1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

નોઈડા સ્પોર્ટ્સ સિટી પ્રોજેક્ટમાં ગેરરીતિઓના આરોપો અંગે સીબીઆઈના દિલ્હી અને નોઈડામાં અનેક સ્થળોએ દરોડા

નવી દિલ્હીઃ નોઈડા સ્પોર્ટ્સ સિટી પ્રોજેક્ટના ફાળવણી, વિકાસ અને મંજૂરીમાં ગેરરીતિઓના આરોપો અંગે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ દિલ્હી અને નોઈડામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અનેઅન્ય સામગ્રી જપ્ત કરાઇ છે. આ કેસ 2011 થી 2014 વચ્ચે સ્પોર્ટ્સ સિટી પ્રોજેક્ટ્સના ફાળવણી, વિકાસ અને મંજૂરીમાં ગેરરીતિઓના આરોપો સાથે સંબંધિત છે. નોઈડા […]

અમેરિકામાંથી ચાર દેશના લાખો લોકોને પોતાના દેશ જવુ પડશે

નવી દિલ્હીઃ અમેરિકામાં સત્તામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક ચોંકાવનારા નિર્ણય લેવામાં આવ્યાં છે. તેમજ અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા નાગરિકોને પરત તેમના દેશ મોકલી આપવાનું અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ચાર દેશના લોકોના કાનૂની રક્ષણો રદ કરવાની વિચારણા ચાલી રહી છે. ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ સતત ટેનમાં નિવેદન અને કાર્યોથી ચર્ચામાં […]

બાંગ્લાદેશ રેડીમેડ ગાર્મેન્ટ નિકાસમાં આગળ વધી શકે છે, તો ભારત કેમ નહીં : સીએમ યોગી

લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે પ્રશ્ન કર્યો હતો કે આટલી મોટી વસ્તી હોવા છતાં ભારત રેડીમેડ કપડાની નિકાસમાં બાંગ્લાદેશથી કેમ પાછળ છે. સીએમ યોગીએ પીએમ મિત્ર યોજના હેઠળ ટેક્સટાઇલ પાર્કની સ્થાપના માટે અહીં આયોજિત રોકાણકારોના સંમેલનમાં આ સવાલ કર્યો હતો. આદિત્યનાથે કહ્યું, “જો 16 કરોડની વસ્તી ધરાવતું બાંગ્લાદેશ રેડીમેડ ગાર્મેન્ટ નિકાસમાં આગળ વધી […]

જંગલમાં લાગતી આગની સરખામણીએ શહેરી વિસ્તારોની આગનો ધુમાડો સૌથી ઘાતક અને ખતરનાક

નવી દિલ્હીઃ શહેરી વિસ્તારોમાં લાગેલી આગનો ધુમાડો દૂરના જંગલોમાં લાગતી આગ કરતાં વધુ ઘાતક અને ખતરનાક છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. યુએસ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન સેન્ટર ફોર એટમોસ્ફેરિક રિસર્ચના વૈજ્ઞાનિકોના નેતૃત્વમાં કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય અભ્યાસમાંથી આ નિષ્કર્ષ બહાર આવ્યો છે. આ સંશોધન વાઇલ્ડલેન્ડ-અર્બન ઇન્ટરફેસ (WUI) ફાયર ડેટા અને અદ્યતન કમ્પ્યુટર મોડેલિંગ તકનીકોનો […]

બાંગ્લાદેશમાં આર્મી ચીફે તમામ સૈનિકોને ઢાકામાં ભેગા થવા કર્યો આદેશ, નવાજૂનીના એંધાણ

નવી દિલ્હીઃ શેખ હસીની સરકાર સામેના બળવા પછી બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી નથી. બાંગ્લાદેશમાં નવાજૂનીના એંધાણ જોવા મળી રહ્યાં છે. દરમિયાન બાંગ્લાદેશના આર્મી ચીફે પોતાના સૈનિકોને ઢાકામાં ભેગા થવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે. આ આદેશ શા માટે આપવામાં આવ્યો છે તે સ્પષ્ટ નથી, પરંતુ જો આપણે છેલ્લા કેટલાક અઠવાડિયાની ઘટનાઓ પર નજર […]

ભારતના વિકાસદરમાં 100 ટકા વૃદ્ધિએ દુનિયાને ચોંકાવ્યાં, અમિત માલવીયાએ કર્યો દાવો

નવી દિલ્હીઃ ભારતે છેલ્લા દાયકામાં પોતાની અર્થવ્યવસ્થા બમણી કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. IMFના તાજેતરના ડેટા અનુસાર, 2015માં ભારતનો GDP 2.1 ટ્રિલિયન ડોલર હતો, જે 2025 સુધીમાં વધીને 4.3 ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ છે. આ 105 % નો વિકાસ દર દર્શાવે છે, જે અમેરિકા (66 %) અને ચીન (76 %) જેવા વૈશ્વિક દિગ્ગજો કરતા […]

પાકિસ્તાને છેતરપીંડી કરવાની સાથે કારગિલ યુદ્ધ કર્યું:  પાકિ.ના પૂર્વ વિદેશ મંત્રીનો ચોંકાવનારો ખુલાસો

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસુરીએ ભારતની ઉદારતાને યાદ કરતા કહ્યું કે અમે છેતરપિંડી કરી, કારગિલ યુદ્ધ પણ શરૂ કર્યું, પરંતુ પાડોશી દેશે હજુ પણ અમને ભેટી પડ્યા. કસુરીએ કહ્યું કે ભારત-પાકિસ્તાન સંબંધો હાલમાં યુદ્ધના સમય સિવાય સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચે અચાનક […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી એપ્રિલે શ્રીલંકાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલે શ્રીલંકાની મુલાકાત લેશે. આ મુલાકાતની જાહેરાત શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સંસદમાં પોતાના સંબોધન દરમિયાન કરી હતી. શ્રીલંકાના ન્યૂઝ પોર્ટલ Adedarana.lk ના અહેવાલ મુજબ, આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત બનાવવાનો રહેશે. શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથે પહેલાથી જ પુષ્ટિ આપી હતી […]

બિહારમાં હત્યાના કેસમાં વોન્ટેડ ગુનેગાર એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

અરરિયાઃ બિહારના અરરિયા જિલ્લામાં પોલીસ એન્કાઉન્ટરમાં અનેક હત્યાના કેસમાં વોન્ટેડ ગુનેગાર ઠાર મરાયો હતો. આ ગુનેગાર પર 3 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. શુક્રવારે રાત્રે નરપતગંજ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં ચાર પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હોવાનું એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADG)-STF કુંદન કૃષ્ણને જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે ગુનેગારની ઓળખ ચુનમુન ઝા […]

બિહાર સ્થાપના દિવસ: પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ બિહારના લોકોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ‘બિહાર દિવસ’ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિના કેન્દ્ર એવા રાજ્યના સર્વાંગી વિકાસ માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ બિહારને નાયકો અને મહાન વ્યક્તિત્વોની પવિત્ર ભૂમિ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, “વીર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code