1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

યમનની રાજધાની સનામાં યુએસ કરેલા હવાઈ હુમલામાં 1 વ્યક્તિનું મોત, 15 ઘાયલ

યમનની રાજધાની સનામાં એક રહેણાંક મકાનને નિશાન બનાવતા અમેરિકાના હવાઈ હુમલામાં 1 વ્યક્તિનું મોત થયું છે અને 15 અન્ય ઘાયલ થયા છે. સનાના પશ્ચિમી ઉપનગર અસરમાં થયેલા હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં 3 બાળકો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. સ્થાનિક રહેવાસીઓએ આ હુમલાને ખૂબ જ હિંસક ગણાવ્યો. તેમનું કહેવું છે કે બચાવ ટીમો હજુ પણ […]

લીલી નિશાન પર ખુલ્યું ભારતીય શેરબજાર

મુંબઈઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફમાં રાહત આપવાના સંકેત આપ્યા બાદ ભારતીય શેરબજાર લીલા રંગમાં ખુલ્યું. શરૂઆતના કારોબારમાં PSU બેંકો અને રિયલ્ટી ક્ષેત્રોમાં ખરીદી જોવા મળી. સવારે 9.32 કલાકે સેન્સેક્સ 414.98 પોઈન્ટ વધીને 77,320.49 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 137.80 પોઈન્ટ વધીને 23,488.20 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી બેંક 393.45 પોઈન્ટ […]

જમ્મુ-કાશ્મીરઃ હીરાનગરમાં પોલીસ અને ભારતીય સેનાની ઘેરાબંધી અને તાપાસ યથાવત

નવી દિલ્હીઃ ભારતીય સેના જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે મળીને હિરાનગરના સાનિયાલ વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સુરક્ષા દળોને આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ, સાનિયાલ હીરાનગર વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને રાઈઝિંગ સ્ટાર કોર્પ્સના જવાનોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. ભારતીય સેનાના રાઈઝિંગ સ્ટાર કોર્પ્સે સોશિયલ મીડિયા પર લખ્યું, “આતંકવાદીઓની હાજરી અંગેની ગુપ્ત […]

IPL:સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવ્યું

બેંગ્લોરઃ IPL-T20 ક્રિકેટમાં, હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે, સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ઇશાન કિશને 47 બોલમાં 106 રન અને ટ્રાવીસ હેડે 31 બોલમાં 67 રન બનાવ્યા હતા. જ્યારે રાજસ્થાન રોયલના સંજુ સેમસને 37 બોલમાં 66 અને ધ્રુવ જુરેલે 35 બોલમાં 70 રન કર્યા હતા. ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ […]

બિહારના બેગુસરાયમાં ગમખ્વાર અકસ્માત, ચાર વ્યક્તિના મોત

પટનાઃ બિહારના બેગુસરાયમાં સવારે એક અકસ્માત થયો. લગ્ન સમારોહમાંથી પરત ફરતી વખતે સ્કોર્પિયો ડિવાઇડર સાથે અથડાઈ અને પલટી ગઈ. આ અકસ્માતમાં સ્કોર્પિયોમાં મુસાફરી કરી રહેલા બે ભાઈઓ સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોની મદદથી પોલીસે તમામ ઘાયલોને બેગુસરાયની સદર હોસ્પિટલ ખાતે દાખલ કર્યા. […]

ઘરેલુ હવાઈ મુસાફરોના ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો, ફેબ્રુઆરીમાં 11.04 ટકાનો વધારો

નવી દિલ્હીઃ ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર સ્થિર દૃષ્ટિકોણ દર્શાવે છે, જેને હવાઈ મુસાફરોના ટ્રાફિકમાં સતત વધારો થવાથી ટેકો મળ્યો છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે ઘરેલુ હવાઈ મુસાફરોના ટ્રાફિકમાં ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનાની તુલનામાં આ વર્ષે ફેબ્રુઆરીમાં ૧૧.૦૪ ટકાનો મજબૂત બે આંકડાનો વધારો નોંધાયો છે. ICRA ના અહેવાલ મુજબ, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 11 મહિના માટે […]

વઢવાણમાં 61000 લિટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું

રાજકોટઃ સુરેન્દ્રનગરના વઢવાણમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગેબનશાપીર વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. વઢવાણના ગેબનશાપીર વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી પોલીસને શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો 61000 લિટર જથ્થો મળી આવ્યો છે. સુરેન્દ્રનગર B ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે રુટિન પેટ્રોલિંગ દરમિયાન શંકાના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી […]

ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25ની ગુજરાત કરશે યજમાની

અમદાવાદઃ કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળ દ્વારા આગામી તા. ૨૪ થી ૨૮ માર્ચ-૨૦૨૫ દરમિયાન આયોજિત “૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫”ની ગુજરાત યજમાની કરશે. જેમાં વિવિધ ૨૭ રાજ્યોના ૫૭૨ રમતવીરો સહભાગી થશે. આ સ્પર્ધાનો સમાપન સમારોહ ૨૮મી માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજાશે અને […]

કેન્દ્ર સરકારે 1 એપ્રિલથી ડુંગળીની નિકાસ પર 20% ડ્યુટી પાછી ખેંચી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 1 એપ્રિલથી અમલમાં આવતા ડુંગળી પર 20 ટકા નિકાસ ડ્યુટી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. ગુરુવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે ગ્રાહક બાબતોના વિભાગના સંદેશાવ્યવહાર બાદ મહેસૂલ વિભાગ દ્વારા આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી. શરૂઆતમાં ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ લાદવામાં આવેલી નિકાસ ડ્યુટી, ડુંગળીની પૂરતી સ્થાનિક […]

છત્તીસગઢ: બીજાપુરમાં 22 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદી પ્રવૃતિને ડામવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન તાજેતરમાં જ બીજાપુરમાં સુરક્ષા દળોએ 30 નક્સલવાદીઓએ ઠાર માર્યાં હતા. ત્યારે હવે છત્તીસગઢમાં, બે મહિલાઓ સહિત બાવીસ માઓવાદીઓએ બીજાપુર જિલ્લામાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જ્યારે અન્ય નક્સલવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ અભિયાન વધુ તેજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code