1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમેરિકાના ટેક્સાસ શહેરમાં એક સાથે 10 હજાર લોકોએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કર્યો

અમેરિકાનું ટેક્સાસ શહેર ગુરુ પૂર્ણિમાએ ભક્તિમાં બન્યું લીન 10 હજાર લોકોએ એકસાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ કર્યા અમેરિકામાં આ પ્રકારની પ્રથમ ઘટના બની  દિલ્હી : ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં આયોજિત એક કાર્યક્રમમાં લગભગ દસ હજાર ભક્તોએ એકસાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કર્યો હતો. અહેવાલો અનુસાર, આધુનિકતાના પ્રણેતા કહેવાતા પશ્ચિમના સૌથી વિકસિત […]

કેબિનેટની યોજાયેલી બેઠકમાં પીએમ મોદીનો મંત્ર, કહ્યું ‘2024 નહી પરંતુ 2047ને ધ્યાનમાં રાખીને કાર્ય કરવા’

  દિલ્હીઃ વિતેલા દિવસને 3 જુલાઈનો સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં  મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી આ દરમિયાન પીએમ મોદીએ વિકાસ કાર્યો પર ચર્ચા કરી હતીઆ સહીત આ બેઠકમાં પીએમએ મંત્રીઓને કહ્યું કે આ ચૂંટણીનું વર્ષ છે, આને ધ્યાનમાં રાખીને તમે બધાએ મહેનત કરવી જોઈએ. માત્ર આવનારી લોકસભાની ચૂંટણીને જ ન જુઓ, પરંતુ 2047  તરફ નજર […]

કચરા સમાન ઈસ્લામી કટ્ટરપંથીઓને આવકારતા પશ્ચિમિ દેશો તેનું પરિણામ ભોગવેઃ મૌલાના મોહમ્મદ તૌહિદી

નવી દિલ્હીઃ ફ્રાંસમાં હિંસા વચ્ચે સોશિયલ મીડિયામાં ઈસ્લામી મૌલાના મોહમ્મદ તૌહિદીનો એક જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ચેતવણી આપતા કહે છે કે, ઈસ્લામિ કટ્ટરપંથીઓને મુસ્લિમ દેશો પણ આવકારતા નથી, પરંતુ આ કટ્ટરપંથીઓનું પશ્ચિમી દેશો સ્વાગત કરે છે, બાદમાં પશ્ચિમિ દેશોને તેના પરિણામ પણ ભોગવવા પડે છે. IRGC (ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોપ્સ) જેવા […]

ટ્વિટર:હવે સામાન્ય યુઝર્સ આ સેવાનો ઉપયોગ કરી શકશે નહીં,બ્લુ ટિક પર પૈસા ખર્ચવા પડશે

ટ્વિટર પર પ્રતિબંધો શરૂ ટ્વિટરની TweetDeck સેવાને અસર યુઝર્સ પાસે બ્લુ ટિક હોવું જરૂરી  દિલ્હી : ટ્વિટર દ્વારા યુઝર્સ માટે ટ્વીટ રીડિંગની મર્યાદા નક્કી કર્યા બાદ હવે આ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મે તેની કેટલીક સેવાઓ પર પણ નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે. આમાંથી પ્રથમ ટ્વિટરની TweetDeck સેવાને અસર કરી છે, જેના દ્વારા વપરાશકર્તાઓ તેમની પસંદગીના વિવિધ […]

શાકભાજી બાદ હવે રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં નોંધાયો વધારો

  દિલ્હી – દેશભરમાં સતત મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે વિતેલા વર્ષ દરમિયાન  પેટ્રોલ ડિઝલના ભાવ ભળકે બળ્યા હતા.ત્યાર આ વર્ષે  ચોમાસું આવતા ટામેટા,આદુ મરચા સહીતના શઆકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે હજી આમાથી રાહત થઈ નથી ત્યા તો હવે કોર્મશિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો છે. રાજ્ય સંચાલિત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ રાષ્ટ્રીય […]

