અમિત શાહે તમામ રાજ્યોના CM સાથે વાત કરી, પાકિસ્તાની નાગરિકોને શોધી-શોધી હાંકી કાઢવા સૂચના આપી
નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાન સામે આકરા પગલા લીધા છે. તેમજ બંને દેશની સરહદ ઉપર યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. તેમણે દરેકને પોતપોતાના રાજ્યોમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા અને તેમના પાકિસ્તાન વહેલા પાછા ફરવાની ખાતરી કરવા માટે પગલાં […]


