1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મા લક્ષ્મી થશે પ્રસન્ન,ઘરમાં થશે પૈસાનો વરસાદ જયારે અપનાવશો આ 5 વાસ્તુ ટિપ્સ

દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે, જીવનના દરેક તબક્કે, પછી તે ઘર બનાવવાનું હોય, બાળકોને શાળા-કોલેજમાં મોકલવાના હોય, દરેક બાબતમાં પૈસાની જરૂર હોય છે. જીવનમાં પૈસાનો અભાવ તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે, પૈસા પણ તમારા હપ્તાઓને અસર કરે છે. જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં પૈસાની કોઈ કમી ન રહે, તો બસ […]

છોટાઉદેપુરના બોડેલીથી મધ્યપ્રદેશ જતાં નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાથી વાહનચાલકો પરેશાન

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદને લીધે નેશનલ હાઈવેની હાલત બિસ્માર બની છે. જેમાં છોટાઉદેપુરના બોડેલીથી મધ્યપ્રદેશ તરફ જતા નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. તેથી વાહનચાલકો ત્રાસી ગયા છે. ઠેર ઠેર એવા ઊંડા ખાડા પડ્યા છે. કે જેના લીધે વાહનોને પણ નુકશાન થઈ રહ્યું છે. હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ બેજવાબદાર બની ગયા છે. છોટા […]

‘બિપરજોય’ વાવાઝોડામાં થયેલા નુકસાનની આકારણી માટે કેન્દ્રની બે ટીમ ગુજરાત પ્રવાસે

ગાંધીનગરઃ  બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનની સ્થળ આકારણી માટે કેન્દ્ર સરકારની બે ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ (IMCT) ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવી છે. આ સાત સભ્યોની બે ટીમ તા. 01 થી 04 ઓગસ્ટ દરમિયાન ‘બિપરજોય’ વાવાઝોડા પ્રભાવિત કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને બનાસકાંઠાની રૂબરૂ મુલાકાત કરીને નુકસાન અંગે સ્થળ આકારણી કરશે. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડામાં થયેલા […]

બિન સરકારી અનુદાનિત શાળાઓમાં 1831 આચાર્યોની ખાલી જગ્યા માટે ઓનલાઈનથી ભરાઈ

ગાંધીનગરઃ ગુજરાતમાં બીન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓ ભરવા માટે ઘણા સમયથી શાળા સંચાલકો દ્વારા માગણી કરવામાં આવતી હતી. આખરે સરકારે 1831 આચાર્યોની ખાલી જગ્યાઓ ઓનલાઈનથી ભરવાનો નિર્ણય લીધા બાદ ભરતીનો પ્રારંભ કર્યો છે. જેમાં ગાધીનગર જિલ્લાની શાળાઓ માટે 5 આચાર્યોની પસંદગી બાદ તેમણે શિક્ષણ મંત્રી ડો. કૂબેર ડિંડોરના હસ્તે […]

સાતત્યપૂર્ણ અને સમાવેશી આર્થિક વિકાસ માટે મહિલા શક્તિની ભાગીદારી આવશ્યક છે: મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, સાતત્યપૂર્ણ અને સમાવેશી આર્થિક વિકાસ માટે મહિલા શક્તિની ભાગીદારી આવશ્યક છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણની દિશામાં એક નવો રાહ દેશ અને દુનિયાને બતાવ્યો છે. મુખ્યમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G-20 એમ્પાવર સમિટ અન્વયે W-20 વુમન લેડ ડેવલપમેન્ટ, એન્સ્યુરિંગ સસ્ટેઈનેબલ – […]

અંબાજીમાં 23મી સપ્ટેમ્બરથી યોજાનારા ભાદરવી પૂનમના મેળાના આયોજન માટે બેઠક મળી

પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. 23 થી 29 સપ્ટેમ્બર-2023 દરમિયાન યોજાશે. આ મહામેળાને દોઢેક મહિનો બાકી રહ્યો છે. ત્યારે તેના સુચારૂ આયોજન અને વ્યવસ્થા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યારથી જ વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પાલનપુર ખાતે આરાસુરી […]

ગાંધીનગર જિલ્લામાં 310 પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં એકપણ વિદ્યાર્થીનો પ્રવેશ નહીં

ગાંધીનગરઃ ગુજરાતમાં નવી શિક્ષણનીતિ અંતર્ગત આ વર્ષથી જ શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થયેલી હોય એવા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. તેની લીધે રાજ્યની ઘણીબધી શાળાઓમાં ધોરણ-1માં એકપણ બાળકનો પ્રવેશ થયો નથી. ગાંધીનગર જિલ્લાની 592 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી 310માં એકપણ વિદ્યાર્થીએ ધોરણ-1માં પ્રવેશ લીધો નથી. આથી જિલ્લાની 310 શાળાઓમાં આગામી […]

પાલિતાણામાં ટ્રાફિકજામની વારંવાર સર્જાતી સમસ્યાથી વાહનચાલકો પરેશાન

પાલીતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન પાલિતાણા શહેરની ટ્રાફિક સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. જેમાં ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ અગાઉ એક માર્ગીય હતો જે દ્વિમાર્ગીય કરતા આ રોડ ઉપર ચક્કાજામ અકસ્માતના બનાવો વારંવાર બની રહ્યા છે. રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવી રહ્યા છે. આ રોડ ઉપર મુખ્ય શાક માર્કેટ, ભૈરવનાથ મંદિર, હવેલી, […]

રાજકોટમાં 200 કરોડના બાકી પ્રોપર્ટી ટેક્સ માટે RMCની ઝૂંબેશ, 53 મિલક્તોને સીલ મરાયાં

રાજકોટઃ શહેરમાં અનેક પ્રોપર્ટીધારકો મિલકતોનો મ્યુનિનો વેરો ભરતા નથી. ત્યારે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી રહેલા રૂ. 200 કરોડના વેરાની વસુલાત માટે કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દરમિયાન છેલ્લા સપ્તાહમાં જ વધુ 53 મિલકત સીલ કરવામાં આવી છે. તેમજ 4890 મિલકત ધારકોને નોટિસ અને બીલની બજવણી કરવાની સાથે સ્થળ પર રૂ. 2.21 કરોડનાં બાકી […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓને પ્રવાસી શિક્ષકો ફાળવાશે, 36 વિદ્યાર્થીઓનો વર્ગ ફરજિયાત

અમદાવાદઃ  ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. હાલ ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, શિક્ષકો, અને કર્મચારીઓ વણઉકલ્યા પ્રશ્નો માટે આંદોલન કરી રહ્યા છે. ત્યારે સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. આમ શૈક્ષણિક સત્ર શરૂ થયાને 50 દિવસ બાદ સરકારે નિર્ણય લીધો છે. જે કે, ધોરણ 9 અને 11માં 36 કરતા ઓછા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code