ખાલિસ્તાની સમર્થકોનું શરમજનક કૃત્ય, હવે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસમાં લગાવી આગ, US એ ઘટનાની નિંદા કરી

દિલ્હીઃ- કેનેડા અને અમેરિકામાં ખાલિસ્તાની સમર્થકો દ્રારા સતત હોબાળો કરવામાં આવી રહ્યો છે ત્યારે  ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે 2જી જુલાઈએ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને આગ લગાવી દીધી હતી. જોકે, સાન ફ્રાન્સિસ્કો ફાયર વિભાગ દ્વારા આગને ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી. અને નુકશાન થતા અટકાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ ખાલિસ્તાન સમર્થકો દ્વારા ટ્વિટર પર […]

રામ ચરણ પહેલીવાર રણવીર-દીપિકા સાથે જોવા મળશે,પહેલી ઝલક આવી સામે   

રામ ચરણ-રણવીર-દીપિકા સાથે જોવા મળશે પહેલી ઝલક આવી સામે    રણવીર સિંહે વિડીયો શેર કર્યો  મુંબઈ : બોલિવૂડ બહુ જલ્દી એક જબરદસ્ત પ્રોજેક્ટની જાહેરાત કરવા જઈ રહ્યું છે. હાલમાં જ રણવીર સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બોલિવૂડથી લઈને સાઉથ ઈન્ડસ્ટ્રી સુધીના જાણીતા કલાકારો સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળી […]

 લદ્દાખ અને કારીગલમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર  તીવ્રતા 4.7 નોંધાઈ

  લદ્દાખઃ- દેશના ઘણા ભાગોમાં અવારનવાર ભૂકંપના આચંકાઓ આવતા હોય છે ત્યાકે કેન્દ્ર સાશિત પ્રદેશ ગણાતા લદ્દાખ સહીત કારગિલમાં ભૂકંપના આચંકાઓ નોંધાયા હતા જાણકારી પ્રમાણે આજરોજ મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં નોંધાયેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી. લદ્દાખ અને કારગીલથી 401 કિમી ઉત્તરમાં સવારે લગભગ 7 વાગ્યેને 38 મિનિટે એ […]

સુપ્રીમ કોર્ટ બન્યું પેપરલેસ,વકીલોને મળશે આ સુવિધાઓ

દિલ્હી : સુપ્રીમ કોર્ટના પહેલા પાંચ કોર્ટરૂમ હવે વાઈ-ફાઈથી સજ્જ છે. ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડે સોમવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં ડિજિટલાઇઝેશન તરફના આ મહત્વપૂર્ણ પગલાની જાહેરાત કરી હતી. અદાલતે તમામ વકીલો, અરજદારો અને મીડિયા વ્યક્તિઓ તેમજ પરિસરમાં આવનારા અન્ય મુલાકાતીઓને મફત Wi-Fi સુવિધા પૂરી પાડી છે. આ પગલું ઇ-પહેલ હેઠળ લેવામાં આવ્યું છે અને આ […]

ખાલિસ્તાન સમર્થકો પ્રત્યે કેનેડાનું નરમ વલણ, ભારતે ફરી ચેતવણી આપતા કહ્યું , ‘આ કોઈ પણ દેશના હિત માટે સારું નથી’

  દિલ્હીઃ- વિદેશમંત્રી એસજયશકંરે કેનેડાને ફરી ચેતવણી આપી છે ખાલિસ્તાનના સનર્થકો પ્રત્યે જે રીતે કેનેડા નરમ વલણ દાખવી રહ્યું છે તે દેશના હિત માટે સારુ નથી વિદેશમંત્રીએ એમ જણઆવ્યું હતું . જાણકારી પ્રમાણે  તેમણે કહ્યું કે ભારત તરફથી વારંવારની ચેતવણીઓ છતાં એવું લાગતું નથી કે કેનેડા સરકાર ખાલિસ્તાન તરફી સંગઠનો અને ઉગ્રવાદીઓની ગતિવિધિઓને રોકવામાં કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code