1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વિદેશી ધરતી પર દેશનું અપમાન કરવું એ રાહુલ ગાંધીની જૂની આદતઃ ભાજપા

નવી દિલ્હીઃ અમેરિકાના બોસ્ટનમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન અને નેશનલ હેરાલ્ડ કેસમાં તેમની સંડોવણી અંગે ભાજપ આક્રમક છે. હકીકતમાં, રાહુલ ગાંધીએ તેમની અમેરિકા મુલાકાત દરમિયાન ભારતીય ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ અંગે સાંસદ સંબિત પાત્રાએ કહ્યું, ‘વિદેશની ધરતી પર દેશનું અપમાન કરવું એ રાહુલ ગાંધીની જૂની આદત […]

IPL: આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે જામશે મુકાબલો

કોલકાતાઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 39મી મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. આ સિઝનમાં બંને ટીમો પહેલીવાર એકબીજા સામે ટકરાવવા જઈ રહી છે. જ્યારે રવિવારે રમાયેલી 2 મેચ પૈકીની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની પંજાબ સામે 7 વિકેટે જીત થઈ […]

કુશીનગરમાં પૂરઝડપે પસાર થતી કાર ઝાડ સાથે અથડાઈ, પાંચના મોત

લખનૌઃ સ્થાનિક પોલીસ સ્ટેશનના પડ્રૌના પાણિયાહવા રોડ પર ભુજૌલી શુક્લા ગામ પાસે નશામાં ધૂત કારચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા અને બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમની હાલત હજુ પણ ગંભીર છે. રાત્રે […]

ઝારખંડના બોકારોમાં સુરક્ષા દળોએ 8 નક્સલીઓને ઠાર માર્યા

નવી દિલ્હીઃ ઝારખંડના બોકારો જિલ્લાના લાલપાનિયા વિસ્તારના લુગુ ટેકરીઓ ખાતે રાજ્ય પોલીસ સાથે મળીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન, સોમવારે (21 એપ્રિલ) વહેલી સવારે, સુરક્ષા દળોએ લાલપાનિયાના લુગુ ટેકરીઓમાં એક એન્કાઉન્ટરમાં 8 નક્સલીઓને ઠાર માર્યા હોવાનું જાણવા મળે છે. આ કાર્યવાહીમાં સામેલ પોલીસ કર્મચારીઓએ સ્થળ […]

રાહુલ ગાંધીએ હવે અમેરિકાની ધરતી ઉપર ભારતના ચૂંટણીપંચની કામગીરી સવાલ ઉભા કર્યાં

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી બે દિવસના અમેરિકાના પ્રવાસે છે. જેમ વિચારવામાં આવી રહ્યું હતું કે રાહુલ ફરી એકવાર વિદેશની ધરતી પરથી મોદી સરકાર અને દેશના આંતરિક મુદ્દાઓ પર બોલશે, તેવું જ થયું. તેમણે બોસ્ટનમાં બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેના એક સત્રમાં ભાગ લીધો હતો. અહીં તેમણે ગયા વર્ષે યોજાયેલી મહારાષ્ટ્ર […]

ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ 79,000 ને પાર અને નિફ્ટી 24,000 ને પાર

મુંબઈ : HDFC બેંક અને ICICI બેંક દ્વારા નફાની જાહેરાતો બાદ ખરીદી અને વિદેશી ભંડોળના સતત પ્રવાહ વચ્ચે સોમવારે શરૂઆતના કારોબારમાં મુખ્ય ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી હતી. શરૂઆતના કારોબારમાં 30 શેરોવાળા BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 599.66 પોઈન્ટ ઉછળીને 79,152.86 પોઈન્ટ પર પહોંચી ગયો. NSE નિફ્ટી ૧૫૨.૫૫ પોઈન્ટ વધીને ૨૪,૦૦૪.૨૦ પર પહોંચ્યો હતો. […]

અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેંસ 4 દિવસની ભારતની મુલાકાતે

નવી દિલ્હીઃ અમેરિકાના ઉપપ્રમુખ જેમ્સ ડેવિડ (જેડી) વેંસ આજે સવારે ચાર -દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચી ગયા છે. ઉપપ્રમુખ જેડી વેંસ આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને વધુ તીવ્ર બનાવવાની ચર્ચા કરવામાં આવી શકે છે. અમેરિકાના ઉપપ્રમુખ તેમના પ્રતિનિધિ મંડળની સાથે દિલ્હીના અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે, સાથે જ […]

ઉત્તરાખંડઃ ચારધામ યાત્રામાં યમુનોત્રી અને ગંગોત્રી ધામ 30 એપ્રિલના રોજ ખુલશે

નવી દિલ્હીઃ ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં યમુનોત્રી અને ગંગોત્રી ધામ 30 એપ્રિલના રોજ ખુલશે. જ્યારે શ્રી કેદારનાથ ધામના કપાટ 2 મેના રોજ અને શ્રી બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ ખુલશે.વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, સરકાર સલામત અને સરળ યાત્રા […]

સ્વસ્થ રહેવા માટે એક કલાકનું સાયકલીંગ જરૂરી છે: કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા

રાજકોટઃ કેન્દ્રીય રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ભાયાવદરમાં આયોજિત ‘સન્ડે ઓન સાયકલ‘ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉદ્બોધન કરતાં ડો માંડવિયાએ કહ્યું હતું કે, લોકોને સ્વસ્થ અને ફિટ રહેવા માટે દરરોજનું એક કલાકનું સાયકલીંગ જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંકલ્પના મુજબ ફિટ ઈન્ડિયા માટે, મેદસ્વીપણાથી બચવા માટે તેમના જણાવ્યા મુજબ […]

“જ્ઞાન એ શક્તિ છે, અને વિદ્યાર્થીઓએ તેને પ્રાપ્ત કરવી જ જોઇએ”: સર્વાનંદ સોનોવાલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે વિદ્યાર્થીઓ માટે નવા વિચારો અને નવીન વિચારસરણીનો ઉપયોગ કરવાનું આહ્વાન કર્યું હતું. સોનોવાલે કહ્યું હતું કે જ્ઞાનની શક્તિ સાથે યુવા શક્તિ કેવી રીતે વિકસિત ભારતની દ્રષ્ટિને સાકાર કરવા માટે ચાવીરૂપ છે. સોનોવાલ શ્રીરામ અકાદમી પાઠશાળાના 20માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓને  સંબોધન કરી રહ્યા હતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code