1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મણિપુરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તૈનાત, પહાડી અને ઘાટીમાં 123 ચોકીઓ ઉભી કરાઈ

નવી દિલ્હીઃ મણિપુરમાં હિંસા બાદ હવે ધીમે-ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી છે. જો કે, ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે હજુ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હિંસાગ્રસ્ત વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પહાડી અને ઘાટીમાં લગભગ 123 જેટલી ચોકીઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત […]

યુવતીઓના બોટમવેર બન્યા એન્કલસાઈઝના, કુર્તી, ટોપ કે ટિશર્ટ પર આ લેન્થનો વધતો ક્રેઝ

  દરેક સ્ત્રીઓ સુંદર અને આકર્ષક પરિઘાન પહેરવાનું પસંદ કરે છે તેમના કબાટમાં અવનવી સ્ટાઈલના કપડાઓ જોવા મળે છે, જો કે ખાસ કરીને અનેક ટોપ કુર્તી કે ટ્યુનિક માત્ર જીન્સ કે કોટન પેન્ટ્સ જ પહેરી શકાય એવું હવે રહ્યું નથી, કારણ કે હવેના દાયકા માં નવી-નવી સ્ટાઇલનાં પેન્ટ ટ્રેન્ડમાં છે, જેમાં આજકાલ તો કોલેજિયન ગર્લ્સથી […]

વેજલપુરમાં લાંચ લેતા પકડાયેલા સબ રજિસ્ટ્રારના ઘરેથી 58 લાખ રોકડા અને દારૂની બોટલો મળી

અમદાવાદઃ શહેરમાં વેજલપુરમાં રજિસ્ટ્રાર કચેરીના સબ રજિસ્ટ્રાર તુલસીદાસ પુરષોતમ મારકણા દોઢ લાખની લાંચ લેતા પકડાયા બાદ એસીબીના અધિકારીઓએ તુલસીદાસના નિવાસસ્થાને સર્ચ કરતા રૂપિયા 58 લાખની રોકડા અને દારૂની બોટલો મળી આવી હતી.. આ અંગે ACBએ ગુનોં નોંધીને વધુ કાર્યવાહી હાથ ઘરી છે. વેજલપુરમાંથી સબ રજીસ્ટારને દોઢ લાખની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડયા હતા. જેમાં […]

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ચાઈનિઝ લસણ વેચાવા આવતા વેપારીઓએ વિરોધ કર્યો

જામનગર:  ભારતમાં ચાઈનિઝ લસણ પર પ્રતિબંધ હોવા છતાં માર્કેટમાં તેનું ખૂલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. દરમિયાન હાપાના માર્કેટિંગ યાર્ડમાં  ચાઈનિઝ લસણની 50 ગૂણી વેચવા માટે આવી હતી. લસણની હરાજી થતી હતી. ત્યારે કેટલાક વેપારીઓના ધ્યાન પર આવતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. અતે ચાઈનિઝ લસણનો જથ્થો પરત મોકલવામાં આવ્યો હતો. ગુજરાતમાં ચાઈનિઝ લસણ ખૂલ્લેઆમ વેચાણ […]

અમદાવાદમાં રિવરફ્રન્ટથી 5 મહિના બાદ ફરીવાર હેલિકોપ્ટરની જોય રાઈડ સેવા શરૂ કરાઈ

અમદાવાદઃ શહેરના  સાબરમતી રિવરફ્રન્ટ પરથી જોય રાઈડ હેલિકોપ્ટર સેવા શરૂ થઈ હતી. જે 5 મહિના અગાઉ બંધ કરવામાં આવી હતી. ત્યારે શનિવારથી ફરીથી જોય રાઇડ શરૂ કરવામાં આવી છે. જોય રાઈડ દર શનિવાર, રવિવાર અને નેશનલ હોલી-ડેના દિવસે જ ચાલશે. શહેરીજનો હેલિકોપ્ટરમાં બેસીને શહેરભરનો નજારો માણી શકશે. અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પરથી શનિવારથી ફરીથી જોય […]

ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો,અને સંચાલકોના દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે ધરણાં કરાતા અટકાયત

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો, કર્મચારીઓ અને સંચાલકોના વિવિધ પ્રશ્ને સરકારને અનેકવાર રજુઆત કરવા છતાંયે પ્રશ્નો ન ઉકેલાતા આખરે શિક્ષકો અને સંચાલકો લડત ચલાવી રહ્યા છે. દરમિયાન ગ્રાન્ટેડ સ્કૂલો માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા સહયોગ અપાતા સરકાર સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં મહાનગરોમાં  શિક્ષકો અને સંચાલકો દ્વારા અલગ અલગ જગ્યાએ […]

ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોને વિવિધ યોજનાઓમાં નાણાકીય સહાયમાં વધારો કરાયો

નાણાકીય સહાય રૂ. 20 હજારથી વધારી 50 હજાર કરાયો કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આપી મંજુરી નોન-પેન્શન પાત્ર ભૂતપૂર્વ સૈનિકો અથવા તેમની વિધવાઓને હવે ઉન્નત તબીબી અનુદાન મળશે નવી દિલ્હીઃ કેન્દ્રિય સંરક્ષણ મંત્રી  રાજનાથ સિંહે  ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારો માટે સહકાર પ્રણાલીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ યોજનાઓમાં નાણાકીય સહાયમાં નોંધપાત્ર વધારો કરવાની મંજૂરી […]

બગોદરા પાસે અકસ્માતમાં જીવ ગુમાવનારા સુણદા ગામના છ લોકોની એક સાથે અર્થી ઉઠી,

અમદાવાદઃ  જિલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારા ઝાલા પરિવારના લોકો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ગામના વતની હતા. તમામે તમામ મૃતકોના મૃતદેહોને પોલીસની જરૂરી કાર્યવાહી બાદ પરિવારજનોને સોંપાતાં પરિવારજનો અને ગ્રામજનો મૃતકોના મૃતદેહોને વાહનો મારફત ગામમાં લાવવામા આવતાં ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી શનિવારે સુણદા ગામમાં કોઇના ઘરે  ચુલો ન સળગ્યો, અને […]

જુનાગઢમાં ગિરનાર રોપ-વે છેલ્લાં 12 દિવસથી અતિભારે પવન લીધે બંધ, પ્રવાસીઓમાં નિરાશા

અમદાવાદઃ સોરઠ પંથકમાં છેલ્લા ઘણા દિવસથી સમયાંતરે પડતા વરસાદના ઝાપટાં અને ભારે પવન ફુંકાય રહ્યો છે. તેના લીધે જુનાગઢમાં ગિરનાર રોપ-વેની સેવા પ્રવાસીઓની સલામતી માટે બંધ કરવામાં આવી છે. છેલ્લા 12 દિવસથી ભારે પવનને લીધે રોપવે સેવા બંધ હોવાથી  રોપવેની મજા માણવા આવતા પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે. પવનની ગતિમાં ઘટાડો નહીં થાય ત્યાં […]

હરિદ્વારથી કેદારનાથ જવાના રસ્તા પર ભૂસ્ખલન, કાર દબાઈ જતાં પાંચ ગુજરાતીના મોત

અમદાવાદઃ ઉત્તરાખંડમાં હરિદ્વારથી કેદારનાથ જવાના રસ્તા પર ભૂસ્ખલન થતાં સ્વિફ્ટ ડિઝાયર કાર દબાઈ જતાં પાંચ લોકોનાં મોત થયાં હતા. મૃતકોમાં 4 ગુજરાતી હોવાનું જાણવા મળ્યું છે. હરિદ્વારથી કેદારનાથ વચ્ચે રસ્તા વચ્ચે રુદ્રપ્રયાગ જિલ્લાના હીલ વિસ્તારમાં કાર જઈ રહી હતી ત્યારે  ભૂસ્ખલન થતાં કાર દાટાઈ ગયાનું સ્થાનિક તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું. બનાવની જાણ થતાં રાહત કામગીરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code