1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાજકોટ એસટી વિભાગે ઉનાળા વેકેશનમાં એક્સ્ટ્રા બસો દોડાવીને 20 કરોડની આવક કરી

રાજકોટ એસટી વિભાગે કુલ 58000 ટ્રીપ દોડાવી. 97 લાખ પ્રવાસીઓએ મુસાફરી કરી ગત વર્ષ કરતા 30000 પ્રવાસીઓ વધ્યા તો આવકમાં 14 લાખનો વધારો રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાંથી જતી એસટી બસોમાં પ્રવાસીઓની ભીડ રહી રાજકોટઃ ઉનાળાના વેકેશન દરમિયાન રાજકોટ એસટી ડિવિઝન દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. તેમજ નિયમિત દોડતી રૂટની બસોમાં પણ સોરોએવો પ્રવાસી ટ્રાફિક […]

સુરતમાં હીરાના વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડીના કેસમાં દલાલની ધરપકડ

સુરતના 14 હીરાના વેપારીઓ પાસે 6.21 કરોડના હીરા લઈને દલાલ નાસી ગયો હતો શહેર પોલીસના ઈકો સેલ દ્વારા છેતરપિંડી કરનારા દલાલને ઝડપી લેવાયો આરોપીઓએ હીરા સસ્તામાં વેચીને મોજશોખમાં રૂપિયા વાપરી નાંખ્યા હતા સુરતઃ હીરા બજારમાં વ્યાપક મંદી સાથે છેતરપિંડીના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે શહેરના 14 જેટલા હીરાના વેપારીઓ પાસે હીરા લઈને દલાલ ફરાર […]

સુરતમાં આજે વહેલી સવારે વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા

સુરત શહેરમાં વરસાદને લીધો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ શહેરના અડાજણ, રાંદેર, વરાછા, સરથાણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો, હવામાન વિભાગે 30મી મે સુધી ભારે વરસાદની આગાહી કરી સુરતઃ શહેરમાં ગત રાતે ભારે બફારા બાદ આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધમાકેદાર વરસાદ શરૂ થયો હતો. ગત રાતથી આકાશ કાળા ડિબાંગ વાદળાઓથી ઘેરાયેલું છે. અસહ્ય ઉકળાટ […]

રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ

નવી દિલ્હીઃ રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે અગાઉ પણ અરજી દાખલ કરી હતી. 2023 માં, કોર્ટે તેમને કેન્દ્ર સરકારને એક મેમોરેન્ડમ આપવા કહ્યું હતું. તેમણે સરકારને બે વાર મેમોરેન્ડમ આપ્યું, પરંતુ તેના પર કોઈ […]

લાંભા ગામના તળાવમાં ગટરના પાણી ઠલવાતા તીવ્ર દૂર્ગંધથી લોકો પરેશાન

તળાવમાં ગરટના પાણીને લીધે લીલ જામી ગઈ છે દૂર્ગંધ મારતા પાણીને લીધે રોગચાળો ફાટી નિકળવાની દહેશત ચાર વર્ષથી ડેવલપ કરાયેલુ તળાવ ટેકનિકલ ખામીના લીધે લોકાર્પણ કરાતું નથી અમદાવાદઃ  શહેરમાં વિવિધ વિસ્તારોના તળાવોની જેમ લાંભા વિસ્તારના તળાવનું પણ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. પણ તળાવમાં સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનમાંથી ગટરનું પાણી આવતું હોવાથી તળાવ ગટરના પાણીથી ભરાયું છે. […]

સુપ્રીમ કોર્ટમાં 3 ન્યાયમૂર્તિઓની નિમણુંક માટે ભલામણ, નવા CJIની અધ્યક્ષતામાં મળી કોલેજિયમ બેઠક

નવી દિલ્હીઃ કોલેજિયમે સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે કેન્દ્ર સરકારને 3 ભલામણો મોકલી છે. કોલેજિયમ દ્વારા પસંદ કરાયેલા 3 ન્યાયાધીશોમાંથી 2 વિવિધ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે, જ્યારે એક હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ છે. સુપ્રીમ કોર્ટમાં આ 3 ન્યાયાધીશોની નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે, જેમાં જસ્ટિસ એન.વી. અંજારિયા, મુખ્ય ન્યાયાધીશ, બોમ્બે હાઈકોર્ટ (મૂળ હાઈકોર્ટ, ગુજરાત), ન્યાયાધીશ વિજય […]

અમેરિકામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક અઠવાડિયામાં 350 વ્યક્તિના મોત

ન્યૂયોર્કઃ ભારતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ અમેરિકામાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે. દરમિયાન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, ગયા અઠવાડિયે કોવિડ-19 ને કારણે 350 અમેરિકનો મૃત્યુ પામ્યા હતા. આ સંખ્યા પહેલા કરતા ઓછી છે પણ ચિંતા હજુ પણ યથાવત છે. અમેરિકા, સિંગાપોર અને હોંગકોંગ સહિત […]

તુર્કિયમાં HIVનું સંક્રમણ ઝડપથી વધતા આરોગ્ય વિભાગ ચિંતિત, દર વર્ષે 5000 જેટલા નોંધાય છે કેસ

વિશ્વભરમાં HIV ચેપના કેસ ઘટી રહ્યા છે, ત્યારે તુર્કીમાં આ વાયરસ ફરી એકવાર ઝડપથી ફેલાઈ રહ્યો છે, ખાસ કરીને યુવાનો અને કિશોરોમાં ચેપ ફેલાઈ રહ્યો છે. જાગૃતિનો અભાવ, સામાજિક કલંક અને નિયમિત તપાસને અવગણવી એ આ પાછળના મુખ્ય કારણો માનવામાં આવે છે. આ પરિસ્થિતિ જાહેર આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. 1986 થી […]

પંડિત નહેરુને પીએમ મોદી અને સોનિયા ગાંધી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા. તેમણે x હેન્ડલ પર લખ્યું, “આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.” લોકસભાના વિપક્ષન નેતા અને કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના મહાનુભાવોએ પણ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલી […]

ગુજરાતમાં બપોર સુધીમાં 35 તાલુકામાં પડ્યો વરસાદ, ગરમીથી લોકોએ મેળવી રાહત

રાજ્યભરમાં આકાશમાં વાદળો ગોરંભાયા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ બફારામાંથી રાહત મેળવી ભાવનગર, ભરૂચ અને સુરત જિલ્લામાં બે ઈંચથી વધુ વરસાદ અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો છે. અસહ્ય ઉકળાટ બાદ આજે સવારથી બપોર સુધીમાં 35 તાલુકામાં બે ઈંચથી ઝાપટાં સુધીનો વરસાદ પડ્યો હતો. રાજ્યભરમાં આકાશમાં વાદળો ગોરંભાયા છે. અને કેટલાક વિસ્તારમાં આજે સૂર્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code