વક્ફ કાયદા મામલે બાંગ્લાદેશની ટિપ્પણીઓ મામલે ભારતે વ્યક્ત કરી નારાજગી
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદા પર થયેલી હિંસા અંગે બાંગ્લાદેશની ટિપ્પણીઓને ભારતે સખત શબ્દોમાં નકારી કાઢી છે. ભારતે કહ્યું કે આ ટિપ્પણી ખોટી છે અને તેનો હેતુ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર પરથી ધ્યાન હટાવવાનો છે. બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં તાજેતરમાં થયેલી હિંસામાં ભારતને મુસ્લિમ લઘુમતીઓનું રક્ષણ કરવાની અપીલ […]


