1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

નાગપુર હિંસા કેસમાં જવાબદારો સામે આકરામાં આકરી કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદની માંગણી

મુંબઈઃ નાગપુરમાં થયેલી હિંસા બાદ પોલીસ દ્વારા 10 વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તેમજ પરિસ્થિતિ કાબુમાં રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદે ઘટનામાં સંડોવાયેલા લોકો સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમજ ઔરંગઝેબની કબ્રને ઉખાડી નાખવાની પણ ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળે છે. વિશ્વ હિન્દુ પરિષદે […]

વડોદરામાં કપુરાઈ ક્રોસ રોડ નજીક ભંગારના ગોદામમાં લાગી ભીષણ આગ

ફાયરના જનાનોએ ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી આગના બનાવમાં કોઈ જાનહાની નહીં ગોદામમાં ભંગારનો સામાન બળીને ખાક વડોદરાઃ  શહેર નજીક નેશનલ હાઇવે પર કપુરાઇ ચાર રસ્તા પાસે આવેલા વિરાટ એસ્ટેટ સ્થિત ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ બનાવવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. […]

અમદાવાદના ઓઢવ નજીક કારના ચોરખાનામાંથી 29 કિલો ચાંદી પકડાઈ

પોલીસે કારની તલાસી લેતા ચાંદીનો જથ્થો મળી આવ્યો પોલીસે બે શખસોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી કારમાં સીટ નીચે ગુપ્ત ખાનું બનાવીને નટ-બોલ્ટ ફીટ કરી દીધા હતા અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં બાતમીને આધારે પીસીબી પોલીસે એક કારને રોકીને તપાસ કરતા કારમાંથી 29 કિલો ચાંદીનો જથ્થો પકડાયો હતો. કારમાં પાછળની સીટ નીચે ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું […]

“ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર

સુરતઃ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ-CISF)ના 56માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત ‘ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન’ સુરત આવી પહોંચી હતી. CISFના જવાનોને પ્રોત્સાહન પૂરૂ પાડવા અને રાષ્ટ્રસુરક્ષા માટે તેમના યોગદાનને બિરદાવવા માટે ગુજરાતના કચ્છના લખપતથી ‘ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન’ને સુરતના ડાયમંડ બ્રુર્સ ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું […]

ભારતના 194 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ, જેમાં 123 ગુજરાતના છે

સંસદમાં રાજ્યકક્ષાના વિદેશ મંત્રીએ આપી માહિતી ભારતીય દૂતાવાસ માછીમારોને જેલમાંથી મુક્ત કરાવવા પ્રયાસો કરે છે ઈન્ડિયા-પાકિસ્તાન જ્યુડિશિયલ કમિટી ઓન પ્રિઝનર્સ’ દ્વારા ભલામણ કરાય છે. અમદાવાદઃ ગુજરાતના સમુદ્રમાં માછીમારી માટે ગયેલા માછીમારો ભૂલથી દરિયાઈ આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરતા જ પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોનું અપહરણ કરીને માછીમારોને જેલમાં ધકેલી દેવામાં આવતા હોય છે. હાલ ભારતના 194 માછીમારો […]

અમદાવાદમાં 100 કિલો સોનું પકડાયાનો મામલો, આરોપી ડબ્બા ટ્રેડિંગથી કરોડો કમાયો હતો

કરોડો રૂપિયાના કાળા કારોબારની તપાસ મુંબઈ સુધી લંબાવાઈ આરોપીએ સોનું અને રોકડ નાણા સંતાડવા પાલડીમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો DRIના અધિકારીઓ 5 દિવસથી ફેરિયાના સ્વાંગમાં ફ્લેટ પર નજર રાખતા હતા અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા એક ફ્લેટ પર એટીએસ અને ડીઆરઆઈના અધિકારીઓએ દરોડો પાડીને અંદાજે 100 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ જપ્ત કરી […]

સુરતમાં રાહુલ એપાર્ટમેન્ટ’ ગેન્ગના ગેરકાયદે ત્રણ મકાન તોડી પડાયા

યુપીની જેમ સુરત પોલીસે પણ બુલડોઝર ફેરવ્યુ ગેન્ગના લીડર રાહુલ પીંપડે સામે પોલીસની કડક કાર્યવાહી આરોપીએ ત્રણ માળનું ગેરકાયદે મકાન ઊભુ કરી દીધુ હતુ સુરતઃ ગુજરાતના અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ગુંડાગીરી સામે કડક હાથે કામ લેવા રાજ્યના પોલીસ વડાએ આદેશ આપ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે. સાથે જ અમાસાજિક તત્વોના ગેરકાયદે મિલ્કતોની યાદી પણ તૈયાર […]

ભારતીય શેરબજારમાં તેજી, BSE માં 1,131.31 પોઈન્ટનો વધારો

મુંબઈઃ મંગળવારના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું. બજારમાં ચારે બાજુ ખરીદી ચાલી રહી હતી. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 1,131.31 પોઈન્ટ અથવા 1.53 ટકા વધીને 75,301.26 પર અને નિફ્ટી 325.55 પોઈન્ટ અથવા 1.45 ટકા વધીને 22,834.30 પર બંધ થયો હતો. બજારમાં તેજીનું કારણ ઓટો અને બેંકિંગ શેરોમાં ખરીદી હતી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 2.38 ટકા અને […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પત્ર લખીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને લખાયેલ પત્ર શેર કરતા ટ્વીટ કર્યું હતું. પીએમએ પત્રમાં લખ્યું છે કે, “આખી દુનિયા સુનિતા વિલિયમ્સના સુરક્ષિત વાપસીની રાહ જોઈ રહી છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર […]

શું લોકપાલ હાઈકોર્ટના જજ સામે સુનાવણી હાથ ધરી શકે છે કે નહીં? સુપ્રીમ કોર્ટ 15 એપ્રિલે સુનાવણી કરશે

હાઈકોર્ટના જજ સામેની ફરિયાદની સુનાવણી લોકપાલના મામલામાં સુપ્રીમ કોર્ટ 15 એપ્રિલે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ આ મામલે પોતાની રીતે સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં વરિષ્ઠ વકીલ રણજીત કુમારને એમિકસ ક્યૂરી તરીકે નિયુક્ત કર્યા છે. પ્રથમ સુનાવણીમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ અભય ઓકની બેંચે સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જજ સામેની ફરિયાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code