રાજ્યસભા: અમિત શાહ સામે કોંગ્રેસની વિશેષાધિકાર ભંગની નોટિસ સભાપતિએ ફગાવી
નવી દિલ્હી: રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામેના વિશેષાધિકાર ભંગની નોટિસને ફગાવી દીધી હતી. અમિત શાહે 1948ની સરકારી પ્રેસ રિલીઝનો ઉલ્લેખ કરીને પોતાના નિવેદનને સમર્થન આપ્યું હતું કે કોંગ્રેસના એક નેતા વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળના સંચાલનનો ભાગ હતા. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે અમિત શાહ વિરુદ્ધ નોટિસ આપી હતી, જેમાં તેમણે […]


