1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઉનાળાના આગમન સાથે લીંબુના ભાવમાં થયો વધારો

અમરેલીમાં 20 કિલો લીંબુના ભાવ 2400એ પહોંચ્યા રાજકોટ યાર્ડમાં 1500થી 2200નો ભાવ હજુ તાપમાન વધતા લીંબુના ભાવમાં વધારો થશે અમદાવાદઃ ઉનાળાના પ્રારંભથી તાપમાનમાં વધારો થયા લીલા શાકભાજીની સાથે લીંબુના ભાવ પણ આસમોને પહોંચ્યા છે. હાલ લીંબુની આવક ઓછી અને માગ વધુ હોવાથી ભાવમાં વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં  અમરેલી યાર્ડમાં લીંબુના ભાવમાં છેલ્લા પાંચ દિવસમાં 200 […]

ડીસામાં મારવાડી માળી સમાજ દ્વારા હોળી-ધૂળેટી પર્વની વિશેષ ઉજવણી કરાશે

ડીસામાં 60 હજાર રાજસ્થાની મારવાડી માળી સમાજનો વસવાટ મારવાડી માળી સમાજ દ્વારા ધૂળેટીએ ઘેર અને લૂર નૃત્યનું ઓયોજન મહિલાઓ લોકગીત ગાય અને પુરૂષો હાથમાં ડંડા લઈને નૃત્ય કરે છે ડીસાઃ રાજસ્થાની મારવાડી સમાજમાં હોળી-ધૂળેટીનું વિશેષ મહાત્મ્ય છે. સમાજના લોકો ધૂળેટીનું પર્વ ભારે આનંદોલ્લાસથી મનાવતા હોય છે. ત્યારે ડીસામાં મારવાડી માળી સમાજના લોકોએ ધૂળેટી પર્વની ઊજવણી […]

નર્મદા યોજનાના માઈનોર અને પેટા માઈનોર કેનાલના 6000 કિમીના કામો બાકી

સરકારે સ્વીકાર્યુ કે, 5921 કિમીના કેનાલના કામો બાકી છે નર્મદાની મુખ્ય શાખા નહેરના મોટાભાગે પૂર્ણ પેટા કેનાલો બનાવવામાં સરકારની ઉદાસિનતા અમદાવાદઃ નર્મદા યોજનાની કેનાલો દ્વારા સિંચાઈનો લાભ અપાતા ગુજરાતમાં સુરેન્દ્રનગરથી કચ્છ સુધીની ઉજ્જડ ગણાતી જમીનો નંદનવન સમી બની છે, અને કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. બીજી બાજુ રાજ્યના ગણા વિસ્તારોમાં હજુ સિંચાઈ માટે નર્મદાના […]

સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ધૂળેટીએ ઊજવાશે રંગોત્સવ

મંદિરના પ્રાંગણમાં હાઈટેક મશીનથી ઉડાડવામાં આવશે રંગો કષ્ટભંજન દાદાને વિશેષ શણગાર કરાશે પ્રાકૃતિક સપ્ત ધનુષ્યના રંગો રાજસ્થાનથી મંગાવાયા બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ધૂળેટીનું પર્વ ધામધુમથી ઊજવવામાં આવશે.કષ્ટભંજન દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે. ત્યારબાદ 7 પ્રકારના 51 હજાર કિલો રંગ અર્પણ કરવામાં આવશે. સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા […]

ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉનાળાના પ્રારંભે જ કેસર કેરીનું આગમન

યાર્ડમાં પ્રથમ દિવસે કેસર કેરીના 22 બોક્સની આવક કેસર કેરીના 10 કિલો બોક્સના ભાવ 2500થી 3100 બોલાયા રત્નાગિરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ રૂપિયા 5500/- બોલાયો રાજકોટઃ ઉનાળામાં ગરમીમાં વધારો થવાની સાથે જ ગોંડલના માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે. યાર્ડમાં પ્રથમ દિવસે જ કેસર કેરીના 22 બોકસની આવક સાથે કેરીની સિઝનનો પ્રારંભ […]

પતિ-પત્ની-પૂત્ર ડંકી માર્ગે અમેરિકા જવા નીકળ્યા, રસ્તામાં પતિનું મોત, પરિવાર રઝળી પડ્યો

