1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સુરતમાં બની વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્સ સિટી સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગનું નિર્માણ કરાયું છે. આ બિલ્ડિંગ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સુરતમાં સુરત ડાયમંડ બોર્સની વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે, “સુરત ડાયમંડ બોર્સ હીરા ઉદ્યોગની ગતિશીલતા અને વૃદ્ધિ દર્શાવે છે. તે ભારતની ઉદ્યોગસાહસિક ભાવનાના પણ સાક્ષી છે. તે વેપાર, […]

મણિપુરમાં મહિલાઓ સાથે થયેલા અયોગ્ય વર્તન મામલે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, આરોપીઓ સામે આકરી કાર્યવાહીની ખાતરી આપી

નવી દિલ્હી, 20 જુલાઇ. મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડની કથિત ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે આ ઘટના કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક છે અને સમગ્ર દેશનું અપમાન છે. સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા મીડિયાને સંબોધતા વડાપ્રધાને દેશવાસીઓને આશ્વાસન આપ્યું હતું કે આ મામલામાં દોષિતોને બક્ષવામાં આવશે નહીં […]

ગુજરાતઃ 61 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર, કપાસનું સૌથી વધુ 25.39 લાખ હેક્ટરમાં વાવેતર

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થતા રાજ્યમાં 61.30 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે, જે ગતવર્ષની સરખામણીએ 110 ટકા જેટલું વાવેતર થયું છે,તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં સાર્વત્રિક […]

જનહિતના કામને આગળ ધપાવવા સંસદ સત્રનો ભરપૂર ઉપયોગ કરવા પીએમ મોદીને સાંસદોને અપીલ

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં લાવવામાં આવનાર બિલના મહત્વ પર ભાર મૂકતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષોને અપીલ કરી હતી કે, તેઓ જાહેર હિતના કાર્યોને આગળ ધપાવવા માટે આ સત્રનો સંપૂર્ણ ઉપયોગ કરે. સત્રના પ્રથમ દિવસે મીડિયાને સંબોધતા મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ સભ્યો સંસદના ચોમાસુ સત્રનો જનહિતમાં મહત્તમ ઉપયોગ કરશે. […]

ટ્રેનના યાત્રીઓને રહાત – હવે જનરલ ડબ્બા સામે ‘ઇકોનોમી મીલ’ સ્ટોલની અપાશે સુવિધા, 20 રૂપિયામાં ભોજન, 3 રૂપિયામાં મળશે પાણી

દિલ્હીઃ- ભારતીય રેલ્વે દ્રારા યાત્રીઓ માટે અનેક સુવિધાઓ વિકસાવવામાં આવતી હોય છે ત્યારે હવે સામાન્ય નાગરિકો કે જેઓ જનરલ કોચમાં મુસાફરી કરતા હોય છે તેમના માટે રેલ્વેએ રાહતના સમાચાર આપ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભારતીય રેલ્વે  ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતા મુસાફરોને ખાવા-પીવાની કિંમતોમાં રાહત આપવાનું નક્કી કર્યું છે. હવેથી સ્ટેશનના પ્લેટફોર્મ પર જ જનરલ કોચની […]

આજરોજથી સંસદના ચોમાસુ સત્રનો આરંભ, વિપક્ષ દ્રારા હંગામાની શક્યતાઓ ,11 ઓગસ્ટના રોજ સત્રનું સમાપન

દિલ્હીઃ- આજરોજ 20મી જુલાઈને ગુરવાર શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રનો આજે પ્રથમ દિવસ છે.આ પહેલા વિતેલા દિવસે કેન્દ્ર સરકારે  સર્વપક્ષીય બેઠક બોલાવી હતી આજથી  શરૂ થનારૂ સંસદનું ચોમાસુ સત્ર આગામી 11મી ઓગસ્ટ સુધી ચાલશે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ તમામ પક્ષોને ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં થતી ચર્ચામાં યોગદાન આપવા વિનંતી કરી હતી.આજથી યોજાનાર ચોમાસુ સત્રમાં […]

ચોમાસામાં વધતો મચ્છરોનો ત્રાસ, જાણો શા માટે મચ્છક કરડે છે તેના પાછળ આ છે કારણ જવાબદાર-

  સોમાસું આવતાની સાથે જ જાણે ઘરોમાં મચ્છર પણ આવી જાય છે ખાસ કરીને જ્યાં ખતરવાળા વિસ્તારો હોય અથવા તો જ્યા વધારે પડતી વસ્તુઓ પડી હોય તેવા વુસ્તારમાં મચ્છર કહેર ફેલાવે છે જો કે કેટલાક લોકો એમ કહેતા હોય છે કે મને તો બો મચ્ચછર કરડે છે,જો કે કોઈને સતત મચ્છર કરડતા હોય તો તેના […]

પ્રાચની સમયથી વાળને મજબૂત બનાવવા માટે વપરાય છે આ કેટલીક આર્યુવૈદિક જડીબુટ્ટીઓ, જાણો તેના વિશે

  આયુર્વેદમાં એવી તમામ જડીબુટ્ટીઓ વિશે જણાવવામાં આવ્યું છે જે કોઈ વરદાનથી કમ નથી.આમાંથી એક છે ભૃંગરાજ.વાળ અને સ્કેલ્પને સેહતમંદ રાખવા માટે તેનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે.તેને વાળ માટે વરદાન માનવામાં આવે છે અને આયુર્વેદમાં તેને કેશરાજ કહેવામાં આવે છે. ભૃંગરાજ આ તેલમાં સત્વમાં કેરિયર ઓયલ જેવા નારિયેલ અથવા તલના તેલને કોમ્બિનેશન સાથે […]

ગરમ પાણી સ્વાસ્થય માટે ફાયદા કારક પરંતુ જો જરુરથી વધારે પીવામાં આવે તો થાય છે આટલા નુકશાન ,જાણીલો

  સામાન્ય રીતે આપણે એમ સાંભળ્યું છે કે સવારે ખાલી પેટે ગરમ પાણી પીવું જોઈએ જેનાથી પેટ સંબંધિત બીમારીઓ દૂર થાય છે પણ શું તમે જાણો છો કે વધારે પડતું ગરમ પાણી પીવાથી શરીરને નુકશાન પણ થઈ શકે છે. જો વધારે પડતું ગરમ પાણી પીવામાં આવે લોહીની માત્રા માટે ખૂબ જોખમી છે જો કોઈ વ્યક્તિ […]

ડિજીટલ ઈન્ડિયાઃ રાજકોટની તમામ ગ્રામ પંચાયતમાં હવે ક્યુઆર કોડ મારફતે પેમેન્ટ કરી શકશે

રાજકોટઃ હાલ મોબાઈલ ટેક્નોલોજીના ઉપયોગથી પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે, ત્યારે “ડિજિટલ ઈન્ડિયા” અંતર્ગત પંચાયતોમાં વેરા વસૂલાતમાં પણ યુ.પી.આઈ. (યુનિફાઈડ પેમેન્ટસ્ ઇન્ટરફેસ)થી પેમેન્ટની સિસ્ટમ લાગુ કરાઈ રહી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીદેવ ચૌધરીના નેતૃત્વમાં રાજકોટ જિલ્લાની તમામ 588 ગ્રામ પંચાયતોમાં ક્યુ.આર. કોડ મારફત યુ.પી.આઈ.થી પેમેન્ટની સિસ્ટમ લાગુ થઈ ગઈ છે. આમ રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code