નોઈડાના બહલોલપુરની ઝૂંપડપટ્ટીમાં લાગી આગ, તંત્ર દોડતું થયું
નવી દિલ્હીઃ નોઈડાના સેક્ટર 63 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બહલોલપુરમાં શનિવારે સવારે આગ લાગી હતી. કેટલીક ઝૂંપડીઓમાં આગ લાગતા લોકો ગભરાયા હતા. સ્થાનિક લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો અને ફાયર વિભાગને જાણ કરી. હાલમાં, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો છે. બહલોલપુરમાં સુરેશ અને મલખાનના કબાટમાં આગ લાગી હતી. ઝૂંપડપટ્ટીઓ પણ તેની ઝપેટમાં […]


