1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અફઘાન નાગરિક કાર્ડ ધારકોને પાકિસ્તાન છોડવાની સમયમર્યાદા સમાપ્ત

અફઘાન નાગરિક કાર્ડ ધારકોને દેશ છોડવાની સમયમર્યાદા સમાપ્ત થઈ છે ત્યારે પાકિસ્તાન સરકારે હજારો અફઘાન શરણાર્થીઓની ધરપકડ કરવા અને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રાવલપિંડીના પોલીસ વડાએ રાવલ, પોટોહર અને સદર વિભાગના અધીક્ષકોને જિલ્લામાં રહેતા અથવા કામ કરતા અફઘાન નાગરિકો સામે કાનૂની પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે. આ ઘટનાને કારણે અફઘાન […]

દેશમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ઘટાડવા ઇલેક્ટ્રિક વાહનો શ્રેષ્ઠ વિકલ્પ: નીતિન ગડકરી

મુંબઈઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, દેશમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ઘટાડવા ઇલેક્ટ્રિક વાહનો શ્રેષ્ઠ વિકલ્પ છે. નીતિન ગડકરીએ  મહારાષ્ટ્રના થાણેમાં લેબ ઇન્ડિયા દ્વારા ઇ-સાયકલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે, દેશમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે, પરંતુ કેન્દ્ર સરકારે આ સમસ્યાના ઉકેલની જવાબદારી લીધી છે. નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત […]

નાવિકા સાગર પરિક્રમા II તારિણી દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં પ્રવેશી

નવી દિલ્હીઃ INSV તારિણી નાવિકા સાગર પરિક્રમા II અભિયાનના ચોથા તબક્કાને પૂર્ણ કરીને દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં પ્રવેશી હતી. જહાજ અને ક્રૂનું સ્વાગત કેપ ટાઉન ખાતે ભારતના કોન્સ્યુલ જનરલ શ્રીમતી રૂબી જસપ્રીત, દક્ષિણ આફ્રિકન નૌકાદળના ફ્લીટના ચીફ ઓફ સ્ટાફ રીઅર એડમિરલ (JG) લિસા હેન્ડ્રિક્સ અને પ્રિટોરિયા ખાતે ભારતના સંરક્ષણ સલાહકાર કેપ્ટન અતુલ સપહિયા દ્વારા કરવામાં આવ્યું. દક્ષિણ આફ્રિકના નૌકાદળના બેન્ડ દ્વારા પણ બંદર […]

ઝારખંડના સાહિબગંજમાં બે માલગાડી વચ્ચે જોરદાર ટક્કર, બેના મોત

નવી દિલ્હીઃ ઝારખંડના સાહિબગંજ જિલ્લાના બરહેટ ખાતે આજે મંગળવારે (1 એપ્રિલ, 2025) સવારે લગભગ 4 વાગ્યે બે માલગાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ટ્રેન એન્જિનમાં મુસાફરી કરી રહેલા બે લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ચાર કામદારો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ બંને માલગાડીઓમાં ભીષણ આગ લાગી હતી. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ […]

પશ્ચિમ બંગાળમાં ફટાકડા ફોડતી વખતે થયો ભયાનક વિસ્ફોટ, સાતના મોત

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના રાયપુર ધૌલહાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત પથ્થરપ્રતિમા-3 એન્ક્લોઝરમાં ગઈકાલે સોમવારે (31 માર્ચ, 2025) 9:30 આસપાસ એક મોટો વિસ્ફોટ થયો હતો. બંસતી પૂજા વખતે ફટાકડા ફોડતી વખતે દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં વિસ્ફોટ પછી આખા ઘરમાં આગ લાગી હતી. આ ગુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હોવાનું સામે આવે […]

RBI એ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ (PSL)ના નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ (PSL)ના નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી હતી, ત્યારે હવે નવા નિયમ આજે મંગળવાર (1 એપ્રિલ, 2025)થી લાગુ. આ ગાઇડલાઇન્સ વર્તમાન જોગવાઈઓની વ્યાપક સમીક્ષા અને સંબંધિત સ્ટેકહોલ્ડર્સ પાસેથી પ્રાપ્ત પ્રતિક્રિયાઓના આધારે તૈયાર કરવામાં આવી છે. SBI રિસર્ચની રિપોર્ટ મુજબ, આ ફેરફારથી MSME, કૃષિ, રિન્યુએબલ એનર્જી, અફોર્ડેબલ હાઉસ અને […]

ભારત-અમેરિકા, બંગાળની ખાડીમાં ‘ટાઈગર ટ્રાયમ્ફ’ કવાયત કરશે

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા મંગળવારથી બંગાળની ખાડીમાં ત્રિ-સેવા કવાયત ‘ટાઈગર ટ્રાયમ્ફ’ શરૂ કરશે, જેનો હેતુ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (એચએડીઆર) અને કટોકટીની પરિસ્થિતિઓ માટે લશ્કરી આંતર-કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ કવાયત આકસ્મિક કટોકટી દરમિયાન ભારતીય અને યુએસ સંયુક્ત કાર્ય દળો (જેટીએફ) વચ્ચે ઝડપી અને સરળ સંકલનને સક્ષમ બનાવશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, […]

આત્મનિર્ભરતાની દિશામાં પરમાણુ ઊર્જાની મહત્વપૂર્ણ ભૂમિકા : PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ઊર્જા ક્ષેત્રમાં સ્થાઈત્વ અને આત્મનિર્ભરતા તરફની ભારતની યાત્રામાં પરમાણુ ઊર્જાની મહત્વપૂર્ણ ભૂમિકા પર કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ દ્વારા આપવામાં આવેલી સમજદારી ભરી ટિપ્પણીની પ્રશંસા કરી. ડૉ. સિંહ દ્વારા એક્સ પર કરવામાં આવેલી પોસ્ટનો જવાબ આપતા, તેમણે કહ્યું કે,” જીતેન્દ્ર સિંહે, ભારતના સતત અને આત્મનિર્ભર ઉર્જા ભવિષ્યના પ્રયાસમાં પરમાણુ ઉર્જા કેવી […]

દિલ્હી NCRમાં 27.4 કરોડના નાર્કોટિક્સ જપ્ત : અમિત શાહ

નવી દિલ્હીઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે 27.4 કરોડ રૂપિયાના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ અને એનસીબીની કામગીરીની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જણાવ્યું હતું કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે 27.4 કરોડ રૂપિયાના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત […]

મહેસાણા: ઉચરપી ગામ નજીક ટ્રેઈની વિમાન ક્રેશ, મહિલા પાઈલોટ ઈજાગ્રસ્ત

ગાંધીનગરઃ મહેસાણા ખાતે બ્લ્યુ રે એવિયેશન ખાનગી કંપની છેલ્લા કેટલાય સમયથી ટુ-સિટર વિમાન દ્વારા પાયલોટને ટ્રનિંગ આપી રહી છે. અલોખ્યા પેચેટી નામની ટ્રેની પાયલોટે મહેસાણાથી ઉડાન ભરી આગળ વધી રહી હતી, આ દરમિયાને અચાનક મહેસાણાના ઉચરપી ગામ નજીક દિવેલાના ખેતરમાં વિમાન ક્રેશ થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો અને અધિકારીઓની ટીમ ઘટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code