1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ચીનમાં ફેલાઈ રહી છે રહસ્યમય બીમારી, આરોગ્ય સેવાઓ ખોરવાઈ

ચીનમાં મૃત્યુઆંકમાં અચાનક વધારો થઈ રહ્યો છે હોસ્પિટલોમાં વધતી ભીડને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ છે શ્વાસ સંબંધી બીમારી બાળકો અને વૃદ્ધોમાં જોવા મળે છે ચીનમાં ફેબ્રુઆરી મહિનાથી કોવિડ-19 જેવા શ્વાસ બીમારીની લહેર જોવા મળી રહી છે. આના કારણે મૃત્યુ ખૂબ જ ઝડપથી થઈ રહ્યા છે અને હોસ્પિટલોમાં દર્દીઓની વધતી સંખ્યાને કારણે આરોગ્ય સેવાઓ ખોરવાઈ […]

POK ખાલી કરો તો કાશ્મીરનો મુદ્દો ઉકેલાઈ જશે, જયશંકરે પાકિસ્તાની પત્રકારને લંડનમાં બોલતા રોક્યા

જયશંકરે કહ્યું- કાશ્મીર સમસ્યાનું કારણ પાકિસ્તાન છે પાકિસ્તાન POK ખાલી કરશે તો કાશ્મીરનો ઉકેલ આવશે કલમ 370 હટાવવા એ કાશ્મીર ઉકેલ તરફનું પ્રથમ પગલું છે: જયશંકર બ્રિટનના પ્રવાસે ગયેલા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે જો પાકિસ્તાન PoKમાંથી હટી જશે તો કાશ્મીર સમસ્યા હલ થઈ જશે. જયશંકરે લંડન સ્થિત થિંક ટેંક ચથમ હાઉસ […]

થાનના મગફળીના ગોદામમાં લાગી વિકરાળ આગ, કરોડોનું નુકશાન

આગમાં 50,000 કિલો મગફળીનો જથ્થો બળીને ખાક ટેકાના ભાવે મગફળી ખરીદીને FCIના ગોદામમાં મુકવામાં આવી હતી આગ પર કાબૂ મેળવવા જેસીબીથી દીવાલ તોડાઇ સુરેન્દ્રનગરઃ  જિલ્લાના થાનમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો જથ્થો FCIના ગોદામમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન મગફળી ભરેલા ગોદામમાં એકાએક આગ ફાટી નિકળતા અફડાતફડી મચી ગઈ હતી. આ આગની ગોઝારી ઘટનામાં 50000 કિલોથી પણ […]

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે

નવી દિલ્હીઃ ભારત સરકાર 8 માર્ચ, 2025ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (MWCD) નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે “નારી શક્તિ સે વિકસિત ભારત” વિષય પર રાષ્ટ્રીય સ્તરની પરિષદનું આયોજન કરી રહ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી […]

સાહિત્ય અકાદમી દ્વારા “સાહિત્ય મહોત્સવ 2025″નું આયોજન

નવી દિલ્હીઃ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતની અગ્રણી સાહિત્યિક સંસ્થા સાહિત્ય અકાદમી 7 માર્ચ 2025 થી 12 માર્ચ 2025 દરમિયાન નવી દિલ્હીના રવિન્દ્ર ભવન ખાતે તેના વાર્ષિક સાહિત્ય મહોત્સવનું આયોજન કરશે. ભારત સરકારના કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. પ્રખ્યાત અંગ્રેજી નાટ્યકાર મહેશ દત્તાણી આ એવોર્ડ સમારોહના […]

બનાસકાંઠા, મહેસાણા સહિત કેટલાક જિલ્લામાં ભાજપના જિલ્લા પ્રમુખો રિપિટ કરાયા

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા શહેર અને જિલ્લાના પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકે ગિરીશ રાજગોર, ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલ, નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે ભૂરાલાલ શાહ અને બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલા રિપીટ કરાયા છે. જ્યારે વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો. જયપ્રકાશ સોની, ભાવનગર શહેર […]

ભાવનગરમાં 9થી 12 માર્ચ દરમિયાન “નમો સખી સંગમ મેળા”નું આયોજન

ગાંધીનગરઃ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માન.રાજ્યમંત્રીશ્રી ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય શ્રીમતી નિમુબેન બાંભણિયાનાં કાર્યદક્ષ નેતૃત્વ હેઠળ મહિલા સશક્તીકરણના અભૂતપૂર્વ આયામો સર કરતા આગામી તારીખ 9 માર્ચથી 12 માર્ચ, 2025 દરમિયાન ભાવનગરમાં જવાહર મેદાન ખાતે “નમો સખી સંગમ મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ વક્તાઓ, કૃષિ નિષ્ણાતો દ્વારા માહિતી […]

અમદાવાદના ફતેહવાડી કેનાલમાં ખાબકેલી સ્કોર્પિયો કાર, બે યુવાનોના મૃદેહ મળ્યા

રિલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો કાર સાથે ત્રણ યુવાનો કેનાલમાં ખબક્યા હતા બે યુવાનોના મૃતદેહ મળતા એક યુવાનની શોધખોળ ચાલુ, એક યુવાનને શોધવા કેનાલમાં પાણી બંધ કરાયું અમદાવાદઃ શહેરના વાસણા બેરેજ વિસ્તારમાં આવેલી ફતેવાડી કેનાલ પાસે ગઈકાલે રીલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો સાથે ત્રણ યુવનો કેનાલમાં પડતા ધસમસતા પાણીમાં તણાયા હતા. આ બનાવની જણા કરાતા ફાયરના જવાનો […]

ભારત ડિજિટલ ભવિષ્યને આકાર આપી રહ્યું છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી કે ભારત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AI, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને તેના ડિજિટલ ભવિષ્યને આકાર આપી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા લખાયેલ લેખ વાંચવા માટે દરેકને વિનંતી કરતા, પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ડિજિટલ પબ્લિક […]

આગામી 12 થી18 મહિનામાં ચાંદીમાં વધારો થશે

મુંબઈઃ 2025નું વર્ષ ચાંદી માટે ખૂબ સારું રહી શકે છે. આનું કારણ ઉચ્ચ ઔદ્યોગિક માંગ અને પુરવઠાના અભાવ છે. ગુરુવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. એમકે વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડના રિપોર્ટ મુજબ, આગામી 12 થી18 મહિનામાં ચાંદીમાં વધારો જોવા મળી શકે છે. નાણાકીય પેઢી માને છે કે મધ્યમથી લાંબા ગાળાના પરિબળો ચાંદીના ભાવમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code