1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને મેઘાલય પોલીસે તાલીમ અને સંશોધનમાં સહયોગ વધારવા માટે MOU કર્યા

ગાંધીનગરઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ)એ મેઘાલય પોલીસ સાથે સમજૂતી કરાર કર્યા છે. આ સમજૂતી કરાર પર આરઆરયુના વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડો.) બિમલ એન. પટેલ અને આઈપીએસ (ડીજી મેઘાલય પોલીસ) ઇદાશીશા નોંગરંગે એ હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે આરઆરયુના ડીન એકેડેમિક્સ ડો. જસબીરકૌર થધાણી, ભવાનીસિંહ રાઠોડ, ડાયરેક્ટર આઈ/સી, એસ.આઈ.એસ.એસ.પી., આર.આર.યુ. ડાલ્ટન પી. મરાક, આઈપીએસ (આઈજીપી એસબી); […]

ટાટા IISc મેડિકલ સ્કૂલમાં ઇન્ટીગ્રેટિવ મેડિસિન વિભાગની સ્થાપના પર મુખ્ય બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ સંકલિત અભિગમ મારફતે ભારતના પરંપરાગત હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં આજે એક વર્ચ્યુઅલ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં બેંગલુરુની ટાટા આઇઆઇએસસી મેડિકલ સ્કૂલમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટિગ્રેટિવ મેડિસિનની સ્થાપના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ (એનએમસી)ના અધ્યક્ષ ડૉ. બી. એન. ગંગાધર સહિત ટોચના આરોગ્ય અને શૈક્ષણિક […]

આતંકવાદ સામેની લડાઈમાં વિપક્ષે પણ મોદી સરકારને સમર્થન આપ્યું

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સંસદ પરિસરમાં મળેલ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી ડોક્ટર એસ.જયશંકર, વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે સહિત વિવિધ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં આતંકી હુમલા બાદ આગળની રણનીતિ પર વિસ્તારથી ચર્ચા કરાઈ હતી.. […]

આતંકી હુમલા બાદ વિવિધ દેશના નેતાઓએ નરેન્દ્ર મોદી સાથે કરી વાતચીત

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ ભારતને આતંરરાષ્ટ્રીય સ્તર પર બહોળા પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે. વિવિધ દેશના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને આતંકવાદ સામેની આ લડાઈમાં તેમનું ભારતને સમર્થન જાહેર કર્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને પહલગામ […]

શેર બજાર: શરૂઆતના ફાયદા પછી સ્થાનિક શેર બજારોમાં ઘટાડો

મુંબઈ : શુક્રવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો થયો હતો, જેમાં વિદેશી મૂડીનો પ્રવાહ સતત ચાલુ રહ્યો હતો અને વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી હતી, પરંતુ ટૂંક સમયમાં બજારો ફરીથી નુકસાન સાથે બંધ થઈ ગયા હતા. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 329.23 પોઈન્ટ વધીને 80,130.66 પર પહોંચ્યો જ્યારે NSE નિફ્ટી 118.75 પોઈન્ટ વધીને 24,365.45 પર […]

પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં LoC પર કેટલીક જગ્યાએ કર્યો ગોળીબાર

નવી દિલ્હીઃ પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર કેટલીક જગ્યાએ ગોળીબાર કર્યો, જેનો ભારતીય સેનાએ અસરકારક રીતે જવાબ આપ્યો. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, “પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર કેટલાક સ્થળોએ નાના હથિયારોનો ઉપયોગ કરીને ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ અસરકારક રીતે જવાબ આપ્યો હતો. કોઈ જાનહાનિ થઈ નથી. વધુ માહિતી એકત્રિત […]

દ્રૌપદી મુર્મુ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે વેટિકન સિટી જવા રવાના

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે વેટિકન સિટી જવા રવાના થયા છે. રાષ્ટ્રપતિ મુર્મુ વેટિકન સિટીની બે દિવસની મુલાકાતે રહેશે. તેમની સાથે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયન અને ગોવા વિધાનસભાના ઉપાધ્યક્ષ જોશુઆ ડી સોઝા પણ છે. ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની […]

કચ્છઃ BSFના જવાને ભારત-પાકિસ્તાનની સીમા ઓળંગતા પાકિસ્તાની રેન્જરે અટકાયત કરી

ભુજઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. ત્યારે સીમા પરથી વધુ એક સમાચાર આવ્યા છે. જ્યાં સીમા સુરક્ષા દળ (BSF)ના એક જવાનને પાકિસ્તાની રેન્જર દ્વારા અટકાયત કરવામાં આવી છે. BSFનો આ જવાન અજાણતાં સરહદ ઓળંગી ગયો હતો ત્યાર બાદ તેની અટકાયત થઈ હતી. બીએસએફના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના […]

મોબાઈલ ફોન વપરાશકારના ખિસ્સાને પડશે અસર, ટેલિકોમ કંપનીઓ રિચાર્જ પ્લાન મોંઘા કરશે

આજના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો મોબાઈલ ફોન વાપરી રહ્યાં છે પરંતુ હવે દેશની બધી ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં તેમના રિચાર્જ પ્લાન મોંઘા કરવાની તૈયારી કરી રહી છે. એક અહેવાલ મુજબ, ભારતના અગ્રણી ટેલિકોમ ઓપરેટરો ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન આઈડિયા (Vi) આ વર્ષના અંત સુધીમાં ફરી એકવાર ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. […]

ભારતમાંથી ઓટોમોબાઈલ નિકાસમાં ઉછાળો, નાણાકીય વર્ષ 25 માં 19 ટકા સધીનો વધારો

ભારતના ઓટો ઉદ્યોગે ફરી એકવાર દુનિયાને પોતાની તાકાત બતાવી છે. ગયા નાણાકીય વર્ષ 2024-25માં, દેશમાંથી કુલ 53.63 લાખ વાહનોની નિકાસ કરવામાં આવી હતી, જે ગયા વર્ષ કરતા લગભગ 19% વધુ છે. આ માહિતી ઉદ્યોગ સંસ્થા SIAM દ્વારા શેર કરવામાં આવી છે. ભારતમાંથી પેસેન્જર ટ્રેનોની માંગ હવે માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઝડપથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code