1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સુરતમાં મેટ્રોની ધીમી કામગીરી સામે વેપારીઓએ મોરચો માંડ્યો

મેટ્રોને કારણે વેપારીઓની દિવાળી બગડશે, મસ્કતી હોસ્પિટલ નજીકનો માર્ગ મહિનાઓથી બંધ હોવાથી વેપારીઓ પરેશાન, વેપારીઓએ ટાવર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું સુરતઃ  શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની ગોકળ ગાયની ગતિએ ચાલતી કામગીરીથી હવે વેપારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. બ્રિજની કામગીરીથી રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયા છે. તો કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આથી બંધ કરાયેલા રોડ પરના […]

પોરબંદરના બરડા ડુંગરમાં શરૂ કરાશે ઓપન જંગલ સફારી

આગામી તા.16મી ઓક્ટોબરથી ઓપન જંગલ સફારીના પ્રારંભની શક્યતા, વન વિભાગ દ્વારા સવારે અને સાંજે બે-બે કલાક જંગલની સહેર કરાવાશે, બરડાનો ડુંગર વન્યજીવ ઇકોલોજી અલગ સ્થાન ધરાવે છે રાજકોટઃ સૌરાષ્ટ્રમાં અનેક પર્યટન સ્થળો આવેલા છે. ત્યારે પોરબંદર નજીક હરિયાળીથી હર્યોભર્યો બરડાનો ડુંગરનો પણ પ્રવાસન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. બરડાના જંગલમાં વનરાજોનો વસવાટ પણ શરૂ […]

સેલ્સ ટેક્સ ઓફિસરના સ્વાંગમાં રૂઆબ જમાવીને ગઠિયાએ 3.50 લાખનું ડીઝલ પુરાવ્યું

સુરતમાં નકલી કસ્ટમ અધિકારી પકડાતા તેનું વધુ કૌભાંડ પ્રકાશમાં આવ્યું, ખાનગી પેટ્રોલ પંપના સંચાલકે પોલીસમાં ફરિયાદ નોંધાવી, મૂળ બિહારનો વતની એવો આરોપી વાક્છટામાં ભલભલાને ઈમ્પ્રેસ કરી શકે છે સુરતઃ ગુજરાતમાં નકલીની બોલબાલા હોય તેમનકલી ચિજ વસ્તુઓની જેમ નકલી કચેરીઓ, નકલી ટોલનાકા, નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે. સુરતમાં ક્રાઈમ બ્રાન્ચે નકલી કસ્ટમ અધિકારીને પકડી પાડ્યો હતો. […]

આજથી શારદીય નવરાત્રીનો રંગેચંગે પ્રારંભ, યૌવન હીલોળા લેશે

આજે પ્રથમ નવરાત્રીએ માતાજીના મંદિરોમાં દર્શન માટે ભાવિકોની ભીડ જામી, રાત્રે અર્વાચીન ગરબાની રમઝટ બોલાશે, આજે અમદાવાદમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો થશે પ્રારંભ અંબાજીઃ ગુજરાતભરમાં આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થતા માતાજીના મંદિરોમાં વહેલી સવારથી ભક્તો ભીડ જોવા મળી હતી.. પ્રથમ નોરતે મંદિરોમાં વૈદિક મંત્રોચ્ચાર  સાથે ઘટ સ્થાપન થયુ છે. અંબાજી, પાવાગઢ, ચોટિલા સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ITBPના 86 તાલીમાર્થી અધિકારીઓને ડિપ્લોમાથી સન્માનિત કરાયા

જયપુરઃ રાજસ્થાનના અલવરમાં એક મહત્વપૂર્ણ પ્રસંગે, ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના 86 તાલીમાર્થી અધિકારીઓએ તેમની સખત તાલીમ પૂર્ણ કર્યા પછી, ઔપચારિક પાસિંગ આઉટ પરેડ દરમિયાન રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી સંકલિત સુરક્ષા વ્યવસ્થાપન અને વહીવટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેળવ્યો. આ સમારોહ માત્ર સઘન તાલીમ કાર્યક્રમનો અંત જ નહીં પરંતુ ભારતના સુરક્ષા માળખામાં મહત્વપૂર્ણ ભૂમિકામાં સેવા આપવા માટે તેમની પ્રતિબદ્ધતાની […]

નમો ભારત રેપિડ ટ્રેન શરૂ કરી પણ ભૂજ-અમદાવાદ ઈન્ટરસિટી બંધ કરતા કચવાટ

નમો ભારત રેપિડ ટ્રેનમાં પ્રવાસીઓએ ત્રણગણું ભાડું ચૂકવવું પડશે, નવી ટ્રેનમાં સિટિંગ વ્યવસ્થા અંગે પ્રવાસીઓમાં અસંતોષ, રેપિડ ટ્રેન વાતાનુકૂલિત હોવાથી પ્રવાસીઓને રાહત ભૂજ:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છને નમો ભારત રેપિડ ટ્રેન ભેટમાં આપી છે. અમદાવાદ-ભૂજ વચ્ચે નમો ભારત રેપિડ ટ્રેન શરૂ કરાતા કચ્છવાસીઓને હરખ સમાતો નહતો, પણ પશ્વિમ રેલવેના સત્તાધિશોએ ભૂજ અમદાવાદ ઈન્ટરસિટી ટ્રેન બંધ […]

સુરતની સિવિલ હોસ્પિટલમાં બેડની અછતથી દર્દીઓને ભોંય તળિયે સુવડાવાયા

હોસ્પિટલના ટીબી વોર્ડમાં દર્દીઓને ભોંય તળિયે સુવડાવીને કરાતી સારવાર, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને વેઠવી પડતી હાલાકી,    હોબાળો થતાં તમામ દર્દીઓને ભોયતળિયોથી બેડ પર લેવાયા સુરતઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં પથારી (બેડ)ની અછત હોવાથી દર્દીઓને ભોંય તળિયે સુવડાવીને સારવાર કરાવવાની ફરજ પડી રહી છે. હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગમાં બેડની અછતના હોવાથી 8 માં […]

રોહિત-કોહલીને બાંગ્લાદેશી સ્ટાર તરફથી મળી ખાસ ભેટ, વિરાટે કહ્યું- ખૂબ ભાલો….

તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચ જીતી હતી. જે બાદ રોહિત બ્રિગેડ બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી હતી. કાનપુર ટેસ્ટમાં બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર મેહદી હસન મિરાજે રોહિત શર્માને બંને ઇનિંગ્સમાં આઉટ કર્યો હતો. હવે મેચ પુરી થયા બાદ મેહદી હસને રોહિત શર્મા અને વિરાટ કોહલીને એક ખાસ […]

પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં વ્યાવસાયિક અગ્રણીઓ અને રોકાણકારો સાથે સંવાદ કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં વ્યાવસાયિક અગ્રણીઓ અને પ્રવાસી ભારતીયો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ની મુલાકાતના બીજા દિવસે મંત્રી ગોયલે બ્લેકરોકના ચીફ ઓપરેટિંગ ઓફિસર, શ્રી રોબર્ટ ગોલ્ડસ્ટેઇન સહિતના અગ્રણી રોકાણકારો સાથે મુલાકાત કરી હતી. સિસ્ટમ્સ ટેકનોલોજી ગ્રૂપના ચેરમેન અને સીઇઓ અનુપ પોપટ, ટિલમેન હોલ્ડિંગ્સના સીઈઓ સંજીવ આહુજા, […]

અંબાજી મંદિરમાં આજે નવરાત્રીથી માતાજીના દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર

મંદિરમાં આજે પ્રથમ નોરતે ઘટ સ્થાપન કરાયું, આસોસુદ આઠમે આરતીનો સમય સવારે 6 વાગ્યે અને ઉત્થાપન સવારે 10 કલાકે કરાશે, શરદ પુનમે માતાજીને દૂધ-પૌંઆનો ભોગ ધરાવાશે અંબાજીઃ નવરાત્રીમાં માતાજીના દર્શનનું મહાત્મ્ય સવિશેષ છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજે પ્રથમ નવરાત્રીએ ભાવિકો મા અંબાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. મા જગતજનની જગદંબાનું આ શક્તિપીઠ અંબાજી મંદિર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code