1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાપરમાં નર્મદા કેનાલના મરામતના કામને લીધે અઢી મહિના કેનાલ બંધ રહેશે

મોમાયમોરાથી સુવઈ સુધીના વિસ્તારમાં કેનાલ પરના ગેરકાયદે જોડાણો કાપી નંખાયા, રાપર માટે પીવાનું પાણી અનામત રખાશે રાપર શહેરને હવે દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ કરાશે ભૂજઃ કચ્છમાં નર્મદા કેનાલનો લાભ મળતા હવે પીવાના પાણીની સમસ્યા મહદઅંશે હલ થઈ છે. ઘણ સમયથી કેનાલ મરામત માગી રહી છે. તેથી રાપર તાલુકામાં નર્મદા કેનાલનું મરામતનું કામ હાથ ધરવાનું […]

થરાદના દેવપુરા ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતા 5નાં મોત

કિયાલ ગામનો ગોસ્વામી પરિવાર દર્શન કરી કારમાં પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યો, કેનાલમાંથી ત્રણ બાળકી અને તેના પિતાનો મૃતદેહ મળ્યો ફાયરની ટીમે કેનાલમાંથી કાર બહાર કાઢી પાલનપુરઃ થરાદ નજીક  દેવપુરા ગામે નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકતા કારમાં પ્રવાસ કરી રહેલા કિયાલ ગામના ગોસ્વામી પરિવારના પાંચ સભ્યનાં મોત થયાં હતા. કાર નર્મદા કેનાલમાં ખાબકી હોવાની જાણ […]

ચિલોડા બ્રિજ અને દહેગામ નજીક અકસ્માતના બે બનાવોમાં ત્રણના મોત

ચિલોડા-હિંમતનગર હાઈવે પર પાર્ક કરેલા ટ્રેલર સાથે કન્ટેનર અથડાતા એકનું મોત, અરજણજીના મુવાડા પાસે પીકઅપ વાને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બેના મોત, બન્ને બનાવોમાં પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં ચિલાડો-હિંમતનગર હાઈવે પર પાર્ક કરેલા ટ્રક ટ્રેલર સાથે કન્ટેનર અથડાતા એકનું મોત નિપજ્યુ હતુ. જ્યારે દહેગામ […]

ગાંધીનગર જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં આજથી આયુષ્યમાન મેળા યોજાશે

મેડીસીન, સ્ત્રીરોગ, બાળરોગ, જનરલ સર્જરી સહિતના તબીબો હાજર રહેશે જિલ્લાના 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં આજથી 29 મે સુધી આરોગ્ય મેળાનું આયોજન, ગામડાંઓમાં લોકોને ઘર આંગણે તબીબી સારવાર મળી રહેશે ગાંધીનગરઃ જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં આજથી આયુષ્યમેળાનો પ્રારંભ કરાયો છે. તા. 29મી મે સુધી ચાલનારા આયુષ્યમેળામાં ગ્રામીણ લોકોને નિદાન અને સારવારનો લાભ મળી શકશે. સામુહિક આરોગ્ય […]

સુરતમાં બેરોજગાર બનેલા રત્નકલાકારોને ટેક્સટાઈલ ઉદ્યોગમાં રોજગારીની તક

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં બે લાખ કામદારોની અછત કોઈ તાલીમ વિના રત્ન કલાકારો મહિને 30 હજાર સુધી પગાર મેળવી શકે છે ટેક્સટાઈલ ઉદ્યોગમાં તેજીનો લાભ રત્ન કલાકારો ઉઠાવી શકે છે સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. જેમાં છેલ્લા એક વર્ષથી વ્યાપક મંદીને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. અનેક રત્ન […]

સુરત અને તાપી જિલ્લામાં જંગલી પશુઓ માટે પાણીના 90 કૃત્રિમ પોઈન્ટ બનાવાયા

સુરત રેન્જમાં 140 દીપડાંનો વસવાટ દીપડાના ખોરાક માટે અન્ય પ્રાણીઓના બ્રિડિંગ સેન્ટર પણ શરૂ કરાયા પાણી અને ખોરાકની શોધમાં દીપડાં શહેરી વિસ્તારમાં ન આવે એવું આયોજન કરાયું સુરતઃ ઉનાળાની અસહ્ય ગરમીમાં જંગલ વિસ્તારમાં પ્રાણીઓને પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સુરત જિલ્લા અને તાપી જિલ્લામાં વન વિભાગ […]

અમદાવાદમાં ન્યુ રાણીપ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેબર કોલોનીમાં લાગી આગ

આગમાં લેબર કોલોનીની 6 ઓરડીઓ બળીને ખાક તમામ લોકો બહાર નીકળી જતાં જાનહાની ટળી વસ્ત્રાલમાં હંગામી ધોરણે ઊભા કરેલા વેચાણ સ્ટોલમાં લાગી આગ, અમદાવાદઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. ત્યારે આદ લાગવાના વધુ બે બનાવો ન્યા હતા. જેમાં શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે બનાવવામાં આવેલી લેબર કોલોનીમાં આગ લાગી […]

ગુજરાતમાં હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થશે, બે દિવસમાં ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી જશે

સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે 3થી 8 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરી કેટલાક વિસ્તારોમાં માવઠુ પણ પડી શકે છે અમદાવાદઃ રાજ્યમાં આજથી તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારે 41 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે કંડલા અને રાજકોટમાં 42 ડિગ્રી અને સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી નોંધાયું હતુ. […]

મુંબઈમાં હોટ એર બલૂન અને ડ્રોનના ઉડાન ઉપર પોલીસે ફરમાવ્યો પ્રતિબંધ

મુંબઈઃ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે એક મોટો નિર્ણય લીધો છે. પોલીસે એક મહિના માટે ડ્રોન, રિમોટ-કંટ્રોલ્ડ માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, પેરાગ્લાઇડર્સ અને હોટ એર બલૂનના ઉડાન પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 4 એપ્રિલથી અમલમાં આવશે. તેમ ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ જારી […]

જામનગરઃ ફાઈટર જેટ ક્રેશ મામલે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ

રાજકોટઃ ગુજરાતના જામનગરમાં બુધવારે રાત્રે થયેલા ફાઇટર જેટ જગુઆરના ક્રેશ પાછળના કારણો શોધવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. ભારતીય વાયુસેનાએ ગુરુવારે જણાવ્યું હતું કે, અકસ્માતનું પ્રારંભિક કારણ ટેકનિકલ ખામી હતી. વાયુસેનાએ સત્તાવાર રીતે માહિતી આપી છે કે જામનગર એરફિલ્ડથી ઉડાન ભરેલું બે સીટર જગુઆર વિમાન બુધવારે રાત્રે 10.20 વાગ્યે રાત્રિના મિશન દરમિયાન ક્રેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code