ ઉત્પાદમાં વધારો થયો છે. નર્મદા કેનાલ કાંઠા વિસ્તાર નંદનવન સમો બની રહ્યો છે. હવે ઘણા ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જિલ્લામાં હાલ 32,672 ખેડૂતો 43,122 એકર […]

સુરેન્દ્રનગરમાં નવુ બનેલું એસટી બસ સ્ટેશન જર્જરિત બનવા લાગ્યુ

એસટી બસ સ્ટેશનના પ્રવેશ દ્વારની ડિઝાઈનવાળી જાળીમાં બાકોરા પડ્યા પાણીની પરબ, શૌચાલય સહિતની પારાવાર સમસ્યાથી પ્રવાસીઓ પરેશાન એસટી બસ સ્ટેશનને નુકશાન પહોંચાડતા લૂખ્ખા તત્વો સુરેન્દ્રનગરઃ શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે નવું એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આ નવા એસટી બસ સ્ટેશનની યોગ્ય રખેવાળીના અભાવે જર્જરિત બની રહ્યું છે. બસ સ્ટેશનની મિલકતોને વારંવાર નુકસાન પહોંચડવામાં આવી […]

ભાવનગર-બાન્દ્રા ટર્મિનસ વચ્ચે 30મી એપ્રિલે ખાસ ટ્રેન દોડાવાશે

પ્રવાસીઓના ધસારાને કારણે ખાસ ટ્રેન દોડાવવાનો નિર્ણય સાંજે 7.25 કલાકે બ્રાન્દ્રાથી ઉપડી બીજા દિવસે સવારે 9 વાગ્યે ભાવનગર પહોંચશે ટ્રેનમાં થર્ડ એસી અને એસી ચેયરકાર કોચ હશે ભાવનગરઃ ઉનાળાના વેકેશનના પ્રારંભ સાથે જ રેલ પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે આગામી તા.30મી એપ્રિલે અક્ષય તૃતિયાના શુભ અવસરે પશ્ચિમ રેલવે બાંદ્રા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code