જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ દ્રારા બે પર પ્રાતિંયોને ગોળીમારવાની ઘટના
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાવા પ્રયત્નમાં હોય છે ત્યારે અહી છેલ્લા 5 દિવસમાં આતંકીઓ દ્રારા હુમલાની બે ઘટનાઓ સામે આવી ચૂકી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં મંગળવારે મોડી રાત્રે આતંકવાદીઓએ હુમલો કરીને બે પર પ્રાંતિયો મજૂરોને ઘાયલ કર્યા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ […]