1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

લોન ઉપર કાર ખરીદતા પહેલા જાણી લો ઈએમઆઈ સહિતના મુદ્દાઓને લઈને આ ગણિત

જો તમે ૧૦ લાખ રૂપિયાની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે તમારો માસિક પગાર અને નાણાકીય સ્થિરતા તે પરવડે તે માટે પૂરતી છે કે નહીં. કાર ખરીદતી વખતે, ફક્ત ઓન-રોડ કિંમત જ નહીં, પરંતુ EMI, જાળવણી, વીમો અને ઇંધણ ખર્ચ પણ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે. • પગાર પ્રમાણે […]

મહિલા ઉદ્યમીઓનો GeM પર નોંધાયેલા વિક્રેતાઓમાં 8% હિસ્સો

નવી દિલ્હીઃ ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ (GeM) એ 19 ફેબ્રુઆરી 2025ના રોજ તેના નવી દિલ્હી મુખ્યાલય (HQ) ખાતે સ્ટાર્ટઅપ્સ, મહિલા અને યુથ એડવાન્ટેજ થ્રુ ઈ-ટ્રાન્ઝેક્શન્સ (SWAYATT) પહેલના છ વર્ષની ઉજવણી કરી. 19 ફેબ્રુઆરી, 2019ના રોજ શરૂ કરાયેલ, SWAYATTની કલ્પના જાહેર ખરીદીમાં મહિલા-આગેવાની હેઠળના સાહસો અને યુવાનોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. સામાજિક […]

રિન્યુએબલ એનર્જીમાં વિશ્વસ્તરે ભારત ત્રીજું સ્થાન ધરાવે છેઃ પ્રહલાદ જોશી

સુરતઃ સુરતના કોસંબા ખાતે આવેલા ગોલ્ડી સોલાર પ્લાન્ટમાં આજે કેન્દ્રીય નવી અને નવીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીએ AI-આધારિત નવી પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ લાઈનનું ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોલાર એનર્જી દ્વારા 200 ગીગાવોટના ઉત્પાદનના વિઝનને સાકાર કરવા માટે મંત્રાલય કાર્યરત છે. એ માટે સરકાર મેક ઈન ઈન્ડિયા નીતિ […]

ટેકનોલોજી તબીબી ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે: દ્રૌપદી મુર્મુ

પટનાઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(25 ફેબ્રુઆરી, 2025) બિહારના પટનામાં પટના મેડિકલ કોલેજના શતાબ્દી સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે પટના મેડિકલ કોલેજ બિહારના અમૂલ્ય વારસામાંનો એક છે. આ સંસ્થાનો પ્રાચીનકાળને સાચવવાનો અને સતત આધુનિકતા તરફ આગળ વધવાનો ભવ્ય ઇતિહાસ છે. PMCH એશિયાની શ્રેષ્ઠ હોસ્પિટલોમાંની એક હતી. આ સંસ્થાના […]

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 22 માછીમારો માદરે વતન પહોંચ્યા

માછીમારો તેમના પરિવારજનોને મળતા ભાવવિભાર થયાં વાઘા બોર્ડરથી તમામ માછીમારોને વેરાવળ લવાયા મુક્ત થયેલા 22 માછીમારોમાંથી 18 ગુજરાતના છે વેરાવળઃ  દરિયામાં માછીમારી દરમિયાન પાકિસ્તાનની મરીન એજન્સીએ પકડેલા અને પાકિસ્તાનની જેલમાં બે વર્ષથી કેદ થયેલા 22 માછીમારોને છોડી મુકાતા માછીમારો વાઘા બોર્ડરથી પોતાના માદરે વતન પરત ફર્યા હતા. ફિશરિઝ વિભાગના અધિકારીઓએ વાઘા બોર્ડર પરથી માછીમારોનો કબજો […]

સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં લાગી આગ, ગુંગળાઈ જતા એકનું મોત

સુરતના રિંગરોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી આગ લાગતા લોકો માર્કેટમાંથી જીવ બચાવવા બહાર ભાગ્યા ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી સુરતઃ શહેરના રિંગરોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. પ્રથમ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગ્યા બાદ આગ આજુબાજુની દુકાનોમાં પ્રસરી હતી. આગ લાગતા જ લોકો જીવ બચાવીને બહાર […]

અમદાવાદમાં 1.65 લાખ વિદ્યાર્થીઓ ધો-10 અને 12ની પરીક્ષા આપશે

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં ધોરણ 10માં 54,616 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 29, 726 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 7,853 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.એ જ રીતે, અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ધોરણ 10માં 46,6020 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 21,840 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 5,400 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે. ગેરરીતિ અટકાવવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા સંપન્ન […]

એકાદશી પર એક કરોડથી વધારે લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું, અત્યાર સુધી 63 કરોડ લોકોએ સ્નાન કર્યું

મહાકુંભનું છઠ્ઠું અને છેલ્લું મોટું સ્નાન બુધવારે મહાશિવરાત્રી સાથે પૂર્ણ થશે. આ સ્નાનના પર્વની તૈયારીઓ વધુ તીવ્ર કરવામાં આવી છે. અધિકારીઓએ સોમવારે તૈયારીઓનું પરીક્ષણ કર્યું. મહાશિવરાત્રીના બે દિવસ પહેલા, સોમવાર અને એકાદશીના સંયોગને કારણે, ભક્તો ફરી એકવાર મેળો વિસ્તારમાં એકઠા થયા. નહાવા માટે આવતા લોકોનો ક્રમ સવારથી જ ચાલુ રહ્યો. ભીડ અને જામને કારણે, જે […]

કોલકાતામાં વહેલી સવારે 5.1ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભય

ઓડિશાથી પશ્ચિમ બંગાળ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે સવારે ઓડિશામાં પુરી નજીક ભૂકંપનો અનુભવ થયો હતો, જે 5.1 પર માપવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે 6.10 વાગ્યે બંગાળની ખાડીમાં 91 કિ.મી.ની ઉંડાઈએ ભૂકંપ આવ્યો હતો. ભારતના હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપ 19.52 ઉત્તર અક્ષાંશ અને 88.55 પૂર્વીય રેખાંશ પર નોંધાયેલ […]

સુરંગ દુર્ઘટનામાં ચોથા દિવસે કામદારોથી 40 મીટર દૂર રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શનિવારે શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) પ્રોજેક્ટની ટનલનો એક ભાગ તૂટી પડતાં ત્યાં ફસાયેલા આઠ કામદારોના બચવાની શક્યતાઓ ઘટી રહી છે. સતત વધી રહેલા જળસ્તર અને કાદવને કારણે બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) અને નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NGRI)ના નિષ્ણાતોની મદદ આઠ લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code