1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ખાસ પ્રસંગે ચહેરાને વધારે ચમકીલો બનાવવા માટે મુલતાની માટીના ફેસપેકનો કરો ઉપયોગ

લગ્ન પ્રસંગ અને તહેવારો સહિતના ખાસ પ્રસંગમાં યુવતીઓ વધારે સુંદર દેખાવવાનું પસંદ કરે છે. તેમજ આવા પ્રસંગે ચહેરો વધારે તેજસ્વી દેખાય તેવા પ્રયાસ કરે છે. ચહેરોને વધારે ચમકીલો બનાવવા માટે મેકઅપને બદલે ઘરે જ આ રીતે બનાવી શકો છો. ઘરે જ મુલતાની માટીને મદદથી ચહેરાનો વધારે ચકમલી બનાવી શકાય છે. મુલતાની માટીનો ઉપયોગ ખાસ પ્રસંગ […]

દરરોજ ખાલી પેટે ઈલાયચીના દાણા ચાવવાથી આ બીમારીઓથી છુટકારો મળશે

ઈલાયચી માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતી પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ઈલાયચીમાં ફાઈટોકેમિકલ્સ હોય છે જેમાં બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. ઈલાયચી ખાવી હૃદયના સ્વાસ્થ્ય અને મોઢાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. એક દિવસમાં કેટલી ઈલાયચી ખાવી જોઈએ?   એક દિવસમાં 2 થી 3 ઈલાયચી ખાવી જોઈએ. […]

સાયબર ફ્રોડમાં નિર્દોષ નાગરિકોએ ગુમાવેલા રૂ.2.07 કરોડ મૂળ માલિકોને પરત કરાયા

ગુજરાત પોલીસના તુજકો તેરા અર્પણ અંતર્ગત નાગરિકોએ ગુમાવેલી રકમ પરત કરી, કોઈ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કે ફેક એપ્લિકેશન ફ્રોડથી સાયબર ઠગાઈનો શિકાર બન્યા હતા ગાંધીનગરઃ ગુજરાત પોલીસના અનન્ય પ્રોજેક્ટ તેવા ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત આજે ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ તેમના કાર્યાલય ખાતેથી સાયબર ફ્રોડમાં નિર્દોષ નાગરિકોએ ગુમાવેલી પરસેવાની કમાણીના નાણાં તેના મૂળ માલિકને પરત કર્યા […]

દેલવાડા-જુનાગઢ રેલવે ટ્રેક પર સિંહ દેખાતા ટ્રેનના પાયલોટે ઈમરજન્સી બ્રેક મારી

ટ્રેનના પાયલોટની સતર્કતાને લીધે સિંહનો જીવ બચી ગયો વન વિભાગના ટ્રેકરને જાણ કરાતા સિંહને ટ્રેક પરથી હટાવાયો રેલવેના ડિવિઝનલ મેનેજરે પાયલોટની કામગીરીની પ્રસંશા કરી જુનાગઢઃ ગીરમાં રેલવે ટ્રેક પર અવાર-નવાર સિહ આવી જતા હોય છે. તેથી ટ્રેનના પાયલોટએ ભારે સાવચેતી રાખવી પડે છે. જો કે વન વિભાગે પર રેલવે ટ્રેક પર કેટલાક ટ્રેકરોને જવાબદારી સોંપી […]

ગુજરાતમાં 7 જિલ્લામાં સફળતા બાદ હવે રાજ્યભરમાં 112 ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરાશે

વર્ષ 2019માં ઇમરજન્સી સેવાઓ માટે એક જ હેલ્પલાઇન નંબર જાહેર કરાયો હતો 500 જનરક્ષક પીસીઆર વેન તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓનું રિયલટાઇમ મોનિટરિંગ થશે ગાંધીનગરઃ ગુજરાતના તમામ નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તેના માટે વર્ષ 2019માં 112 ERSS (ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ) હેલ્પલાઇન નંબર જાહેર […]

ગુજરાતના 97 ટકા ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે : ઊર્જા મંત્રી