નિકારગુઆ થઈને અમેરિકા પહોંચવા એજન્ટે વ્યવસ્થા કરી આપી હતી રઝળપાટ બાદ યુવકની તબિયત લથડતા નિકારગુઆની હોસ્પિટલમાં ખસેડાતા મોત યુવકની પત્ની અને સગીર પૂત્ર નિકાગુઆમાં અટવાયા હિંમતનગરઃ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશીને સેટલ થવાની ઘેલશામાં અનેક પરિવારો બરબાદ થતાં હોય છે. ત્યારે  ડંકી રુટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતી પરિવારના મોભીએ રસ્તામાં જ જીવ ગુમાવ્યો હતો. જેને કારણે તેની […]

પાલનપુર નજીક 29 કિલો ગાંજો અને 4 કિલો અફિણનો જથ્થો પકડાયો

એસઓજીએ ખેમાણા ટોલનાકા નજીક લકઝરી બસ ચેક કરતા નશીલા પર્દાથો મળ્યા, પોલીસ રાજસ્થાનના ત્રણ શખસોની કરી ધરપકડ ગુજરાતમાં ગાંજો અને અફિણનો જથ્થો કોને આપવાનો હતો તેની હાથ ધરી તપાસ પાલનરપુરઃ નેશનલ હાઈવે પર ખેમાણા ટોલનાકા નજીક એસઓજી પોલીસે એક ખાનગી લકઝરી બસને રોકીને ચેકિંગ કરતા બસમાંથી 29 કિલો ગાંજો અને 4 કિલો અફિણનો જથ્થો મળી […]

ધોરણ 10 અને 12ની ઉત્તરવહીના મૂલ્યાંકનનો કાલે મંગળવારથી થશે પ્રારંભ

ઉત્તરવહીના મુલ્યાંકનનું કામ 10 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન ચાલુ વર્ષે મૂલ્યાંકન કેન્દ્રની સંખ્યામાં વધરો, ગત વર્ષે પરીક્ષા દરમિયાન જ ચકાસણી શરૂ કરાઈ હતી અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની મહત્વના વિષયોની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. હવે આજથી ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગરી આવતી કાલે તા,11મીને મંગળવારથી શરૂ કરવામાં આવશે. […]

સુરતના ઉધનાથી દાનપુર વચ્ચે આજથી ત્રણ દિવસ સ્પેશિયલ ટ્રેન દોડશે

હોળી-ધૂળેટીના પર્વને લીધે પરપ્રાંતિ શ્રમિકોની ભારે ભીડ ગત શનિવાર અને રવિવારે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી ઉધનાથી દાનપુર જવા માટે બપોરે 2.15 વાગ્યે ટ્રેન રવાના થશે સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ સહિત અનેક ઉદ્યોગોમાં મોટાભાગના પરપ્રાંતિ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. આ પરપ્રાંતના શ્રમિકો હાળી-ધૂળેટીના તહેવારોમાં પોતાના માદરે વતન ઉત્તર પ્રદેશ અને બિહાર જતા હોય છે. […]

દિલ્હીથી અમદાવાદ આવેલી ફ્લાઈટને બર્ડહીટ, નોઝનો ભાગ ડેમેજ

ફ્લાઈટમાંથી 170 પ્રવાસીઓને સલામતરીતે નીચે ઉતારાયા દિલ્હીની પરત ટ્રીપ માટે બીજું વિમાન મગાવવું પડ્યું ઇન્ટરનેશનલ કનેક્ટિંગવાળા પ્રવાસીઓ અટવાયા અમદાવાદઃ ઈન્ડિગોની દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટને પક્ષી અથડાતા ફ્લાઈટને અન્ય એરપોર્ટ પર ડાઈવર્ટ કરવાના બદલે અમદાવાદ એરપોર્ટ પર લવાઈ હતી. ફ્લાઈટને લેન્ડિંગ કરાયા બાદ 170 બેઠેલા તમામ પ્રવાસીને સુરક્ષિત રીતે નીચે ઉતારાયા હતા. એક્રાફ્ટને ટેકનિશિયનોએ ચેક કરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code