1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ દ્રારા બે પર પ્રાતિંયોને ગોળીમારવાની ઘટના

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાવા પ્રયત્નમાં હોય છે ત્યારે અહી છેલ્લા 5 દિવસમાં આતંકીઓ દ્રારા હુમલાની બે ઘટનાઓ સામે આવી ચૂકી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં મંગળવારે મોડી રાત્રે આતંકવાદીઓએ હુમલો કરીને બે પર પ્રાંતિયો મજૂરોને ઘાયલ કર્યા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ […]

વિટામીન D ની ઉણપ હોય તો આ ઘેરલું ટિપ્સથી આ ઉણપને કરો પુરી, વિટામીન ડી ની નહી રહે કમી

  આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે શરીરને અનેક પોષક તત્વો અને વિટામિન્સની જરુર હોય છે.જો વિટામીનની વાત કરીએ તો આજકાલ ઘણા લોકોને એમ કહેતા સાંભળ્યા છે કે વિટામિન ડીની કમી છે,તો આજે તેના પર વાત કરીશું વિટામિન ડીની ઉણપને દવા વિના જ કઈ રીતે પુરી કરી શકાય. આજની વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો ઘણીવાર તેમના સ્વાસ્થ્ય […]

આ 7 શિવ મંદિરો એક જ સીધી રેખામાં બંધાયા છે! વિજ્ઞાન પાસે પણ આ રહસ્યનો નથી જવાબ

સનાતન ધર્મમાં ભગવાન શિવની અપાર શ્રદ્ધાની ઘણી માન્યતા છે. ઉત્તરાખંડથી લઈને કેદારનાથથી લઈને રામેશ્વરમ જ્યોતિર્લિંગ સુધી ઘણા મોટા મંદિરો છે. દેશભરમાંથી ભક્તો અહીં ભગવાન શિવની પૂજા કરવા અને તેમના આશીર્વાદ લેવા આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ બંને જ્યોતિર્લિંગ રેખાંશ રેખા પર છે. આ બે જ્યોતિર્લિંગોની વચ્ચે 5 વધુ શિવ મંદિરો છે […]

આ સ્થાન પર પૂજા ખંડ ન બનાવો,નહીં તો જીવન પરેશાનીઓથી ઘેરાઈ જશે

વાસ્તુશાસ્ત્ર એ ભારતીય લોકોનું ખૂબ જ લોકપ્રિય શાસ્ત્ર છે. આ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓમાંથી નકારાત્મક અને સકારાત્મક ઉર્જા બહાર આવે છે, જેની અસર ઘરમાં રહેતા લોકો પર પણ પડે છે. સાથે જ આ શાસ્ત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કયો રૂમ કઈ દિશામાં હોવો જોઈએ, આ સિવાય ઘરમાં પૂજા ખંડ બનાવતા પહેલા […]

આદિવાસી જિલ્લાની 199 શાળાઓમાં “સમ્યક પ્રેરણા કાર્યક્રમ”નો શુભારંભ

ગાંધીનગરઃ રાજ્યના આદિવાસી વિસ્તારોમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી રાજ્યના શિક્ષણ વિભાગની કચેરીઓ, વિભા-યુ.એસ.એ તથા શિક્ષણ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આદિવાસી જિલ્લાઓની 199 શાળાઓમાં “સમ્યક પ્રેરણા કાર્યક્રમ”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના દિવડા કૉલોની ખાતેની એકલવ્ય નિવાસી શાળામાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર દ્વારા શુભારંભ કરાયો હતો. જેમાં મહિસાગર […]

એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં ગુજરાત પ્રથમ સ્થાને, નિકાસમાં જામનગર, ભરૂચ, અને સુરત મોખરે

ગાંધીનગરઃ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ (EPI) એ ચાર મુખ્ય આધારસ્તંભો (પિલર્સ)માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ એટલે કે નિકાસ સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટેનું વ્યાપક આકારણી માળખું છે. આ ચાર સ્તંભોમાં પોલિસી, બિઝનેસ ઇકોસિસ્ટમ, એક્સપોર્ટ ઇકોસિસ્ટમ અને એક્સપોર્ટ પર્ફોર્મન્સનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ (FY) 2021-22 માટે EPI 2022 મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું અને નીતિ […]

ગુજરાતમાં ધોરણ 1માં પ્રવેશ માટે હવે બાળવાટિકામાં અભ્યાસ કર્યાનું એલ.સી આપવું પડશે

અમદાવાદઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળાઓમાં પહેલા ધોરણમાં 6 વર્ષની વય પૂર્ણ કરેલા એટલે જે બાળકોએ સાતમાં પ્રવેશ કર્યો છે. તેવા બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બીજીબાજુ જે બાળકો સાત વર્ષથી ઓછી વયના છે. તેવા બાળકો માટે શાળઓમાં બાળવાટિકા શરૂ કરવામાં આવી છે. બાલવાટિકામાં પ્રવેશ લેનારા બાળકોના નામ જી.આર.માં સમાવવા માટે સ્કૂલોને સૂચના […]

ગુજરાતના હીરા ઉદ્યોગમાં ફરી મંદીની મોકાણ, કારખાનેદારો મુકાયા મુશ્કેલીમાં

સુરત : રાજ્યમાં અનેક લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગમાં ફરીવાર મંદીની મોકાણ શરૂ થઈ છે. સુરત શહેર એ હીરા ઉદ્યોગનું હબ ગણાય છે. સુરતમાં આયાત થતી કુલ હીરાની રફમાંથી 35 ટકા જેટલી રફ આફ્રિકાના બોત્સવાનાથી આવે છે. બોત્સવાનાની સરકારે એવો નિયમ બનાવ્યો છે કે, 2 કેરેટથી મોટી સાઈઝના રફ હીરા જેમને જોઈતા હોય તેવા હીરા […]

સૂત્રાપાડામાં 16 ઈંચ , ધોરાજીમાં 12 ઈંચ વરસાદ, લોકોના ઘરમાં પાણી ઘૂંસ્યા, 158 તાલુકામાં મેઘમહેર

અમદાવાદઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કર્યા બાદ મંગળવારે સાંજથી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતુ. ગીરસોમનાથના સૂત્રાપાડા અને રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સૂત્રાપાડામાં  દિવસ દરમિયાન 16 ઈંચ અને ધોરાજીમાં 12 ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ બંને તાલુકામાં હજી પણ વરસાદ વરસી રહ્યો છે. મંગળવારે રાત્રે […]

શિક્ષણ વિભાગની જ્ઞાન સહાયક ભરતી યોજના સામે ટેટ-ટાટ પાસ બેરાજગાર ઉમેદવારોએ કર્યો વિરોધ

ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષકો બનવા માટે ટેટ અને ટાટ પાસ કરેલા હજારોની સંખ્યામાં ઉમેદવારો વિદ્યાસહાયક અને શિક્ષણ સહાયકની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે જ્ઞાન સહાયક યોજના બનાવીને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતા ટેટ ટાટ પાસ બેરોજગાર ઉમેદવારો દ્વારા વિરોધ કરાયો છે. ગાંધીનગર ખાતે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોએ સરકારની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code