છોટાઉદેપુર જિલ્લાના 846 ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા અને કચ્છના ખેડુતોને દિવસે વીજળી અપાશે ‘કિસાન સૂર્યોદય યોજના‘ને સારી સફળતા મળી છે  ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના ૯૭ ટકા ગામોને દિવસે વીજળી મળતી થઈ છે. જ્યારે બાકી રહેલા ત્રણ […]

વારાણસીઃ જર્મની અને થાઈલેન્ડના ધાર્મિક નેતાઓ વિશ્વ શાંતિ માટે કરી ગંગા પૂજા

લખનૌઃ જર્મની અને થાઇલેન્ડના ધાર્મિક નેતાઓએ આજે 25 માર્ચે વિશ્વ શાંતિ અને રશિયા-યુક્રેન યુદ્ધના અંત માટે ગંગા અભિષેક અને વૈદિક વિધિઓમાં ભક્તો સાથે જોડાયા. આ સમય દરમિયાન તેમણે ગંગા નદીમાં 15 હજાર માછલીઓ પણ છોડી હતી. વિદેશ ધાર્મિક નેતાઓએ ગંગા નદીમાં અભિષેક અને વૈદિક વિધિઓ અંગે જણાવ્યું હતું. જર્મનીના ધાર્મિક નેતા થોમસ ગેરહાર્ડે કહ્યું કે, […]

પુણ્ય શ્લોક અહલ્યા દેવીની 300મી જન્મશતાબ્દી અંતર્ગત લોકમાતા નાટ્યમંચનનું આયોજન

300 વર્ષ પછી પણ જેનું શાસન લોકોને પ્રેરણા આપી રહ્યું છે એવા મહિલા સુશાસક એટલે અહલ્યાદેવી “લોકમાતા” નાટક: ઈતિહાસની પ્રેરણાથી આવનારા ભવિષ્યના માર્ગદર્શન સુધી… ઈતિહાસ એ માત્ર ભૂતકાળની ગાથાઓ નથી, પણ ભવિષ્ય માટે માર્ગદર્શન પણ છે અમદાવાદઃ સમાન્યથી અસામાન્ય બનેલી વિરાંગના અહિલ્યાદેવી હોળકરની 300 મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત મહિલા સમન્વય,કર્ણાવતી તેમજ માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા […]

રાજકોટમાં મ્યુનિ. સંચાલિત 18 કોમ્યુનિટી હોલ હવે પખવાડિયામાં ખૂલ્લા મુકાશે

તમામ કોમ્યુનિટી હોલમાં ફાયરના સાધનો ફિટ કરવાની કામગીરી પૂર્ણ લગ્ન પ્રસંગ માટે વ્યાજબી દરે હોલ ભાડે અપાશે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ હોલ ભાડે અપાશે રાજકોટઃ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનની દૂર્ઘટના બાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તમામ 18 કોમ્યુનિટી હોલ ફાયરનાં સાધનો ફિટ કરવાની કામગીરી માટે બંધ કરવામાં આવ્યા હતા. આ પૈકી હાલ અડધા કરતા વધુ હોલમાં કામગીરી […]

જુનાગઢમાં મ્યુનિ. સંચાલિત ટાઉન હોલ છેલ્લા એક વર્ષથી બંધ કરાતા લોકોમાં અસંતોષ

જુનાગઢ શહેરની આઝાદી સાથે ટાઉનહોલ જોડાયેલા છે શામળદાસ ગાંધી ટાઉન હોલ નાટક સંગીતના કાર્યક્રમો વગર સુમસામ ભાસી રહ્યો છે વર્ષ 2203માં ટાઉનહોલનું રિનોવેશન કરાયુ હતું. જુનાગઢ:  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત અને શહેરના સરદાર ચોક વિસ્તારમાં આવેલા શામળદાસ ગાંધી ટાઉનહોલ છેલ્લાં 383 દિવસથી બંધ હાલતમાં છે. છેલ્લા એક વર્ષથી બંધ કરાયેલા ટાઉન હોલને ફરી ખૂલ્લો મુકવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code