1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વિકાસ સપ્તાહ, સ્ટેચ્યુ ઓફ યુનિટી રોશનીથી દીપી ઊઠ્યું

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર સહિત વિવિધ પ્રકલ્પોને રોશનીથી શણગારાયા, રંગબેરંગી રોશની નિહાળીને પ્રવાસીઓ અભિભૂત બન્યા, એકતાનગરની ભવ્યતાનો વિશેષ અનુભવ કર્યો અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે તા.7મી ઓક્ટોબર, 2001ના રોજ શપથ લીધા હતા. ગુજરાતની ધુરા સંભાળતાં જ તેઓએ સૌને વિકાસનો મંત્ર આપી સતત વિકાસના પથ પર આગળ વધતા રહ્યા હતા. દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ […]

તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ પાછું ખેંચાયું મધ્ય ભારતના કેટલાક રાજ્યમાં હળવા વરસાદની આગાહી નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા ખાતે આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ કર્ણાટકના આંતરિક અને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આ સપ્તાહમાં ગુજરાત, કોંકણ, ગોઆ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, […]

ઝારખંડમાં જલ જીવન મિશન યોજનામાં ગેરરીતી મામલે ઈડીની કાર્યવાહી

ઈડીએ ઝારખંડમાં 20 સ્થળો ઉપર સાગમડે પાડ્યાં દરોડા પાટનગર રાંચીથી ચાઈબાસા સુધી ઈડી ની ટીમોએ દરોડા પાડ્યા નવી દિલ્હીઃ ઝારખંડમાં જલ જીવન મિશન અંતર્ગત ગેરરીતિના કેસમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન આજે રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓના લગભગ 20 સ્થળો ઉપર ઈડીએ દરોડા પાડ્યાં હતા. દરોડાના પગલે સરકારી વિભાગોમાં ખળભળાટ મચી ગયો છે. […]

કડીમાં ભેખડ ધસી પડતા 9 શ્રમિકોના મોતના કેસમાં ત્રણની ધરપકડ

કડીના જાસલપુર ખાતે ભેખડ ધસી પડવાનો શનિવારે બનાવ બન્યો હતો, પોલીસે કોન્ટ્રાકટર, એન્જિનિયર સહિત 3ની ધરપકડ કરી, મૃતકના પરિવારોને ગુજરાત સરકાર 4 લાખ અને કેન્દ્ર બે લાખની સહાય કરશે ગાંધીનગરઃ  કડીના જાસલપુર ખાતે શનિવારે માટીની ભેખડ ધસતાં 10 શ્રમિકો દટાઈ ગયા હતા. જેમાંથી નવ મજૂરોના દટાઈ જવાથી મોત નીપજ્યાં હતા. આ દરમિયાન એક મજૂરને જીવિત […]

નિજ્જર કેસ મામલે કેનેડાના PM ટ્રુડો ઉપર ભારતના વિદેશ મંત્રાલયે કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રાલયે સોમવારે કેનેડાની ટીકા કરી હતી. વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે, તેને રવિવારે એક રાજદ્વારી સંદેશ મળ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે કેનેડામાં ભારતના હાઈ કમિશનર અને કેટલાક રાજદ્વારીઓ કેસની તપાસમાં ‘હિત ધરાવતા વ્યક્તિઓ’ છે. સામાન્ય રીતે રસ ધરાવતા વ્યક્તિઓ એવા હોય છે જેઓ ફોજદારી કેસમાં શંકાસ્પદ હોય છે. જો […]

વડોદરામાં વિશ્વામિત્રીના બ્રિજ પાસે મગરે કર્યો મહિલાનો શિકાર

બ્રિજ પાસે મહાકાય મગરે મહિલાને મોઢામાં લેતા જોતા જ લોકોના ટોળાં જામ્યા, બનાવની જાણ થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો ફાયરબ્રિગેડે મગરોને ભગાડીને મૃતદેહ કબજે કર્યો વડોદરાઃ શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોનો મોટાપાયે વસવાટ છે. તાજેતરમાં શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી કેટલાક વિસ્તારોમાં ફરી વળતા પાણી સાથે મગરો પણ તણાઈને આવ્યા હતા. નદીકાંઠા વિસ્તારમાં […]

ગાંધીનગર નજીક કોટેશ્વરમાં વૃક્ષછેદનના મુદ્દે પર્યાવરણ વિભાગને NGTની નોટિસ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કોટેશ્વરમાં વિકાસના નામે થતું વૃક્ષછેદન, શહેરી દબાણને લીધે બાયોડાયવર્સિટી પર ખતરો ઊભો થયો, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સુઓમોટો દાખલ કર્યો અમદાવાદઃ ગુજરાતમાં વિકાસના નામે મોટા પ્રમાણમાં વૃક્ષછેદન કરવામાં આવી રહ્યું છે. વૃક્ષછેદન સામે કડક કાયદો તો છે, પણ સરકાર પોતે જ લીલીછમ વૃક્ષોનું છેદન કરીને કાયદાનો ભંગ કરી રહી છે. દરમિયાન અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કોટેશ્વરમાં […]

દિવાળીમાં ઘરાકીનો લાભ લઈને ફેક ચલણી નોટો વટાવવાનું કૌભાંડ

નકલી નોટો વટાવતા બે શખસોને બાપુનગર પોલીસે દબોચી લીધા, 500ના દરની 7 નોટો અને 100ના દરની 529 નકલી નોટો મળી, રાજસ્થાનથી નકલી નોટો મોકલવામાં આવતી હતી. અમદાવાદ: દિવાળીના તહેવારો નજીકમાં હોવાથી હાલ બજારોમાં ખરીદદારોની ભીડ જોવા મળી રહી છે ત્યારે ભીડનો લાભ લઈને કેટલાક શખસો ચલણી ફેક નોટો વટાવી દેતા હોય છે. કારણ કે ઘરાકી […]

દિલ્હીથી પકડાયેલા 770 કિલો ડ્રગ્સનું ગુજરાત કનેક્શન ખૂલ્યું

અંકલેશ્વર GIDCમાં દિલ્હી અને ભરૂચ પોલીસે દરોડો પાડ્યો હતો. દિલ્હીમાં પકડાયેલુ ડ્રગ્સ અંકલેશ્વરની ફેકટરીમાં બનાવવામાં આવ્યું હતુ. પોલીસે કંપનીના ડિરેક્ટર સહિત 5 સામે ગુનો નોંધ્યો અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વધતો જાય છે. દિલ્હીમાં તાજેતરમાં પકડાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. દિલ્હીમાં ડ્રગ્સના સુત્રધારોની પૂછતાછમાં ગુજરાતના અંકલેશ્વરની એક ફેકટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની […]

ભરૂચના પાદરી ગામે વીજળી પડતા પિતા-પૂત્ર સહિત ત્રણના મોત

પાદરિયા ગામની સીમમાં વરસાદ પડતા લોકો ઝાડ નીચે ઊભા રહી ગયા, વરસાદ સાથે વીજળી પડતા ઝાડ નીચે ઊભેલા 8 લોકો ઢળી પડ્યાં, ત્રણના મોત, બેને ઈજા થતાં સારવાર માટે ખસેડાયા અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે જ વાતાવરણમાં પલટો આવ્યો બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે બપોર સુધીમાં ચારથી પાંચ તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code