મ્યાનમારમાં ભૂકંપથી ચારેય તરફ તબાહી, ઈસરોએ જાહેર કર્યો સેટેલાઈટ ફોટો
બેંગલુરુ: ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ 28 માર્ચે મ્યાનમારમાં આવેલા ભૂકંપથી થયેલા નુકસાનની તેના ‘કાર્ટોસેટ-૩’ દ્વારા લેવામાં આવેલી છબીઓ પ્રકાશિત કરી છે. ઇસરોએ જણાવ્યું હતું કે, તેણે આપત્તિ પછી 29 માર્ચે મ્યાનમારના મંડલે અને સાગાઇંગ શહેરો પર કાર્ટોસેટ-૩ દ્વારા લેવામાં આવેલી છબીઓ મેળવી છે. આ ઉપરાંત, 18 માર્ચે કાર્ટોસેટ-3 તરફથી પ્રાપ્ત થયેલા પૂર્વ-આપત્તિ ડેટાને […]


