1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભાવનગરના રાષ્ટ્રીય ઉદ્યાનના 34 કિમીમાં 5000 કાળિયાર મુક્તરીતે વિચરી રહ્યા છે

સમતળ જમીન, સુકુ ઘાસ અનેહરણોના ટોળાંઓ મુલાકાતીઓને આકર્ષિત કરે છે કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સહેલાણીઓ  માટે 22 જેટલાં ગાઈડની સુવિધા ઉપલબ્ધ, કાળીયાર ઉપરાંત વરુ, ઝરખ, નીલગાય તેમજ વિવિધ જાતના પક્ષીઓ જોવા મળે છે ગાંધીનગરઃ ગુજરાતમાં આવેલા ચાર રાષ્ટ્રીય ઉદ્યાન પૈકીનું એક ઉદ્યાન એટલે ભાવનગર શહેરથી 52 કિલોમીટર દૂર આવેલું વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન. આ રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર રાજ્યનું આગવું […]

ભારતને ડિજિટલ ચૂકવણીમાં વૈશ્વિક નેતા બનાવવામાં RBI એ મુખ્ય ભૂમિકા ભજવી છે: રાષ્ટ્રપતિ મુર્મુ

મુંબઈઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે ​​મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકના 90માં વર્ષના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, કેન્દ્રીય બેંક તરીકે RBI ભારતની અવિશ્વસનીય વિકાસગાથાના કેન્દ્રમાં છે. તે દેશની અત્યાર સુધીની સમગ્ર યાત્રાના સાક્ષી બની છે, સ્વતંત્રતા પહેલાના સમયથી જ્યારે દેશ વ્યાપક ગરીબીથી પીડાઈ રહ્યો હતો ત્યારથી લઈને આજે […]

ઇટલીમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગો વિજેતા

આશાબેન ઠાકોર અને પિન્કલ ચૌહાણને ફ્લોરબૉલ રમતમાં બ્રોન્ઝ મેડલ છેલ્લાં 15 વર્ષથી સ્પેશિયલ ખેલ મહાકુંભમાં કરી રહ્યા છે ઉત્કૃષ્ટ પ્રદર્શન મનોદિવ્યાંગ રમતવીરો માટે ગુજરાતમાં થાય છે સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન ગાંધીનગરઃ ઇટલીના તુરીનમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડીઓએ ડંકો વગાડ્યો છે. મહેસાણાના આશાબેન ઠાકોર અને દાહોદના પિન્કલબેન ચૌહાણે તુરીનમાં ફ્લોરબૉલ રમતમાં […]

કડાણા ડેમમાં પાણીનો જથ્થો ઘટી જતા સુફલામ-સુજલામ કેનાલમાં પાણી બંધ કરાશે

સાત જિલ્લાના ખેડુકોને ચિંચાઈ માટેનું પાણી નહીં મળે ખેડુતોને હવે બાર-કૂવાના પાણી પર આધાર રાખવા પડશે ઘણા ખેડુતોએ ઉનાળું ખેતી કરવાનું જ માંડી વાળ્યું અમદાવાદઃ કડાણા ડેમમાંથી સુજલામ-સુફલામ કેનાલ દ્વારા સાત જિલ્લાને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. કડાણા ડેમંમાં પાણીનો પુરતો જથ્થો ન હોવાથી સજલામ-સુફલામ કેનાલમાં પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની આવક 26 કરોડ થઈ

માર્ચના મહિનાના છેલ્લા દિવસે વ્યાજ માફી સ્કીમને લીધે આવકમાં વધારો વ્યાજમાફી સ્કીમનો 108749 કરદાતાએ લાભ લીધો, 54 કરોડનું વ્યાજ માફ કરાયું ગત વર્ષ કરતાં આ વખતે 56 કરોડ વધુ આવક થઈ અમદાવાદઃ શહેરમાં બાકી પ્રોપર્ટીની વસુલાત માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં કોર્મશિયલ પ્રોપર્ટી ટેક્સ ધારકો સામે સિલિંગ ઝૂંબેશ પણ શરૂ કરવામાં આવી […]

અમદાવાદના એરપોર્ટના રન-વે પર વાંદરા અને પક્ષીઓને ભગાડવા મહિને 20 લાખનો ખર્ચ

બર્ડહીટ ન થાય તે માટે સ્ટાફ સતત એરપોર્ટ પર દેખરેખ રાખે છે ફટાકડા ફોડીને પક્ષીઓને ભગાડવામાં આવે છે વાંદરા પર રન-વે પર ન આવી જાય તેની તકેદારી રાખવામાં આવે છે અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટના રન-વે પર ફ્લાઈટ્સ બર્ડહીટનો ભોગ ન બને તે માટે સતત તકેદારી રાખવામાં આવતી હોય છે. રન-વે પરથી વાંદરા અને પક્ષીઓને […]

કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં એકનું મોત

એસટી બસના ડ્રાઈવર-કંડકટર સહિત 15 પ્રવાસીઓ ઘવાયા થારના ચાલકનું ઘટના સ્થળે મોત થારમાં સવાર ત્રણ પ્રવાસીઓને થારનું પતરૂ કાપીને બહાર કાઢાયા નડિયાદઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતનો બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને એસ.ટી. બસ વચ્ચે સર્જાયો હતો. આ દુર્ઘટનામાં થારમાં સવાર 4 પૈકી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ […]

અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં મંદીનો દૌર, અનેક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વેચાયા વિના પડ્યા છે

નવાસવા બિલ્ડરોએ લોન લઈને પ્રોજેક્ટ્સ બનાવ્યા હવે વેચાતા નથી બે-રૂમ રસોડાના ફ્લેટની કિંમત લાખો રૂપિયા હોવાથી મધ્યમ વર્ગને પરવડતી નથી, એક્સપર્ટના કહેવા મુજબ 66 ટકા રહેણાકના પ્રોજેક્ટ્સ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે અમદાવાદઃ  ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં છેલ્લા ઘણા વખતથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં અનેક રેસિડેન્ટ પ્રોજેક્ટ્સ વેચાયા વગરના પડ્યા છે.શહેરી […]

સાયલા પાળિયાદ રોડ પર ડમ્પરે સ્કૂલવાનને ટક્કર મારતા એકનું મોત.10 બાળકોને ઈજા

બાળકો શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેકટિસ કરીને સ્કૂલવાનમાં પરત ફરી રહ્યા હતા અકસ્માત બાદ ડમ્પર સાથે તેનો ચાલક નાસી ગયો ગંભીર ઈજાગ્રસ્ત 6 બાળકોને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરોને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં સાયલા-પાળિયાદ રોડ પર સુડામડા નજીક ડમ્પર અને સ્કૂલવાન વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. ડમ્પરે સ્કૂલવાનને ટક્કર […]

ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના ઉમેદવારોની લડત ઉગ્ર બની, પોલીસ સાથે ઘર્ષણમાં બેને ઈજા

શાળાઓમાં વ્યાયમ શિક્ષકોની ભરતી ન કરાતા ઉમેદવારોને વિરોધ ઉગ્ર બન્યો પોલીસે સત્યાગૃહ છાવણીથી ઉમેદવારોને બળજબરીથી પોલીસ વાનમાં બેસાડ્યા સરકાર કાયમી ભરતી કરવાને બદલે કરારથી ભરતી કરે છે ગાંધીનગરઃ ગુજરાતમાં શાળાઓમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. શારિરીક શિક્ષણના પદવીધારક વિદ્યાર્થીઓ વર્ષોથી વ્યાયામ શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે સરકાર કાયમી ભરતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code